SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતિ અમચિ; મેહ તિમિર રવિ હરષચંદ્ર છબી, મુરત એ ઉપશામચિ. હે૦ મીન ચકર મેર મતગજ, જલશશિ ઘનની ચનની; તિમ મે પ્રતિ સાહિબ સુરતથી, ઓર ન ચાહુ મનથી. હું જ્ઞાનાનંદન પાયાનંદન, આશ દાસની યતનીથી; દેવચંદ વનમેં અહનિશ રમજે પરિણતિ ચિત્તની. હું શ્રીમદ્ પરમાત્માના જ્ઞાની ભકત હતા, તેમણે હૃદયના પૂર્ણ શ્રીમન્ની ભકિતદશા. ભાવથી વાસ્તવિક પરમાત્માના ગુણેનું વર્ણન કર્યું છે તેમની ભકિતમાં લઘુતા અને પરમાત્માની પ્રભુતાનું દ્રશ્ય છે. પ્રભુને મળવા માટે પતે અનેક આશામય સુરમ્ય ભાવનાઓને હદય આગળ ખી કરે છે. શ્રીમનાં ભકિતરસના પદો જોઈએ. હેવત જે તનુ પાંખ, આવત નાથ હજુર લાલરે; જે હતી ચિત્ત આંખ, દેખત નિત્ય પ્રભુ નર લાલરે ડે. મીઠે હે પ્રભુ મીઠી સુરત તુજ દિઠી હે પ્રભુ દીઠી રૂચિ બહુ માનથી જ ! તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસનયુકત, સેવે હે પ્રભુ સેવે તસુ ભવભય નથી જી. ભલુ થયુ હે પ્રભુગુણ ગાયા રસનાને ફળ લીધો રે દેવચંદ્ર કહે હારા મનને, સકલ મને રથ સિધરે ભ૦ કડખાની દેશી. તાર છે તાર પ્રભુ મુજ સેવક ભણી. જગતમાં એટલું સુજશ લીજે !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy