________________
લલના
શ્રાવિકા અવલ તે ભકિતમાં, દાનેશ્વરીમાં નહિં ખીણ. લલના સંધમેં શ્રી દેવચંદજી, અન્ય વ્યવહારીઆ સાથ.– લલના શ્રી શત્રુંજય ગિરિ આવીયા, લેવા ધર્મનું પાથ. પ્રતિષ્ઠા જીન બિંબની,ગુરૂજીઈ કીધી તંત્ર.સાઠ સહસ્ત્ર દ્રવ્ય ખરચીયે - ગુરૂવચને તે યત્ર.–
લલના આ ઉપરથી શ્રીમ િજિનભક્તિને રાગ તથા શેઠશ્રી કચરાશાનો તીર્થયાત્રાને ભકિતભાવ સ્પષ્ટ જણાઈ આવે છે. પૂર્વ પુરૂષોના ભકિતભાવ ને વ્યકત આ દેવવિલાસ ઉત્તમ રીતે
લલના
આ
ર
અ
બક્તિને
આવે
સંવત ૧૮૧૧ શ્રીમદે લીંબધ નગરે પ્રતિષ્ઠા કરાવી છે. તેમજ વઢવાણમાં ઢંઢક શ્રાવકેને બુઝવી સુંદર ચિત્ય કરાવ્યાં. ને પૂજા ચચાના ઠાઠથી દેદીપ્યમાન બની રહ્યાં હતાં.
સંવત્ અઢાર અગ્યારમેં – પ્રતિષ્ઠા લીમી મધ્ય- લલના વઢવાણે શ્રાવક દંઢી, મુઝવ્યા ખરચી રૂદ્ધિ – લલના ચૈત્ય કરાવ્યાં સુંદર, જિન ચર્ચાના ઠાઠપ્રભાવિક પુરૂષ દેવચંદજી, ધન્ય એનાં માત.
લલના સીમના પાસે આ વખતે સુવિનીત તથા દ, એવા મનરૂપજી, તથા પ્રબળ બુદ્ધિશાળી વિજયચંદ નામે બે શિષ્યો હતા. તેઓ વિદ્વાન, વાય, તર્ક આદિના જાણુ તથા આગમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
લ૯૦.