________________
દાસ અવગુણ ભર્યો જાણી પિતાતણે, દયાનિધિ દીનપર દયા કીજે. તારક રાગ દ્વેષે ભર્યો-મેહરી નડ, લેકની રીતિમાં ઘણુંય રાતે કધવશ ધમધમ્ય, શુદ્ધગુણ નવી રમ્યો, ભમ્ય ભવમાંહિ હું વિષય મા તાર જગવત્સલ મહાવીર જિનવર મુણ, ચિત્ત પ્રભુચરણને શરણુ વાસ્તે, તાર બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવની રખે જોશે. તાર
વદનપર વારી હે જશોધર ! વદન પર વારી! . મેહ રહિત મેહન યાકે, ઉપશમ રસ કયારી ! મેહ છવ લોહંકો કંચન, કરવે પારસ ભારી છે !
સમકિત સુરતરૂ વન સેચક, વર પુષ્કર જલધારી હે ! શ્રીમદ્ પ્રભુ પ્રેમ ખુમારીમાં મસ્ત-લયલીન રહી ઝીલતા. તેમના
- સ્તવનમાં જણાય છે. એમનું ભકત શ્રીમદને પ્રભુ પ્રેમ ન
હૃદય પ્રભુ પ્રેમ હિંચોળે હિંચતુ તેમની કૃતિઓમાં સ્પષ્ટ તરે છે – રૂષભણું છું પ્રીત, કીમ કીજે હે કરે ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કે નહિ તે કઈ વચન ઉચ્ચાર. કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે તે તીહાં કે પરધાન, જે પહોંચે તે તુમ સમ, નવિ ભાંખે છે કેઈનું વ્યવધાન.
પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવન પ્રાણ! હરે દર્શન સુખ લ, તુહિંજ ગતિ સ્થિતિ જાણ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com