SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ LXIV રત્નત્રયી વિણ સાધના, નિષ્ફલ કહી સદીવ, લોકવિજય-અધ્યયનમેં, ધરે ઉત્તમ જીવ. ૭ ઈદ્રિય વિષય આસંસના, કરતા જે મુનલિંગ, ખતા તે ભવપકમેં, ભાખે આચારાંગ. ઈમ જાણી જાણી ગુણી, ન કરે પુગલ આસ, શુદ્ધાત્મ ગુણમેં રમે, તે પામે સિદ્ધિ વિલાસ. સત્યાર્થ નયજ્ઞાન વિણ, ન હૈયે સમ્યજ્ઞાન, સત્યજ્ઞાન વિણ દેશના, ન કહે શ્રી જિન ભાણ. ૧૦ વકતા શ્રાતા નથી, શ્રુત-અનુભવ-રસ પીન, ધ્યાન ધ્યેયની એક્તા, કરતા શિવસુખ લીન. ૧૧ ૧-૧૮૭. આ પછી તેઓશ્રી કહે છે કે – ઈમ જાણી શાસનરૂચિ, કરજે શ્રુત-અભ્યાસ, પામી ચારિત્રસંપદા, લહેશે લીલવિલાસ , ૧-૧૮૮. ૮૬-છેવટે આગમસારમાં (૧-૫) જે ગાથા શ્રીમદ્દ દેવચંદ્રજીએ આપેલી છે તે ગાથા દરેક સુજ્ઞ વાચકને ભળાવી મારું વક્તવ્ય વિશેષ ન વિસ્તારતાં હાલ હું શાન્ત થાઉં છું – जं सकं तं किरइ, अहवा न सकेइ तहय सद्वहइ । सदहमाणो जीवो, पावइ अयरामरं ठाणं ॥ –જે બની શકે તે કરજે, અથવા જે ન બની શકે તે તથા પ્રકારે સદ્દવહએ-શ્રદ્ધા રાખજે. સદ્દવહણ–શ્રદ્ધા રાખનાર જીવ અજરામર સ્થાન પામે છે. વીરાત ૨૪૫૧ આશ્વિન શુક્લ અષ્ટમી. ) સંતચરણોપાસક. તવાવાલા બીલ્ડિંગ ત્રીજે માળે - મોહનલાલ દલીચ દેશાણ્ય. લોહાર ચાલ મું . U બી. એ. એલ, એય બી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy