________________
હું ઈન્દ્ર ચન્દ્ર નરેન્દ્રને, પદ ન માગુ તિલમાત્ર મારા પ્રભુ મુજ મન થકી, ન વિસરે ક્ષણમાત્ર;
જ્યાં પૂર્ણ શુદ્ધ સ્વભાવની, નવી કરી શકું મુજ રૂરિ, તહાં ચરણ શરણ તુમારી, એહિજ મુંજ નવનિ.
શરીરની તથા સંસારની અસારતાનું પૂર્ણ સ્વરૂપ જગ્યા સંસાર તથા શરીરની અ
ને માડ્યા શિવાય શુદ્ધ આત્મસ્વરૂપની
ઝાંખી નજ થાય. અધ્યાત્મજ્ઞાનીઓસારતાના ઉદ્દગાર.
નાં શરીર-બાહ્યસંસારથી કયારના
ગે મરી પરવાર્યા હોય છે અને એ શરીરનું ને બાહ્યસંસારનું મૃત્યુ શ્રીમદ્ભા શબ્દોમાં ટપકતું આપણે જોઈએ.
ભાવે એકલ ભાવના, સંગ ન કઈ સંસારે રે! * ઈન ચંદ્ર નાગૅકે, અંતે નહિ આધારે રે ૧૦
એ સંસાર અસાર, મુર નર નાગકુમાર; રહી ન શકે પલભાર, તટે આયુ જિવાર. ભૂવન યમ સાપે ડસ્યારે હાં, બહીતા પુરૂષ પ્રધાન; દેવ ઉપાયે નહિં રહેશે હાં ! તેં નરક હૈ જ્ઞાન. બાલ વૃદ્ધ ધન નીરજની રે હાં, જીમ કાયર તિમ શર; મંત્રૌષધ સેને સહુરે હાં ! જૂઠી કાલ હઝુર. હરિહર હળધર રવિશશીરે હાં! દેવ પવન આહનાથ; ઈત્યાદિક રાખે નહિં હાં ! સાહે યમ યદિ હાથ. નાસે મૃગલી ચેતનારે હાં ! યમ કંડારવ નાદ; તે તું રાખી શકે નહિં હાં! તેં ભેગે કિશો સવાટ, ઈમ અંતર મુષ ખાડમેરે હાં! તિને લેક સમાય;
કામ ભાગ લાલચ પડયારે હાં! તે નર દુર્ગતિ જાય; હવે શરીરની અસારતાના ઉદ્દગાર–
એહ શરીર જે આપણે રે, વિંટયાઉ ચમન હેઈ,
તે માલમીકતાથી રે, રાખી ન શકે કઈર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com