________________
VII
પધાર્યા. દેવચંદજી હતા ખરતરગચ્છના, છતાં તેમની પાસે તપગચ્છના વિવેકવિજ્ય મુનિ ભણ્યા. પાધ્યાય રાજસાગરજી થયા. તેના શિષ્ય મહેપાધ્યાય જ્ઞાનધર્મજી, તેના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્ર, તેના શિષ્ય પંડિતવર દેવચં? પ્રતિષ્ઠા કરી
નં. ૫ પંચ પાંડવ દેવાલયની મુખ્ય મૂર્તિની જમણી બાજુએ આવેલી એક મૂર્તિની બેસણું ઉપરનો લેખ છે તેને સાર એ છે કે;સંવત ૧૭૮૮, માઘ સુદિ ૬, શુક્રવાર, ખરતર ગચ્છના સા (૭) કીકાના પુત્ર લીચદે ભીમમુનિની એક પ્રતિમા અર્પણ કરી; ઉપાધ્યાય દીપચંદ્ર ગણિએ પ્રતિષ્ઠા કરી. (આ દીપચંદ્રજી વચંદ્રજીના ગુરૂ જણાય છે.)
નં. ૩૮ છીપાવસી ટુંકમાંના એક દેવાયતા મંદિરની બહાર - હિંસુ ભીંત ઉપરના લેખ: સ ૨ બે ૨ કે:–સંવત ૭૬ . શક ૧૬ ૫૯, આષાઢ સુદિ ૧૦, રવિવાર સવંશ ઠ શાખા નફુલ ગે ના ભડારી ભાનાજીના પુત્ર ભંડારી નારાયણુજીના પુત્ર ભંડા' તારાચદતા પુર ભંડારી રૂપચંદના પુત્ર ભંડારી નિચંદના પુત્ર ભંડારી કરવયંદે, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી (કરાળ ); બૂડત ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના વિજય ર માં મહાપાધ્યાય રાજલ મરજીના શિષ્ય ઉપાધ્યાય 1 નધર્મજીના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનધર્મજીના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્રજીના શિષ્ય પંડિત દેવચંદ્રજીએ પ્રતિષ્ઠિત કરી. (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજી સપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ જાના છેવટના અવલોકન . ૫૧ અને પર.) આ ઉપરાંત શjજય ઉપર ચાંમુખની ટુંકમાં મંદિરના ચેકમાં જતાં ડાબા હાથે એક સિહચકની સ્થાપના છે તેમાં દેવચંદ્રજી સંબંધી ઉલ્લેખ છે તે લેખ મુનિશ્રી કલ્યાણવિજયજી કૃપાથી લખી જણાવ્યો છે કે –
"संवत् १७८४ वर्षे ॥ मिगधिर वदि ५ तियो राजनगर वा. स्तन्य श्री सिद्धचक्र कारापितं च श्री महावीरदेवाविच्छिन्न परं. परायाव थी हत्खरतरगच्छाधिराजश्री अकबरसाहि प्रतिवोषक सत्पदचयुगमषान भट्टारक श्री जिनचंद्रमरि शाखायां महोपाध्याय श्री श्री राजसारजी तत् शिष्य उपाध्याय बानपर्पजी व शिष्य उपाध्याय भी दीपचंद्रजी व पिण्य पंडित देवचंद्र युतेन ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com