________________
દેહ અશુચિ રેગે ભરી રે, પતન સરૂપ શરીર; એહને ફળ એજ ગ્રાહ્ય રે, ધારે ધર્મ સધીરે. કેશર અગર ને મૃગમદ રે, હરી ચંદન કપૂર, માઈલ ગ્રહે વપુ સંગથી રે, દેહ અશુચિ ભરપૂર. ૩ અસ્થિ ચરમ પંજર અરે, કુથિત મૃતક સમાન;
જે પાયમ ? રોગાદિનારે, પ્રીતી ધરે નહિ તા રે ૪ શ્રીમાની વૈરાગ્ય દશાના ઉદ્દગારથી તે ગ્રંથોના ગ્રંથે ભર્યા વિરાગ્ય દશાના ઉદ્દગાર
પડયા છે. આપણે તેમાંની એક
વાનગી લઈએ – દીઠે સુવિધિ જિર્ણ, સમાધિ રસે ભર્યો છે લાલ ! ભાયે આતમ સરૂપ અનાદિને વિસર્યો હો લાલ ! સકલ વિભાવ ઉપાધિથકી મન એ હો લાલ !
હાર્દિકની ઘમિ અનાદિની ઉતરે હે લાલ ! અમ, અખંડ અલિસ સ્વભાવજ સાંભરે છે લાલ ? તત્વરમણ શુચિધ્યાન ભણું જે આદરે હિ લાલ તે સમતા રસ ધામ સ્વામિ મુકાવરે હો લાલ !
રાગી સંગેરે રાગદશા વધે થાયે તિણે સંસારે નિરાગીથી રાગનું જોડવું કહીએ ભવને પારરે. સહજ ગુણ આગ સ્વાામ સુખ સાગરે જ્ઞાન વૈરાગરે પ્રભુ સેવા શુતા એકતા તિણુતા ભાવથી મોહ રિપુ જીની જય પડછ વજા. શ્રીમના અંતમાં વિરાગ્ય તથા સાધુતા રગ રગે કેટલે
, દરજજે વ્યાપ્ત હશે તે તેઓની વાણી સાધુ દશાના ઉગાર
* આપણને કહે છે જ. જ્યાં દેહ છતાં હાનીત દશા વર્તે છે, જ્યાં બાદ શરીરને બાહ્ય વિશ્વ મરીજ જાય ત્યાં સાધુને સાધુના શિવાય શું રહ્યું ? સાધુદશાની ઉત્કૃષ્ટતાના સ્વાનુભવકે ઉગારે શ્રીમદે આ પ્રમાણે કાઢયા છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com