________________
LIV
ઉપયોગ લક્ષણરૂપ ધમ, અંતરગ સત્તાગતે રહ્યા છે—તેને એ ળખા તેની ઓળખાણ કરા; જેહથી—વસ્તુસ્વભાવ એળખ્યાથી શુદ્ધ અધ્યાત્મનું મ—રહસ્ય પ્રાપ્ત થાય એટલે આત્મસ્વરૂપ પ્રકટ થાય—વિશેષમાં અલ્પ કાળમાં દુષ્ટ--દુ:ખદાયી જ્ઞાનાવરણીય આઠે કર્મના નાશ થઈ નિત્યાનંદ, પરમસુખ પ્રાપ્ત થાય.
૭૨. આ પામવા આત્મજ્ઞાની મુનિરાજનું અવશ્ય અવલ ખન ઘટે; તેવા મુનિનું વર્ણન કરે છે:
――
રનય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વપર વિવેચન કરતાં થાયે લાભ દીવ, નિશ્ચય ને વ્યવહારે વિચરે જે મુનિરાજ, ભવસાયરના તારણ નિર્ભય તેહ જિહાજ, ૪૬
૨૫ સરખાવે યશેાવિજયજી.
૨૫--જેહ અહંકાર મમકારનું બંધન,
શુદ્ધ નય તે હે દહન જિમ ઇંધન, શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી,
શુદ્ધ નય આથ છે સાધુને આપણી—૧૦ સકલ ગણું પિટકનું સાર જેણે લહ્યું,
તેહતે પણ પરમ સાર એહ આનિયુક્તિમાં એવિષ્ણુ વિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ શુદ્ધ નય માય તેહને સદા પરિણમે,
જેહને શુદ્ધ વ્યવહાર હીયડે રમે, મલિન વચ્ચે યથા રાગ કુંકુમ તણા,
કહ્યું,
અંગે ટે—૧૧
હીન વ્યવહાર ચિત્ત એહુથી વિ ગુણા—૧૨ —૩૦૦ ગાથા સીમંધર સ્ત॰ ઢાલ. ૧૬
નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પામે જે વ્યવહાર,
પુણ્યવત તે પામશેજી, ભત્રસમુદ્રના પાર. સેાભાગી જિન ! ૫૫
-૧૩પ.ગાયા સીમંધર સ્ત॰ ઢાલ ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com