Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli
Catalog link: https://jainqq.org/explore/004482/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 0 = દેદ આ અંચળગચ્છાધિપતિ શ્રી હર્ષનિધાનસૂરિ . .:: સંગૃહીત :ॐ श्रीरत्नसञ्चयप्रकरणं. MOEDE અનેક ગ્રંથો તથા પ્રકરણમાંથી ઉદ્ધરિત : ગાથાઓનો સંગ્રહ. : ભાષાંતર તથા વિશેષાર્થ યુક્ત. તૈયાર કરનાર શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ તથા શ્રાવંક કુંવરજી આણંદજી - ભાવનગર ક પ્રકાશક, શેઠ ચતુર્ભુજ તેજપાળ-હુબલી : તરફથી ભેટ. : પીવીર સં. 2455. વિક્રમ સં. 1985. * શ્રી LI " . ====06 @ @@ Page #2 -------------------------------------------------------------------------- ________________ - ભાવનગર–ધી “શારદારવિજય” પ્રિન્ટીંગ પ્રેસમાં " શા મદુલાલ લકરભાઇએ છાયું : * Page #3 -------------------------------------------------------------------------- ________________ | પ્રસ્તાવના. આ ચતુર્ગતિરૂપ સંસારમાં પર્યટન કરતા જીવને મહા વિશ્રાંતિનું સ્થાન મુક્તિરૂપી પાંચમી ગતિ જ કહેલી છે. તે ગતિને પામેલા છો અનંત કાળ સુધી એકાંત અનંત સુખમાં (આનંદમાં) મગ્ન રહે છે. ત્યાંથી અનંતકાળે પણ તેમને ફરીને સંસારમાં આવવાનું હેતું નથી. આવી પંચમગતિ મેળવવાને મુખ્ય ઉપાય જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. આ ત્રણ અસાધારણ રત્નો ઉપાર્જન કરવાના અનેક ઉપાય તીર્થકર ગણથરાદિક મહાત્માઓએ બતાવેલા છે, તેમાં મુખ્યત્વે કરીને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ અને ચરિતાનુયોગ આ ચાર અનુયોગ બહાળા વિસ્તારમાં તે તે શાસ્ત્રોને વિષે સુપ્રસિદ્ધ છે. વળી તે તે શા એટલા બધા મોટા પ્રમાણમાં છે કે તેમને પૂર્વાચાર્યોએ અતિ સંક્ષિપ્ત કર્યા છતાં તેમના માત્ર વિષયને યાદ કરતાં જ આયુષ્ય સમાપ્તિને પામે, તેટલા તે સુવિસ્તૃત છતાં પરોપકારી મહાત્માઓ અધુનાતન અપાયુષી મનુષ્યને માટે તેમાંથી પણ અતિ સંક્ષિપ્ત સાર કાઢીને ભવ્ય છે ઉપકાર કરવા ચૂક્યા નથી. આવા મુષ્ટિજ્ઞાનના વિષયો આવા સાંસારિક પ્રવૃત્તિમય કાળમાં ઘણા જીના ઉપકારક થાય તે નિર્વિવાદ છે. જૈન શાસનમાં આવા અનેક ગ્રંથે હેવાને સંભવ છે. તેમને આ એક ગ્રંથ ઉપલબ્ધ થતાં તેને પ્રકાશિત કરવામાં આવ્યો છે.. સમુદ્રમાં અસંખ્ય રને અનેક પ્રકારના હોય છે, તે સર્વ તેના એગ્ય ગ્રાહક અને પાત્રને આશ્રીને ઉપયોગી છે તથા પિત Page #4 -------------------------------------------------------------------------- ________________ પિતાના ઉપયોગને અવસરે તે અમૂલ્ય ગણાય છે. જેમકે સોયના ઉપગ કાળે સેય જ અમૂલ્ય છે અને અન્ય શસ્ત્રના ઉપયોગ કાળે અન્ય શસ્ત્ર જ અમૂલ્ય છે. આ જ રીતે જિનાગમરૂપી સમુદ્રમાં અસંખ્ય સૂક્તરૂપી (ઉપદેશરૂપી) રત્નો છે, તે સર્વે ગ્રાહકે અને પાત્રને આશ્રી ઉપયોગી અને અમૂલ્ય છે. તેની સંખ્યા. ગણતરીને અવિષય છે, છતાં વાનકીની જેમ કેટલાંક સૂક્તરો આગમસાગર માંથી શ્રીમાન પરમોપકારી હર્ષ (નિધાન) સૂરિએ ઉદ્ધરીને તેને આ ગ્રંથમાં સંચય કર્યો છે. તેથી તેનું નામ કર્તાએ જ “રત્નસંચય રાખ્યું છે.. આ ગ્રંથમાં સંપાદકે ઉપર્યુક્ત ચારે અનુયોગના ઓછાવત્તા વિષયે તરતભતાએ ભેળા કરેલા છે અને તે સર્વે આધુનિક ધર્મજિજ્ઞાસુઓને માટે, ધર્મોપદેશકોને માટે અને ધર્માભ્યાસીઓને માટે અતિ ઉપયેગી છે. એમ આ ગ્રંથ અથવા તેના વિષયની અનુક્રમણિકા વાંચવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. ' ગ્રંથસંપાદક સૂરિમહારાજના જન્માદિક, જન્મભૂખ્યાદિક, સંસારિસ્થિતિ અને અનગારત્વ સ્થિતિ વિગેરે કાંઈ પણ હકીકત ઉપલબ્ધ થઈ નથી. તેમ જ તેમણે બીજા કોઈ ગ્રંથો ઉદ્ધર્યા કે રમ્યાનું કાંઈ જણાયું નથી. માત્ર–“ગુજરાતમાં આવેલા લેલપાટક નામના નગરમાં અંચળગચ્છના નાયક ગણિશ્રી ગુણનિધાનસૂરિના ઉપદેશથી હર્ષના સમૂહવાળા હર્ષસૂરિ નામના શિષ્ય શ્રુતસાગરમાંથી ઉદ્ધરીને આ રત્નસંચય ગ્રંથ રચ્યો છે. તે દુપસહસૂરિ મહારાજા સુધી જય પામો. 'આવા અર્થવાળી અંતિમ બે ગાથાઓ કર્તાએ લખેલી છે, તેટલું જ તેમનું ચરિત્ર જાણવામાં છે. ઉપરાંત સંબોધસત્તરીની ટીકા, ઉપદેશ પ્રાસાદ અને દેવચંદ્રજીકૃત પ્રશ્નોત્તર વિગેરે ગ્રંથમાં આ રત્નસંચય ગ્રંથની સાક્ષી આપેલી જવામાં આવે છે. આ પ્રમાણે નગરના નામ ઉપરથી, સંક્ષિપ્ત પ્રશસ્તિ ઉપરથી અને સાક્ષીના ગ્રંથ ઉપરથી આ ગ્રંથની વધારે પ્રાચીનતા જણાય છે. - આ ગ્રંથમાં કર્તાએ કોઈપણ અનુક્રમથી વિષ લીધા હોય તેમ કહી શકાતું નથી. કેઈપણ વિષય પરિપૂર્ણ કહી શકાતો ની Page #5 -------------------------------------------------------------------------- ________________ (5) જૈન શાસ્ત્રોમાં એટલા બધા સુવિસ્તૃત વિષયે પ્રસિદ્ધ છે તેથી માત્ર જે જે કાળે જે જે વિષયની ગાથાઓ જાણવામાં આવી તે તે કાળે તે તે ગાથાનો સંગ્રહ કરી અમુક અનુક્રમ ગોઠવ્યો હોય અને તેમાં પણ અનુપગપણે અમુક ફેરફાર રહી ગયો હોય તેને પાછો યથાયોગ્ય સ્થાને ગોઠવવાને સમય કે વિચાર ન રહ્યા હેય એમ પણ કવચિત ધારી શકાય છે. જેમકે–અરિહંતના પ્રભાવનો વિષય 11 મા થી ર૩ મા વિષયોની અંદર રાખવા યોગ્ય હતો તેને બદલે 5 મે વિષય રાખ્યો છે તે અસ્થાને કહી શકાય, એવા અનેક સ્થળો જોવામાં આવવાથી એમ ધારી શકાય છે કે કર્તાએ તેવી અનુક્રમની અપેક્ષાને મુખ્ય ગણી નથી, માત્ર વિષયેના ઉપયોગીપણાને જ મુખ્ય સ્થાન આપ્યું છે અને તે જ ગ્ય માની શકાય છે. ' આ ગ્રંથમાં કર્તાએ પ૭ પ્રાકત ગાથાઓ ભિન્ન ભિન્ન ગ્રંથમાંથી ઉદ્ધરી છે અને છેલ્લી બે ગાથા પ્રશસ્તિ તરિકે પોતાની કરેલી છે, તથા પ૧ મી ગાથા ખાસ જરૂરીયાત હોવાથી છપાવતી વખતે કર્મગ્રંથમાંથી લઇને નાંખી છે. તેથી કુલ 550 ગાથાઓ આ ગ્રંથમાં થઈ છે. તેમાં પ્રશસ્તિના વિષય સહિત ગણતાં કુલ 336 વિષયો આવ્યા છે, તે સર્વ વિષયો ધર્માભિલાષીઓને અત્યંત હિતકર છે. આ સર્વ ગાથાઓ કયા કયા ગ્રંથમાંથી ' ઉદ્ધરી છે? તે બાબત કર્તાએ કાંઈ પણ જણાવ્યું નથી. અમને છપાવતી વખતે તે જણાવવાની જરૂર લાગી હતી, પરંતુ તેટલો પ્રયાસ બની શક્યો નથી, કેમકે અનેક ગ્રંથોના વાચક અને તીવ્ર ‘ઉપયોગવાળા મુનિ મહારાજ જ તેવો પ્રયાસ કરી શકે તેમ છે, આ ગ્રંથે અતિ ઉપયોગી હેવાથી તેને છપાવવાના મૂળ પ્રેરક શ્રી હબલી ધારવાડ જીલ્લાના નિવાસી શેઠ ચતુર્ભુજભાઈ તેજપાળ” છે, તેમની પ્રેરણાથી જ આ ગ્રંથ છપાવ્યું છે. આ ગ્રંથની લખેલી પ્રતોમાં મૂળ ગાથા અને તેનાપર જૂની રૂઢિ પ્રમાણે ટર્બો પૂરેલો હતો તેની ત્રણ પ્રતો મળી શકી હતી. તે ત્રણે ઘણું અશુદ્ધ હતી, તો પણ કઈ કઈ ઠેકાણે પ્રત્યંતર તરીકે Page #6 -------------------------------------------------------------------------- ________________ કામ લાગી હતી. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ” પાસે કરાવ્યું છે. તેમાં શબ્દાર્થ અને તે ઉપર અમુક અમુક ઠેકાણે વિશેષાર્થ લખતાં તેમણે પોતાનો જૈનશાસ્ત્રનો અનુભવ પણ બતાવી આપે છે. ત્યારપછી મેં પોતે વાંચી જઈ તેમાં મારાથી બની શકે તેટલો સુધારે વધારે કર્યો છે. તે ઉપરાંત આ ગ્રંથની તૈયાર થયેલી પ્રેસકાપી હુબલી મોકલતાં શેઠ ચતુર્ભુજભાઈના ધર્મમિત્ર ગાંગજીભાઈ રવજી કે જેઓ જૈનશાસ્ત્રના સારા અનુભવી છે તેમણે પણ લક્ષપૂર્વક વાંચીને કેટલીક સૂચનાઓ કરી હતી તે ઉપર ઘટતું ધ્યાન આપવામાં આવ્યું છે. મળેલી ત્રણે પ્રતા પ્રાય: અશુદ્ધ હતી, તેમાં બનતા પ્રયાસે શુદ્ધિ કરી છે, છતાં કોઈ ઠેકાણે અશુદ્ધિ રહી ગઈ હોય તો તે વિદ્વાનોએ શુદ્ધ કરી અમને જણાવવા કૃપા કરવી, આ ગ્રંથ રચાયાને સંવત મળી શકશે નથી, તો પણ મળેલી પ્રતમાંથી એક પ્રતના અંતમાં આ પ્રમાણે લખ્યું છે - __इति श्री रत्नसंचयग्रन्थ सूत्रटबार्थतो संपूर्णति भद्रं. संवत 1833 वर्षे शाके 1698 प्रवर्तमानेઈત્યાદિ. બીજી પ્રતમાં– इति श्री रत्नसंचयग्रन्थ सिधान्तसारोद्धारे टबासूत्र संपूर्ण ॥श्री सूर्यपुरे संवत 1806 वर्षे कार्तिकमासे ઈત્યાદિ ત્રીજી પ્રતમાં સંવત લખે નથી. આ પ્રમાણે પ્રત લખ્યાને સંવત જોવામાં આવ્યો છે. તેથી ત્યારે અગાઉ આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યાનું સમજી શકાય છે, આ ગ્રંથમાં આવેલા કુલ 336 વિષયની અનુક્રમણિકા આપેલી છે. ઉપરાંત કેઈ કઈ ખાસ વિષય ઉપર વિસ્તરાર્થ અને કથા વિગેરે લખવામાં આવ્યા છે. તેવા ર૭ વિષય છે તે પણ Page #7 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) અનુક્રમણિકાની પાછળ બતાવેલ છે. સિવાય 280 થી 28 સુધીની 9 ગાથાઓ વિધિપક્ષની માન્યતાની છે, તથા તે સિવાય બીજે કેટલેક સ્થળે કાંઈક વિચારભેદ જણાય છે. તે ઠેકાણે અર્થ લખતાં તે તે બાબત મૂળ ગ્રંથમાં સૂચવવામાં આવેલ છે, છતાં અનુક્રમણિકા તથા વિસ્તૃત વિષના નેંધને અંતે “વિચારણીય સ્થળે” એવું મથાળું બાંધી તેની નીચે તે તે વિષય બતાવેલા પણ છે, તેથી તે બાબત અહીં લખવાની આવશ્યક્તા નથી ઈચછકે તે તે સ્થળો વાંચી જશે અને તેનાપર જાણવા જેવી હકિકત અમને લખશે, તો તેમને ઉપકાર માનવાપૂર્વક તેમની સૂચનાપર ધ્યાન આપવામાં આવશે. - આ ગ્રંથ છપાવવામાં જેમણે આર્થિક સહાય આપી છે કે તેમનાં નામો ટાઈટલ ઉપર જ આપવામાં આવ્યા છે. આ ગ્રંથના પ્રફે વાંચતાં કાંઈ પણ દૃષ્ટિદેષાદિકને કારણે ભૂલ રહી ગઈ હોય તે વાચકવર્ગ સુધારીને વાંચશે એવી આશા છે. અણચિંત લાભ–આ ગ્રંથની શુદ્ધિ માટે વધારે પ્રતો મેળવવાનો પ્રયાસ કરતાં એક પ્રત રત્નસંચયની ધારીને જ શ્રી હુબલીના ગૃહસ્થે મોકલી હતી, પરંતુ તે પ્રત વાંચતા તો રત્નસંચયની ઢબમાં જ તૈયાર કરેલ રત્નસમુચ્ચય નામને તે ગ્રંથ નીકળે. તે ગ્રંથની ગાથાઓ પણ આ ગ્રંથની જેટલી 57 છે. તેમાં જુદા જુદા 301 વિષયો સમાવેલા છે. વધારે તપાસ કરવા માટે તેની અનુક્રમણિકા કરી આ ગ્રંથની અનુક્રમણિકા સાથે મેળવી જોતાં 115 વિષય આમાં આવેલા છે તે જ તેમાં પણ છે અને ગાથાઓ પણ પ્રાયે તે જ છે. બાકીના વિષયો જુદા જ છે. આ રત્નસમુચ્ચય ગ્રંથ પણ આ રત્નસંચય ગ્રંથની જેવો જ ઉપયોગી થાય તે હેવાથી છપાવવા લાયક છે. ઉદાર ગૃહસ્થોનું તે તરફ ધ્યાન ખેંચવામાં આવે છે, - સં. 1985. અષાઢ શદિ 14 તે ( શા કુંવરજી આણંદજી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખ. ભાવનગર, Page #8 -------------------------------------------------------------------------- ________________ ' ખાસ સૂચના. Treast & TET 1 જૈન ધર્મની તમામ પ્રકારની છપાયેલી બુકે અથવા પ્રત-સૂત્ર કે ગ્રંથ જે જોઈએ તે નીચેને શિરનામેથી મંગાવશે. પ્રાયે ત્યાં આખા હિંદુસ્થાનમાં છપાયેલ તમામ પુસ્તક વેચવા માટે જ રાખવામાં આવે છે.. : છિછછછછછછછછછછછછછછછછછછે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ભાવનગર, ૭૭૭૭૭૭૭-છછછછછછછછછછછછું Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નસંચય ગ્રંથની વિષયાનુક્રમણિકા નંબર, વિષય, ગાથાનો અંક 1 મંગળને અભિધેય. 2 નમસ્કાર મંત્રનું મહામ્ય .. * 2 થી 10 3 શત્રુંજય તીર્થના મુખ્ય 21 નામ, 11-13 4 તિલક દેવને રહેવાના સ્થાન વિગેરે. ... 14-15 5 ઉત્તરક્રિયા શરીરનું ઉત્કૃષ્ટ માને તથા સ્થિતિ, 16-17 6 દેના બેંગ્ય પદાર્થો શેના હોય છે? ... 18 હ એક રાજનું પ્રમાણ ... 10-20 8 એક ઈંદ્રને આખા ભવમાં થતી ઈંદ્રાણીઓની સંખ્યા, 21- 2 9 સુઘોષા ઘંટાનું પ્રમાણુ ... *** 23 10 સંક્રાંતિને આશ્રીને દિવસની વૃદ્ધિનું પ્રમાણુ. 24 11 શ્રી મહાવીર સ્વામી તથા પદ્મનાભ સ્વામીનું અંતર, 25 12 આવતી ચોવીશીમાં થનારા તીર્થકરોના ના નામ. ... ... 26-27 13 વર્તમાન ચોવીશીના તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, . - તીર્થંકરના શરીરનું માન, આયુનું માન–આ પાંચ - વસ્તુ સૂચક બત્રીશ કેઠાવાળે યંત્ર કરવાની રીત અને યંત્ર, 14 વર્તમાન. 24 તીર્થકરના પિતાઓની ગતિ. * 37 15 સર્વ તીર્થકરેના સમવસરણનું પ્રમાણ :: 38 16 સમવસરણમાં બાર પર્ષદાઓની સ્થિતિ. .. 39 17 ચોવીશ તીર્થકરના કલ સાધુ સાધ્વીઓની સંખ્યા. 40-41 18 તીર્થંકરના ભવની સંખ્યા (સમકિતની આ * પ્રાપ્તિ પછીની) .. : - 28-36 Page #10 -------------------------------------------------------------------------- ________________ 48 ' 5 નંબર, વિષય. .. ગાથાને અંક, 19 નેમિનાથ ને રાજિમતીના નવ ભવના નામ. 43-44 20 ચાવીશ તીર્થંકરના નિર્વાણના સ્થાન, , 45-46 21 મહાવીર સ્વામીએ નંદનમુનિના ભવમાં કરેલા માસક્ષપણની સંખ્યા 22 મહાવીર સ્વામીએ ગર્ભમાં કરેલે અભિગ્રહ, 23 મહાવીર સ્વામીએ મરિચીના ભાવમાં કરેલ | કુળમદ, 24 ભરતચક્રીને થયેલ વિચાર. . 50. 25 વીશે પ્રભુના કેવળજ્ઞાનના સ્થાને. . 26 બાર ચક્રવતીના નામે, પર–૫૩ 27 નવ વાસુદેવના નામે, :. 54 28 નવ બળદેવના નામો, " .. 55 29 નવ પ્રતિવાસુદેવના નામો, .. 30 બાર ચક્રવર્તીની ગતિ. 31 વાસુદેવ ને બળદેવની ગતિ. ... ૩ર ચક્રવતી ને વાસુદેવની ઉત્પત્તિનો દમ. ... 33 ત્રેસઠ શલાકા પુરૂષના જીવ, કાયા, પિતા અને માતાની સંખ્યા અને ગતિ, * 60-61 34. ચાંદીના વૈદ રત્નોને ઉપજવાના સ્થાન વિગેરે. દૂર-૬૪ 35 ચકવતીના નવ નિધાન. ... ૬પ 36 ત્રીજાતિને શું શું સ્થિતિ પ્રાપ્ત ન થાય? દૂર 37 અભવીને શું શું પ્રાપ્ત ન થાય? 8 શ્રાવકને વસવા લાયક સ્થાન 39 શ્રાવકના એકવીશ ગુણ, , 6-71 40 પૃહસ્થના 89 ઉત્તર ગુણ : * * 72 41 શિષ્યની યોગ્યતા અયોગ્યતા આશ્રી દષ્ટાંત (સવિસ્તર) 73 42 સમકિતના 67 બોલ, ( વિસ્તારાર્થ યુક્ત) * 74-75 43 કશીળવાનની આચરણ. * * 93 જ શીળવંતને તજવાના દાણા : : : : : : : : : : 56 Page #11 -------------------------------------------------------------------------- ________________ 89. 89 (3) નંબર. વિષય, ગાથાનો અંક, 45 અરિહંત પરમાત્માનો પ્રભાવ, " .. 46 ધમીજનના ભૂષણ 7 પાંચમા આરાને અને રહેવાને સંઘ વિગેરે. 48 દુપ્રભસૂરિનું જ્ઞાન તથા ગતિ વિગેરે 81-82 49 પાંચમા આરાના અંતને ભાવા, 50 પાંચમા આરામાં જિનધર્મની સ્થિતિનું કાળમાન, 51 જિનધર્મનું મહાભ્ય. . પર જાતિભવ્ય છે સંબંધી વિચાર, પ૩ જિન ધર્મ પ્રાપ્તિની દુર્લભતા. 87-88 54 ક્ષમાની પ્રાધાન્યતા પપ ધન વિગેરેની પ્રાપ્તિના મૂળ કારણે પ૬ ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ વિગેરે. પ૭ પ્રવૃત્તિ કરવાના દશ શુભ સ્થાન, 100 58 અપૂર્વ વશીકરણ, 101 50 ચારે ગતિના ધ્યાનરૂપ કારણ 60 વિષયને વિશ્વાસ ન કરવા વિષે. 103 61 શરીરના રૂપની તરતમતા, * 62 મોગ્ય દશ માગણા 63 સામાન્ય ઉપદેશ, 64 બ્રહ્મચર્યની શ્રેષ્ઠતા. 17 '65 સાધુલિંગ છતાં અવંધ એવા પાંચ. 66 સામાન્ય ઉપદેશ '67 ચરણસિત્તરી. 68 કરણસિત્તરી. 28 દેશવિધ યતિ ધર્મ, 70 ચાર પ્રકારની પિંડાદિ વિશુદ્ધિ. છા ત્રણ પ્રકારે ગુપ્તિ ને ચાર પ્રકારે અભિગ્રહ, છર મુનિ કેવા હોય? .. 73 આઠે કર્મના બંધની જઘન્ય સ્થિતિ. આ : : : : : : : : : : : : : : : : : : 104 105 12 110 : " , 113 * 115 : : Page #12 -------------------------------------------------------------------------- ________________ * 119 . 130. નંબર વિષય ગાથાને અંક 74 આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ. . .. 117 : 5 તેર કાઠીયાના નામ. * 118 76 મનુષ્યભવની દુર્લભતાના દશ દુષ્ટાત. | (વર્ણન સાથે.) 77 ધર્મની પૂર્ણ સામગ્રીને સંભવ મનુષ્યગતિમાં જ છે. . - * * 120. 78 મનુષ્યભવની ઉત્તમતા. * 121 79 મનુષ્યભવની દુર્લભતા ... 122 80 મનુષ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ગર્ભજ મનુષ્યની સંખ્યા ૧૨૩-૧ર૬ 81 મનુષ્યને ઉપદેશ, A , , :- . ... 127 82 એકેદ્રિય જીવોને થતી પીડાનું દાત. .. : 128 83 છકાય જીવોને સંગ, . 129 84 જયણની પ્રાધાન્યતા. . 85 અહિંસાની પ્રાધાન્યતા, . 86 દાનબુદ્ધિએ પણ હિંસા કરીને દ્રવ્ય મેળવવાની - જરૂર નથી. " 132 87 પચે સ્થાવર ઓનું પ્રમાણ . * 133-136 88 અણગળ પાણું પીવાથી થતી અનંતકાયની હિંસા, 137 89 મનુષ્યના દેહમાં છત્પત્તિ, (એકેદ્રિયથી પંચેન્દ્રિય સુધીના) .. .. - 138-141 90 વનસ્પતિ ના ભેદ ... હા એકેંદ્રિયથી પંચૅકિય સુધીના જીના નિવાસ રસ્થાન ... ... 143-15 કર નિગોદના છાનું અનંતાનંતપણું ... 93 નિગોદના જીવોને દુ:ખ. 147 94 નિવેદ વિગેરેની સૂક્ષ્મતાનું વર્ણન. . 148-150 95 આ જીવ સર્વ સ્થાને ઉપજેલ ને મરણ પામેલો છે. 151 11 * 1 છપાયેલ 87 છે ત્યાં 88 કરવા. પૃષ્ટ ર. . Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર નબર વિષય ગાથાને અંક એક મુહૂર્ત (બે ઘડી) માં નિગોદના છે - કેટલા ભવ કરે ? ' 97 પાંચ પ્રકારના સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ, * 153 98 નરકમાં થતી દશ પ્રકારની વેદના 154 9 રત્નપ્રભા પૃથ્વીનું સ્થાન, 155 102 ભવનપતિ ને નારકીનું વાસસ્થાન, 156 101 પંદર પ્રકારના પરમાધામીના નામ. 157-158 ૧૦ર દશ પ્રકારનું સત્ય, 159 103 અસત્ય બોલવાના દશ કારણે 104 ઉસૂત્રરૂપ અસત્ય બોલવાનું ફળ, 105 સત્યનું મહાગ્ય, 162 106 ગીતાર્થ કેવું વચન ન બેલે? 163 107 દાન સંબંધી વિચાર, 164 108 સજજનોએ કેવું બોલવું? ૧૬પ-૧૬૬ '108 રેષ વખતે કાર્ય ન કરવું. 110 વભદેવના છરે કરેલી પ્રથમ ભાવમાં - સમકિતની પ્રાપ્તિ. .. '111 સમતિ દષ્ટિના લિંગ (ચિન્હ) ... "112 સમકિત દૃષ્ટિને મિથ્યાષ્ટિની વહેંચણ- ચાર ચાર પ્રકાર, (અષ્ટ ભંગીના વિવરણ સાથે) 179-17 113 મિથ્યાત્વનું મહા માઠું ફળ. * 17-173 114 સુપાત્રદાનાદિનું ફળ. * . 173-176 115 દાનના ભેદ અને તેનું ફળ 177 116 મનના વ્યાપારની મુખ્યતા, 178 117 મહાવીર પ્રભુના મુખ્ય દશ શ્રાવકેના નામ, 179-180 118 આનંદાદિ દશ શ્રાવકના નિવાસ સ્થાન, . 181-182 119 દશે શ્રાવકેની સ્ત્રીઓના નામ, ... - 183 ૧ર૦ આનંદાદિક શ્રાવકને થયેલા ઉપસર્ગો વિગેરે. (ઉપસર્ગના વર્ણન સાથે) * 184; * 169 Page #14 -------------------------------------------------------------------------- ________________ 192 નંબર * વિષચ. ગાથાને અંક, 121 આનંદાદિક શ્રાવકેના ગાળની સંખ્યા, .. 185 122 આનંદાદિક શ્રાવકના ધનની સંખ્યા, .. 186 123 આનંદાદિક શ્રાવકે સાતમા વ્રતમાં કરેલ નિયમે, 187-188 124 આનંદ અને મહાશતકને થયેલ અવધિ જ્ઞાનનું પ્રમાણ, 125 શ્રાવકની અગ્યાર પ્રતિમા (વિવરણ સાથે), ૧૦ર 126 આનંદાદિક શ્રાવકેનું પ્રતિભાવહનને પરલોકગમન. 191 127 આનંદાદિક શ્રાવકે કયા ક્યા વિમાનમાં - ઉપજ્યા છે? * * 128-130 સામાયિકમાં વર્જવાના ૩ર છેષ, (મન, વચન, કાયાના) .. .. 193-198 131 આઠ પહેરના પૌષધનું ફળ (દેવાયુરૂ૫) = 100 ૧૩ર બે ઘડીના સામાયિકનું ફી 5 -. 163 સામાયિકનું મહાભ્ય, .* * 201-202 13-136 અરિહંત, અર્હત, અરહંત શબ્દના અર્થ - ૨૦૩-ર૦૫ 137 અઢાર દોષ રહિત અરિહંતને નમસ્કાર | (દષના નામ સાથે.) . * 206-27 138 અરિહંતના આઠ પ્રાતિહાર્ય. - 208 139 દેવપરની શ્રદ્ધાની શ્રેષ્ઠતા. .. 140 જિનેશ્વરની આજ્ઞાના પાલન અપાલનનું ફળ. 210-13 141 સંઘનું લક્ષણ 214 ૧૪ર ઈરિયાવહીના મિથ્યાદુષ્કતની સંખ્યા, . 215-18 143 કોન્સર્ગના ૧૯દેષ, 21820 14 ગુરૂવંદનમાં લાગતા ૩ર દોષ, 221-25 15 વાંદાના 5 આવશ્યક છે. 226 146 ગુરૂવંદનમાં ગુરૂએ કહેવાના છ વચને. 227. 147" ગુરૂની તેત્રીશ આશાતના, . . 228-30 148 ગુરૂવંદનનું ફળ . * ૨૩૧-૩ર 18 પ્રત્યાખ્યાનના આગ, , 23636 Page #15 -------------------------------------------------------------------------- ________________ (7) નંબર, વિષય, ગાથાને અંક 150 શ્રાવકની સવાસો દયા. . - 237 151 શ્રાવકનું સવાવસે સત્ય, ... 238 ૧૫ર શ્રાવકને સવાવ અદતત્યાગ, 239 153 શ્રાવકને સવાવસે બ્રહ્માવત 154 શ્રાવકને સવાવ પરિગ્રહ પ્રમાણ 241 155 ઘરદેરાસરમાં ન બેસારવા યોગ્ય પ્રતિમા, .... 242 156 પાંચ પ્રકારના ચૈત્ય અને તેનાં લક્ષણ. * 243-5 ૧પ૭ જિનેશ્વરના ચાર નિક્ષેપો . 158 જિનચૈત્યમાં તજવાની દશ મોટી આશાતના, 27 * 159-60 સંપ્રતિ રાજાએ કરાવેલ જિનચૈત્યો ને જિનપ્રતિમાની સંખ્યા. 248-49 161 આશ્રી લવણને સચિત્ત થવાને કાળ . 250, ૧૬ર સચિત્ત ત્યાગીને ખપતા ફળે. ૨પ૧ 163 કડાહવિગય (મીઠાઈ) વિગેરેને કાળ, 252-54 164 વિદળ ને દહીંમાં છત્પત્તિ વિષે. 255 165 ગળ્યા વિનાની છાશ બાબત. ૨પ૬ 166 અચિત જળ વિચાર. * 257-58 167 એક્વિીશ પ્રકારનું અચિત (પ્રાસુક) જળ, ... 259-60 168 ઉકાળેલા પાણીને કાળ (અન્ય કથિત) * 261 160 વગર ચાળેલા લોટને અચિત્ત થવાનો કાળ, .. 262-63 170 ઔષધ વિગેરેને અચિત થવાના કારણું . 264-65 17 મૈતમ તથા સુધર્મા સ્વામીને નિર્વાણ સમય, ૧૭ર જંબુસ્વામીને નિર્વાણ સમય અને દશ. આ વસ્તુને વિરહ. 267-68 173 બીજી વસ્તુઓના વિચ્છેદનો સમય 269-71 174 ચાર કાળિકાચાયનો સમય વિગેરે. 22-76 15 આગમોને પુસ્તકારૂઢ કર્યાનો સમય. ર૭૭, 176 દિગંબરની ઉત્પત્તિને સમય, 278 177 બીજીવાર આગમનું પુસ્તકારૂઢપણું, , " ર૭૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ 280 નંબર, વિષય, ગાથાને અંક 178 પાખી ચામાસીને ફેરફારો સમય. 179 શ્રાવક માટે મુખાસિકાને થરવાળાની સ્થાપના. 281-82 180 અષ્ટમી તથા પાક્ષિક તિથિનો નિર્ણય, . 283-88 181 સાયપારસી વિગેરેનું કાળ માન, 289-90 182 પુરિમનું પ્રમાણ, 291-92 183 રાત્રીના કાળનું જ્ઞાન 23 184 પિરિસીમું પ્રમાણ 294- 185 પડિલેહણનો કાળ 296 186 ક્ષયતિથિને સંભવ 297 189 સ્ત્રીને ગર્ભ ધારણ કરવાને કાળી, 298), 188 સ્ત્રી ને પુરૂષના કામવિકારની હદ 189 ગર્લાવાસનું દુખ, * * * * 300 190 પ્રસવ વખતે થતું દુખ, .. 301 19 કેણિક ને ચેડરાજાના યુદ્ધમાં હણુયેલા - મનુની સંખ્યા તથા ગતિ 3023 ૧૯ર ચૌદ પૂર્વના નામ, 304-5 193 સિદ્ધાંતના એક પદમાં શ્લોકની સંખ્યા ... 306 194 મેક્ષ ગમનને સરલ માગ. 307 ૧લ્ય ગાથા (આયા) છંદનું લક્ષણ 308- 196 ઉત્તરાધ્યયન સૂત્રના 36 અધ્યયનોના નામ, 31-14 17 જ્ઞાનની વૃદ્ધિ કરનારા નક્ષત્રો, 315 198 પીસ્તાલીશ આમની કુલ ગાથા સંખ્યા 316 199 જ્ઞાનાભ્યાસમાં અપ્રમાદીપણાની જરૂર છે. 317 200 નકારરૂપે ઉપદેશ. * * * 318-10 201 દુધ એવા ચાર વાનાં, ૩ર૦ 22 પાંચ સમિત્તિનું પાલન, * * * 23 નકારમાં ઉપદેશ, 322 ઋ૪ પાંચ કારણેવડે જ કાર્ય બને એ માન્યતા -. સમકિતીની હેય. ' - 321 ' 323 Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ) નંબર, વિષય ગાથાને અંક ર૫ પાંચ ઇન્દ્રિયની અનર્થતા. ' ' 324 ર૦૬ પાંચ પ્રમાદની અનર્થતા, 325 ર૦૭ ધર્માદિક નહી માનનારને કરવા યોગ્ય શિક્ષા 326 208 ભયના સાત સ્થાન, 327 ર૦૦ સાધુની સાત મંડળી. 328 210 આઠ અભવ્યના નામ, 329 211 અષ્ટ મંગળના નામ, 330 212 શ્રાવકનું કર્તવ્ય, ... 331 ર૧૩ શ્રાવકના દ્રવ્યને સદુપયોગ, ... 332 214 દશ પ્રકારના પુણ્યક્ષેત્રના નામ, 333 215 વજેવા ગ્ય. નવ નિયાણું, 334 216 દશ પ્રકારના કલ્પવૃક્ષ : 335 217 અરિહંતાદિક દશની વૈયાવચ્ચ. 336 ર૧૮ બ્રહ્મચર્યની નવ વાડ, . 337 219 ચોથા વ્રતના ભંગનું પ્રાયશ્ચિત્ત, 338 રર૦ મુનિરાજની બાર પ્રતિમા, 339 221 બાર પ્રકારને તપ, 340-41 222 બાર ભાવનાઓ. * * * 342-43 રર૩ તેર પ્રકારની અશુભ કિયા, 224 વિષયાંધ સ્ત્રીઓની દુષ્ટતાનું પરિણામ. . 345 225 પરદેશી રાજાએ કેશી ગણધરને કરેલા 10 આ પ્રશ્નો અને કેશી ગણધરે આપેલા ઉત્તરે (વિસ્તૃત સમજુતિ સાથે) * * * 346-47 226 સાધુને ચાતુર્માસ રહેવા ગ્ય ક્ષેત્રના 13 ગુણ રર૭ ચંદ પ્રકારની અત્યંતર ઠંથી (પરિગ્રહ). 349 228 નવ પ્રકારને બાહા પરિગ્રહ, ... ૩પ૦ 229 સિદ્ધના 31 ગુણ. . . ૩પ૧ 230 સિદ્ધના પંદર ભેદ .. . .. ઉપર-૫૬ 231, પંચ પરમેષિના ગુણોની સંખ્યા, ... . - - - 37 - 344 348 Page #18 -------------------------------------------------------------------------- ________________ 369 (10). નંબર, વિષય- ગાથાને અક, ર૩ર દીક્ષાને અયોગ્ય પુરૂષાદિકના પ્રકારની સંખ્યા 358-60 233 દશ ને સોળ સંજ્ઞા (સર્વ જીવને હેય તે) 361-62 234 વનસ્પતિકાયમાં જણાતી દશે સંજ્ઞા, ..... 363-66 235 સત્તર પ્રકારે અસંયમ ... (367-68 236 સત્તર પ્રકારે સંયમ, . 237 અઢાર ભાવરાશી. .. 3eo 238 તીર્થંકર નામકર્મ બાંધવાના 20 સ્થાને . 371-73 239 કયા તીર્થકરના જીવે કેટલા સ્થાને આરાધ્યા હતા? * 374 240 વીશ પ્રકારને અવિનય, . ઉપ-ce 241 ચોવીશ દંડક 34 ર૪ર મુહપતિ ને શરીરની પડિલેહણાના 50 બેલ. 379-80 243 જિનકલ્પી મુનિની 12 પ્રકારની ઉપધિ, . 381-82 244 પાંચમા આરાના મનુષ્યાદિનું ઉત્કૃષ્ટ આયુષ્ય. 383-84 25 મનુષ્યાદિનું જધન્ય આયુષ્ય, , , 35 246 અઠ્ઠાવીશ લબ્ધિઓના નામ (વિસ્તાર સાથે) 386-389 ર૪૭. અરિહંતના સમયમાં શું શું વિશેષ હેય? 390 248 વૈદ ગુણસ્થાનના નામ, . 31 248 એકેઢિયમાં ગયા પછી દેને થતું દુ:ખ... 392 25. વનસ્પતિનું અચિત્તપણું કયારે થાય છે? ... 303 ૨પ૧ પાંચ પ્રકારના ચારિત્રના નામ, 394-95 ર૫ર નપુંસક સંબંધી અર્થવિનાની ગાથા. .... 253 નપુંસકના લક્ષણ 37. 254 ગળીવાળા વસના સંગથી થતી ઇત્પત્તિ, 398-400 255 અભવ્યને ન પ્રાપ્ત થાય તેવા સ્થાને. 401 ર૫૬ સાત કુલકરના નામ 402 રપ૭ સાત કલકરની પત્નીઓના નામ, .. 403 258 દ્વિદળનું લક્ષણ, - 404 ર૫૯ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓના આહારનું માન 405, 396 : Page #19 -------------------------------------------------------------------------- ________________ ( 11 ). નંબર, વિષય. ગાથાને અંક, ર૬૦ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓના મુખનું તથા પાત્રનું પ્રમાણુ 261 મહાવિદેહ ક્ષેત્રના સાધુઓની મુખસિકાનું પ્રમાણુ .. 407 ર૬ર સંગ્રહી રાખેલા ધાન્યની યોનિનો કાળ ... 408-16 ર૬૩ સાધ્વીના 25 ઉપકરણે (વિસ્તાર સાથે) 41-18 264 તિર્થી ને મનુષ્યની સ્ત્રીના ગર્ભની ઉત્કૃષ્ટસ્થિતિ. 19, ર૬૫ દાન દેવાના દશ પ્રકાર (કારણ) ર૦ ર૬૬ ઉચ્ચાર વિગેરે પરઠવવાની ભૂમિ. જ૨૧-૨૨ ર૬૭ તૃણુ પંચક 268 ચર્મ પંચક 424 26 સાધુના 27 ગુણે, 425-26 રહ૦ અષ્ટાંગ નિમિત્તાદિ 29 પ્રકારનું પાપકૃત . ૪ર૭-૧૮ ર૭૧ આ અવસર્પિણમાં થયેલા દશ અચ્છેર, .. રહર ર૭૨ સંમુઈિમ મનુષ્યની ઉત્પત્તિના 14 સ્થાને, ... 433-34 273 પંદર યોગના નામ, 435 274 બાર ઉપયોગ, 436 રહ૫ બાવીશ અભક્ષ્ય, 47-38 276 બત્રીશ અનંતકાય, 439-43 રહ૭ અનંતકાય ને પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ .. ર૭૮ રાત્રિભેજનના દોષ 47-54 27. પાંચ પ્રકારના શરીર, 55-57 280 દાનધર્મની પ્રશંસા . . 58-60 ર૮૧ જીવ અને કર્મનું જુદું બળવાનપણું . 461 282 સુપાત્રદાનનું મહાભ્ય. * 462: 283 સુપાત્રને અગ્ય દાન આપવાનું માઠું ફળ 463 284 ધર્મના અથીને તેના દાતારની અલ્પતા, ... ર૮૫ જૈનધર્મ શિવાય અન્યત્ર. મેક્ષ નથી. . . 465-66 286 જગતને કણ શોભાવે છે? Page #20 -------------------------------------------------------------------------- ________________ (12). નંબર, . . . વિષય. ગાથાને અંક 287 સજજનને સ્વભાવ, 468 288 સજજનની સમૃદ્ધિ સર્વને સામાન્ય હેય, 469 289 સર્વોત્કૃષ્ટ સાર વસ્તુઓ .. . 470-471 200 કેન જન્મ નિષ્ફળ છે ? . . ૪૭રે 291 ઉત્તમ મનુષ્ય કેવા હોય?.. , 43 292 આદરવા ગ્ય ને ત્યાગવા ગ્ય પાંચ પ્રકારની : -7 વસ્તુઓ, * * 474-78 293 શ્રાવકના મુખ્ય સાત ગુણ * 480 294 નવ યકના નામ, , , 481 295 પાંચ સુમેરૂના નામ * * * 482, 296 એક રાજલોકનું પ્રમાણું.. * * 483-484 27 ચાવીશ તીર્થકરના સમવસરણમાં રહેલા - અશેકવૃક્ષનું પ્રમાણુ' . 485 298 પાંચ પ્રકારનું મિથ્યાત્વ, (વિવરણ સાથે ) 486 . ર૯ પાંચ પ્રકારનું સમ્યકત્વ (વિવરણ સાથે) 300 ક્ષમાશ્રમણ નામની સાર્થકતા ને નિરર્થકતા, 488 301 મૃત્યુને નિગ્રહ કેઈથી થતા નથી. 489 302 એકત્વ ભાવના. . . 303 જૈનધર્મની ઉત્તમતા... 49 304. આ સંસારમાં દુર્લભ પદાર્થો. .. 305 સર્વ ને સામાન્ય સ્વભાવ... * * 306 હિંસાનો પ્રતિકાર-તેનું નિવારણ મુશ્કેલ છે. 494 307, જીવદયાનું મહાભ્ય 5 308 જીવનું સામાન્ય લક્ષણ 308 પૃથ્વીકાય જીના શરીરની સૂક્ષ્મતા - 497 310. બીજા એકેંદ્રિય જીના શરીરની સૂક્ષ્મતા 311 નિગોદના જીવોનું સ્વરૂપ * * 49 312 સમકિતનું મહામ્ય-સમકિતીની ગતિવિગેરે. 500-503 313 મિથ્યાત્વી અને નિન્હનું સ્વરૂપ છે. પ૦૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ (13) નંબર, વિષય. ગાથાને અંક, 314 પાંચ પ્રકારના દાનનું સ્વરૂપ .. . 505-9 315 ઉપવાસને બદલે કરી શકાતા બીજા પચ્ચખાણે, પ૧૦-૧૧ 316 ગ્રંથસહિત (ગંઠસી)ના પચ્ચખાણનું ફળ, 512 317 શત્રુંજય તીર્થના સ્મરણપૂર્વક તે તીથ કરાતા * તપનું ફળ, ... 513-14, (318 તપથી ખપતા કર્મોનું પ્રમાણ આ બધા સભાનું પ્રમાણ ** *.. 515 318 સાધુને કલ્પનીય જળ, . * 320 શ્રી સીમંધર સ્વામીના જન્માદિકને કાળ ને જન્મ સ્થાન, . ... 517-18 ૩ર૧ સાડીબાર કોડ સુવર્ણના તેલનું પ્રમાણ, પ૧૯ ૩રર સાધુને લેવાના આહારમાં ટાળવાના 47 દોષ, પર૦-૨૫ ૩ર૩ ફોધ-માન-માયા-લોભપિંડના ઉદાહરણે, પ૨૬ 324 સાત સમુદ્દઘાતના નામ... . પર૭ 325 પાપની આલોચના. .. 528 ૩ર૬ અઢાર પાપસ્થાનના નામ પ૨૯-૩૧ ૩ર૭ ઉત્કૃષ્ટ ને જઘન્ય કાળે થતા તીર્થકરોની સંખ્યા તથા જન્મસંખ્યા : 38 વીશ વિહરમાન જિનના લંછન * પ૩૩-૩૪ 329 અભવ્ય જીવને અપ્રાપ્ય સ્થાને . પ૩૫ 30 નકાદિ ચારે ગતિમાં જનારા ના લક્ષણ પ૩૬-૪૧ 331 છલેશ્યાવાળા છાના અને પ્રકારના દૃષ્ટાંત, 542 ૩૩ર મોક્ષનો માર્ગ. ... 333 શ્રાવકનું કર્તવ્ય, ... 334 પ્રચાર કરવા ગ્ય પાંચ પકાર. 55 ૩૩પ બાર ચક્રવર્તીના શરીરનું માન, * 546-48 336 કર્તાનું નામ-સ્થાન-ગુરૂનું નામ વિગેરે. 540-50 મહાપ્રભાવિક ઉપસર્ગહર સ્તોત્ર, પૃષ્ઠ. 223-24 - 532 543 Page #22 -------------------------------------------------------------------------- ________________ ( 14 ) જે જે વિષયમાં વધારે વિસ્તાર કરેલ છે તેની વિગત. નંબર. વિષય. 13. વર્તમાન ચેવીશીના તીર્થકરે, ચક્રવર્તી, વાસુદેવ, તીર્થંકરના શરીરનું માન ને આયુષ્યનું પ્રમાણુ યંત્ર સાથે આવ્યું છે. મહાવીરસ્વામીએ નંદન ષિના ભવમાં કરેલ એક લાખ વર્ષ પર્યત મા ખમણને મેળ મેળવેલો છે. શિષ્યને જ્ઞાન આપવા માટેની યોગ્યતા અગ્યતાને આશ્રીને 14 દષ્ટાંત શ્રીનંદીસૂત્રની ટીકામાંથી લઈને 12 પૃષ્ઠમાં વિસ્તાર સાથે આપેલા છે. સમકિતના 67 બાલ વિસ્તારથી આપ્યા છે. ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે, ઈત્યાદિ હકીકતવાળી નવ ગાથાઓ ખાસ ધ્યાન આપવા લાયક છે. મનુષ્યજન્મની દુર્લભતા સૂચવનારા 10 દષ્ટાંત વિસ્તાર સાથે આપેલા છે. તેમાં 4 પૃષ્ટ રહ્યા છે. અઢીદ્વિીપ પ્રમાણુ મનુષ્યક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી હોય છે, તેની 4 ગાથા અર્થ સાથે બતાવેલ છે. મનુષ્યના શરીરમાં એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધી સવ જીવોની ઉત્પત્તિ બતાવી છે. તેમાં કેટલીક વાત સંદિગ્ધ છે, સમકિતદષ્ટિ ને મિથ્યાષ્ટિની વહેંચણ–તેના આઠ પ્રકાર-સારી સમજણ સાથે બતાવેલા છે, આનંદાદિ દશે શ્રાવકેને થયેલા ઉપસર્ગો વિગેરેની હકીકત સારી રીતે આપવામાં આવેલ છે. શ્રાવકની (1) પ્રતિમાનું વર્ણન સારી રીતે આપેલું છે. 131-32 એક સામાયિક ને એક પિષધનું દેવગતિનું આયુષ્ય બાંધવારૂપ જે ફળ કહ્યું છે, તે યુક્તિપૂર્વક ઘટાવીને મેળવી આપેલ છે. 125 શ્રાવકની ) Page #23 -------------------------------------------------------------------------- ________________ (15) નંબર, વિષય. ૧૪ર ઇર્યાવહીના મિથ્યાદિષ્કતની સંખ્યા (પ૬૩) જીવભેદથી માંડીને છ સાક્ષી સુધીના ગુણાકારથી મેળવી આપેલ છે. 151-54 શ્રાવકના પાચે આવ્રત મુનિરાજના પાંચ મહાવ્રત સાથે સરખાવી મુનિના વીશ વસા કરાવીને શ્રાવકના સવા વસા પ્રમાણે ઘટાવેલા છે. આ ઘટના ખાસ લક્ષ આપવા યોગ્ય છે. પરદેશી રાજાએ કેશી ગણધરને કરેલા દશ પ્રશ્નો અને તેના કેશી ગણધરે આપેલા ઉત્તરે બહુ સારી રીતે સમજી "શકાય તેમ શ્રીરાયપાસેણુની ટીકામાંથી લઈને આપેલા છે. અઠ્ઠાવીશ લબ્ધિઓના નામ આપી તે સારી રીતે વિસ્તારથી સમજાવેલ છે. સંગ્રહી રાખેલા ધાન્યની યોનિને કાળ ઓછાવતો સપ્રમાણ બતાવ્યો છે. તેની નવ ગાથાઓ છે. 263 સાધ્વીજીના 25 ઉપકરણો વિસ્તારથી સમજાવ્યા છે. ' પાંચ પ્રકારના સમતિ સારી રીતે સમજાવેલ છે. પાંચ પ્રકારના મિથ્યાત્વ સારી રીતે સમજાવેલ છે. પાંચ પ્રકારના દાન જુદી જુદી પાંચ ગાથાથી બતાવ્યા છે, 322 સાધુને લેવાના આહાર સંબંધી 47 દોષ બહુ વિસ્તા રથી આપેલા છે, તેમાં પાંચ પાના રેક્યા છે. - ૩ર૩ ક્રોધ, માન, માયા ને લોભપિંડ ઉપર ચારે ઉદાહરણ આપ્યા છે, તે ખાસ વાંચવા લાયક છે, ઉત્કૃષ્ટ કાળે ને જઘન્યકાળે વિચરતા તીર્થકરોની સંખ્યા અને તે કાળે થતા તીર્થકરના જન્મની સંખ્યા સારી રીતે બતાવવામાં આવેલ છે. નરકાદિ ચારે ગતિમાં જનારા મનુષ્યના લક્ષણ સારી રીતે બતાવ્યા છે, તે વાંચીને ધ્યાનમાં રાખવા લાયક છે. છ લેશ્યાવાળા જીવોની ઓળખાણ કરાવનાર જંબૂવૃક્ષના ફળ ખાનારનું ને લુંટવા આવનાર ચેરેનું દ્રવ્રુત સારી રીતે આપવામાં આવેલ છે, Page #24 -------------------------------------------------------------------------- ________________ ( 16 ) F == = == = === હા વિચારણા થશે. 400 છે વિષય 7 માં ને ૧૯૬માં રાજલકનું પ્રમાણુ કહેલ છે તે. | વિ. 15 માં એવી પ્રભુના સમવસરણનું પ્રમાણ કહેલ છે તેને વિ, 50 માં પાંચમા આરામાં ધર્મનું કાળમાન કહ્યું છે તે. વિ, 89 માં મનુષ્ય શરીરમાં એકેંદ્રિયથી પચેંદ્રિય સુધીના - જીવોની ઉત્પત્તિ કહી છે તે. | વિ. 100 માં ભુવનપતિ ને નારકીનું વાસસ્થાન કહેલ છે તે, વિ. 178-79-80 ની ગાથાઓ 9 વિધિપક્ષ ગચ્છની . માન્યતાની છે તે, વિ. 210 માં આઠ અભવ્ય પ્રસિદ્ધિમાં આવેલ કહ્યા છે તે. વિ, ર૧૪ માં પુણ્યક્ષેત્ર દશ પ્રકારના કહ્યા છે તે. વિ, 252 માં નપુંસક સંબંધી ગાથાને અર્થ બેઠે નથી તે વિ, ર૭૨ માં સંમૂઈિમ મનુષ્યની ઉત્પત્તિના સ્થાને કહ્યા છે તે. 8 વિ. ર૭૮ માં રાત્રિભોજનનો અપાર દોષ કહેલ છે તે - Page #25 -------------------------------------------------------------------------- ________________ श्री रत्नसंचय प्रकरणम् * (અર્થ સહિત) 1 મંગળ ને અભિધેય, नमिऊण जिणं वीरं, उवयारट्ठा गुरुं च सीसं च / / सिद्धांतसारगाहा, भणामि जे रयणसारिच्छा // 1 // અર્થ-શ્રી વીરજિનને નમસ્કાર કરી ગુરૂ અને શિષ્યના ઉપકારને માટે સિદ્ધાંતની સારભત ગાથાઓ કે જે રત્ન સરખી છે? 2 નવકાર મંત્રનું માહાસ્ય. नवकारइकअक्खर, पावं फेडेइ सत्त अयराइं। पन्नासं च पएणं, सागरपणसय समग्गेणं // 2 // અર્થ-નવકારમંત્રને એક અક્ષર ગુણવાથી સાત સાગરેપ 1 આ ગ્રંથ અથવા પ્રકરણમાં જુદા જુદા સિદ્ધાંતોમાંથી સારભૂત ગાથાઓ લઈને સંગ્રહ કર્યો છે. તે ગાથાઓ રત્ન જેવી હેવાથી આનું નામ રત્નસંચય રાખ્યું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ (2) મનાં પાપ દૂર થાય છે, એક પદ-શબ્દ ગુણવાથી પચાસ સાગરોપમનાં પાપ નાશ પામે છે, અને સમગ્ર–આ મંત્ર ગુણવાથી પાંચ સાગરોપમનું પાપ નષ્ટ થાય છે, અર્થાત એટલા સાગરેપમ સુધી નરકતિર્યંચાદિ ગતિમાં પાપ ભગવતાં જેટલાં પાપ નષ્ટ થાય તેટલા એક અક્ષર વિગેરેથી ક્ષય પામે છે. 2 जो गुणइ लक्खमेगं, पूएइ विहीए जिणनमुक्कार। तित्थयरनामगो, सो पावइ सासयं ठाणं. // 3 // અર્થ-જે પ્રાણુ આ જિનેશ્વરના (પંચપરમેષ્ઠિના) નવકાર મંત્રને એક લાખ વાર ગુણે-એ મંત્રને લક્ષ જાપ કરે, તથા વિધિથી તેની પૂજા કરે, તે પ્રાણું તીર્થકર નામગાત્રકર્મ ઉપાર્જન કરી પ્રાંતિ શાશ્વત સ્થાન (મેક્ષ)ને પામે છે. આ તેનું ઉત્કૃષ્ટ ફળ છે. 3 अद्वैव य अट्ठ सया, अट्ठ सहस्सं च अट्ट कोडीओ। जो गुणइ नमुक्कारं, सो तइयभवे लहइ मुक्खं // 4 // અર્થ-જે મનુષ્ય આઠ કરોડ આઠ હજાર આઠસો ને આઠવાર આ નવકાર મંત્રને ગણે (જાપ કરે તે) ત્રીજે ભવે મોક્ષને પામે છે. (ઉપરની ગાથા સાથે આ ગાથાનો વિરોધ નથી. કારણકે તેમાં જુદી રીતે ફળ બતાવ્યું છે. આમાં જુદી રીતે બતાવ્યું છે.) 4 जं छम्मासिय-वरिसिय,-तवेण विवेण जिज्झए पावं। नवकार अणाणुपुबी, गुणणेण तह खणद्धेण // 5 // અર્થ– છ માસના અને બાર માસના તીવ્ર તપવડે જે પાપ ક્ષીણ થાય છે, તે પાપ આ નવકારમંત્રને અનાનુપૂવએ ગુણવાથી અર્ધ ક્ષણવડે ક્ષીણ થાય છે. (અનાનુપૂવ છાપેલી તેમજે કપડા પર લખેલી હોય છે તે ગણવામાં ચિત્તની એકાગ્રતા થાય છે તેથી તેનું ફળ વિશેષ થાય છે. ) Page #27 -------------------------------------------------------------------------- ________________ (3) वाहिजलजलणतकर,-हरिकरिसंगामविसहरभयाइं / नासंति तक्खणेणं, जिणनवकारप्पभावणं // 6 // निश्वरना नरभवना प्रभाव व्याधि, 4, मनि, ચર, સિંહ, હાથી, સંગ્રામ અને સર્પ એ વિગેરેથી ઉત્પન્ન થતા ભયે તત્કાળ નાશ પામે છે. 6 जिणसासणस्स सारो, चउद्दसपुव्वाण जो समुद्धारो। जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणई॥७॥ જિનશાસનના સારભત અને ચૌદપર્વમાંથી ઉદ્વરેલો નવકારમંત્ર જેના હદયમાં રહ્યું હોય, તે પુરૂષને સંસાર શું કરી શકે ? કાંઈ પણ દુઃખ આપી શકે નહીં.(નવકાર શબ્દ નમસ્કારને यशसभा.) 7 एसो मंगलनिलओ, भयविलओ सयलसंघसुहजणओ। नवकार परममंतो, चिंतिअमित्तं सुहं देई // 8 // આ શ્રેષ્ટ નવકાર મંત્ર મંગળનું સ્થાન છે, ભયનો નાશ કરનાર છે. સકળ સંઘને સુખ ઉત્પન્ન કરનાર છે અને મન ઈચ્છિત सुमने २५नार छ. 8 अप्पुव्वो कप्पतरू, चिंतामणिकामकुंभकामगवी / जो झायई सयलकालं, सो पावइ सिवसुहं विउलं॥९॥ આ નવકારમંત્ર અપૂર્વ કલ્પતરૂ, ચિંતામણિ રત્ન, કામઘટ અને કામધેનુ તુલ્ય છે, તેનું જે પ્રાણુ સદાકાળ ધ્યાન કરે છે તે વિપુલ એવું મોક્ષસુખ પામે છે. 9 पंचनमुकारमंतं, अंते सुच्चंति वसणपत्ताणं / सो जइ न जाइ मुक्खं, अवस्स वेमाणिओ होइ // 10 // Page #28 -------------------------------------------------------------------------- ________________ અંતસમયે (આયુષ્યને છેડે) વ્યસન (કચ્છ)ને પામેલો જે કોઈ પણ પ્રાણી આ પચ નવકારમંત્રને બોલી ન શકે પણ માત્ર સાંભળે તો પણ તે પ્રાણુ જે કદાચ મોક્ષ ન પામે તો પણ વૈમાનિક દેવ તો અવશ્ય થાય છે. આમાં ભાવની વિશુદ્ધિની તન્મયતાની વિશેષતા સમજવી. 10 3 શત્રુંજય તીર્થનાં મુખ્ય 2 નામો. विमलगिरि मुत्तिनिलओ, सत्तुंजो सिद्धिखित्त पुंडरीओ। हरिसिद्धसिहरो सिद्धि-पव्वओ सिद्धराओ अ॥११॥ बाहुबली मरुदेवो, भगीरहो तह सहस्ससंजुत्तो / कूडसयअटुत्तर, नगाहिराओ सहस्सकमलो // 12 // ढिंको कोडिनिवासो, लोहिच्च तालज्झओ कयंबो य / सुरनरमुणिकयनामो, सो विमलगिरी जयउ तित्थं // 13 // વિમળગિરિ 1, મુક્તિનિલય 2, શત્રુંજય 3 સિદ્ધિક્ષેત્ર 4 - પુંડરીકગિરિ 5, હરિસિદ્ધશિખર 6-7, સિદ્ધિપર્વત [સિદ્ધાચળ] 8. સિદ્ધરાજ 9, બાહુબલી 10, મરૂદેવ 11, ભગીરથ 12 તથા સહસ્રસંયુક્ત, 13, અષ્ટોત્તર શતકૂટ 14, નગાધિરાજ 15, સહકમળ 16, ઢીંક [ઢંક] 17, કેરિનિવાસ 18, લહિત્ય 19 તાલધ્વજ ર૦ અને કદંબ રા આ સર્વ શત્રુંજય પર્વતનાં નામો દેવ, મનુષ્ય અને મુનિઓએ કરેલાં છે, [પાડેલાં છે] તે વિમલગિરિ તીર્થ જવંત વર્તે 11-12-134 જ આમાં બે નામને સમાવેશ જણાય છે. 1 એકસો આઠ શિખરવાળો. x બીજે બતાવેલા 21 નામમાં ઉજજયંતગિરિ (રેવતગિરિ), પુણરાશિ, મહાબળ અને દશકિત નામ છે તે આમાં નથી અને હરિસિદ્ધશિખર સહસ્ત્ર સંયુક્ત ને નગાધિરાજ તેમાં નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ 4 તિર્યગુર્જુભક દેવને રહેવાનાં સ્થાને વિગેરે. कंचणगिरिपव्वएसु, चित्तविचित्ते अ जमगसेलेसु। एएहिं ठाणेहिं, वसंति तिरिजंभगा देवा // 14 // કાંચનગિરિ પર્વત, ચિત્ર વિચિત્ર પર્વત અને જમક સમક નામના પર્વત-એ સર્વ સ્થાનને વિષે તિર્યગજભક દે વસે છે. (કંચનગિરિ દેવકુફ ઉત્તરકુરમાં સો સો હોય છે. અઢીદ્વીપમાં મળીને 1000 છે. ચિત્ર વિચિત્ર ને જમક સમક અઢીદ્વીપમાં મળીને 20 છે. તદુપરાંત 170 દીર્ઘ વૈતાઢય ઉપર પણ તેમની બે બે શ્રેણિ છે.) 14 તે દેવોના અવધિજ્ઞાનને વિષય. पुन्वभवा सो पिच्छई, एकं दो तिन्नि जाव नव य भवा / उवरिं तस्स अवस्स उ, सुहभावो जाइसरणस्स // 15 // (અવધિજ્ઞાન અલ્પ હોવાથી) પોતાના પર્વભવ એક, બે, ત્રણ યાવત નવ ભવ જુએ છે (જઈ શકે છે). તે ઉપરાંત જે વધારે જુએ તો જાતિસ્મરણનો શુભભાવ સમજો. ( શ્રી આચારાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં જાતિસ્મરણ સંખ્યાતા ભવ દેખે” એમ કહ્યું છે.) 15. 5 ઉત્તરકિય શરીરનું ઉત્કૃષ્ટ માન તથા સ્થિતિ. देव नर अहिअ लक्खं, तिरियाणं नव य जोयणसयाइं। दुगुणं तु नारयाणं, भणि वेउब्वियसरीरं // 16 // . દેવ અને મનુષ્યનું ઉત્કૃષ્ટ પૈક્રિય શરીર લાખ યોજનથી અધિક હોય છે, (તેઓ ઉત્કૃષ્ટ એટલું શરીર વિકર્વી શકે છે. ) તિર્યંચાનું ઉત્કૃષ્ટ ક્રિય શરીરે નવસો યોજનાનું હોય છે અને નારકીઓનું ઉત્કૃષ્ટ ક્રિય શરીર પોતપોતાના સ્વાભાવિક શરીરથી Page #30 -------------------------------------------------------------------------- ________________ બમણું કહેલું છે. એટલે કે સાતમી નારકીના નું સ્વાભાવિક શરીર પાંચસે ધનુષ્યનું છે તેથી બમણું એટલે હજાર ધનુષ્યનું ઉત્તરક્રિય શરીર તેઓ વિકવી શકે છે. 16 ઉત્તરક્રિયની સ્થિતિ. अंतमुहुत्तं निरएसु, हुंति चत्तारि तिरियमणुएसु / देवेसु अधमासो, उक्कोस विउठवणाकालो // 17 // ઉત્તરક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ નાચ્છીઓને અંતર્મુહૂર્ત છે, તિર્યંચ અને મનુષ્યને ચાર મુહૂર્તનો છે અને દેવને અર્ધમાસ -પંદર દિવસ છે, એટલે કે તેઓએ વિકલું શરીર એટલા કાળ સુધી રહી શકે છે. 17 6 દેના બેંગ્ય પદાર્થો શેનાં હોય છે. તે કહે છે : - वणनीरविमाणाइं, वत्थाभरणाइ जाइ सव्वाइं। पुढवीमयाइं सव्वे, देवाणं हंति उवभोगो // 18 // વન (પુષ્પાદિક વનસ્પતિ) ને જળ (વાપી વિગેરેનું પાણી); તદુપરાંત વિમાન, વસ્ત્ર, અને આભરણુ એ સર્વ પદાર્થોની જાતિ કે જે સર્વ દેવોને ઉપભેગમાં આવે છે તે સર્વ પદાર્થો પૃથ્વીમય (પૃથ્વીકાયના) હોય છે. (કલ્પવૃક્ષાદિ વનસ્પતિકાય હેય છે ને વામિકામાં જળ અકાય હેય છે એમ સમજવું) 18 7 એક રાજનું પ્રમાણ - मिल्हइ सुहमाइ कोई, सुरोअगोलो अअयमओ हिट्ठो। भारसहस्समयसो, छम्मासे छहिं दिणेहिं पि // 19 // छ पहरे छ घडीया, जावकमइ जइ वि एवइया / रज्जू तत्थ पमाणो, दीवसमुद्दा हवइ एया // 20 // Page #31 -------------------------------------------------------------------------- ________________ સુધર્મા દેવલોકથી કે ઈદવ હજાર ભારના વજનવાળે લેહમય શેળે હેઠે-નીચે પૃથ્વી તરફ પડતું મૂકે તે ગેળાને જ્યાં સુધી પહોંચતાં છ માસ, છ દિવસ, છ પહોર અને છ ઘડી-આટલો વખત વ્યતીત થાય તેટલું પ્રમાણ એક રાજનું છે. (આ ઉંચું નીચું રાજનું પ્રમાણુ કહ્યું છે.) તિરછાનું કહીએ તો એક રાજમાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જે અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે તે સર્વે મળીને એક રાજ થાય છે. 19-20 8 એક ઇદ્રની આખી જીંદગીમાં થતી ઇદ્રાણુઓની સંખ્યા સુ(વા) લાવો, વંચાતી વડારવ ફરતા कोडिसहस्सा चउ कोडी, सयाणि अडवीस कोडीओ॥२१॥ सत्तावन्नं लक्खा, चउदस सहस्सा दुसय पंचासी। इअ संखा देवीओ, हवंति इंदस्स जम्मंमि // 22 // - બે [બાવીશ] કડાકડી, પચાશી લાખ કેડી, એકોતેર હજાર કેડિ, ચારસો કેડિ, અઠ્ઠાવીશ કેડિ સત્તાવન લાખ, ચાર હજાર, બસે અને પંચાશી આટલી દેવીઓની [દ્રાણીઓની સંખ્યા એક ઇંદ્રના એક જન્મને વિષે હોય છે. (એક ઈંદ્રનું આયુષ્ય બે સાગરોપમનું હોય છે, અને ઇંદ્રાણીઓનું આયુષ્ય સાત પલ્યોપમનું હેય છે, આ પ્રમાણે બન્નેના આયુષ્યમાં મેટે તફાવત છે તેથી ઇંદ્રના એક જ ભવમાં આટલી સંખ્યાવાળી ઇંદ્રાણીઓ થાય છે. ઇંદ્રનું આયુષ્ય બે સાગરેપમનું તેના પલ્યોપમ 20 કેડીકેડી, ઇંદ્રિાણીનું આયુષ્ય 7 પાપમનું તેથી તેને સાતે ભાંગવા અને એક સાથે 8 ઇંદ્રાણીઓ હેય તેથી આડે ગુણવા એટલે ઉપર લખ્યા પ્રમાણે એક ભવમાં ઈંદ્રાણીઓ થાય છે. ગાથામાં રો શબ્દ છે તે રોવર જોઈએ કારણ કે ઉપ પ્રમાણે ગણતાં [22] આવે છે. ) રર-રર Page #32 -------------------------------------------------------------------------- ________________ (8) 9 સુધષા ઘંટાનું પ્રમાણ बारस जोयण पिहुला, सुघोसघंटा य अद्ध उच्चत्तं / चत्तारि लालाओ, देवा सयपंच वायंति // 23 // સુષા નામની ઘંટા બાર યોજન પહોળી છે, તેથી અર્ધ પ્રમાણ એટલે છ જન ઉંચી છે અને તેની લાલા લિલક] ચાર જિનપ્રમાણુ લાંબી છે. તે ઘંટાને એકીસાથે પાંચસે દેવતાઓ વગાડે છે. 23 10 સંક્રાંતિને આશ્રી દિવસની વૃદ્ધિનું પ્રમાણ. - इक पलंमि वड्डइ, कमेण दिवसो दु तिन्नि मयराइ / વારસ વાવશ્વહિયા, વત્તતા અવરવા જૈવ રજા મકરાદિક સંક્રાંતિમાં દિવસ અનુક્રમે એક, બે અને ત્રણ પળ તથા તે ઉપરાંત બાર, બાવન અને બત્રીશ અક્ષર વૃદ્ધિ પામે છે. એટલે કે મકરસંક્રાંતિ બેસે ત્યારે એક પળ. અને બાર અક્ષર જેટલા દિવસ હમેશાં વધે છે, કુંભ સંક્રાંતિમાં હમેશાં બે પળ અને બાવન અક્ષર જેટલો વધે છે, અને મીન સંકાતિમાં હમેશાં ત્રણ પળ અને બત્રીશ અક્ષર જેટલું વધે છે, મેષ સંક્રાંતિમાં હમેશાં ત્રણ પળ અને બત્રીશ અક્ષર વધે છે, વૃષ સંક્રાંતિમાં હમેશાં બે પળ અને બાવન અક્ષર વધે છે, તથા મિથુન સંક્રાંતિમાં હમેશાં એક પળ અને બાર અક્ષર દિવસ વધે છે, [ ત્યારપછીની છ સંક્રાતિમાં એ જ અનુક્રમે દિનમાન ઘટે છે. એક અહેરાત્રિની 60 ઘડીમાં જેટલું દિનમાન હોય તેટલું બાદ કરતાં બાકીનું રાત્રિમાન સમજવું] 24 - મકર સંક્રાંતિમાં પહેલે દિવસે દિનમાન ર૬ ઘડી ને 12 પળ, કુંભમાં ર૬ ઘડી 48 પળ, મીનમાં 28 ઘડી 14 પળ, મેષમાં 30 1 અક્ષર એટલે વિપળ-એક પળની 60 વિપળ. Page #33 -------------------------------------------------------------------------- ________________ પડી, વૃષમાં 31 ઘડી જ પળ. મિથુને સંક્રાંતિમાં 33 ઘડી 12 પળ, કઈમાં પહેલે દિવસે 33 થી 48 પળ હોય છે, ત્યારપછી ઘટતું જવાથી સિંહમાં 33 ઘડી 12 પળ, કન્યામાં 31 ઘડી 46 પળ, તુલામાં 30 ઘડી, વૃશ્ચિકમાં 28 ઘડી 14 પળ ને ધન સંક્રાંતિમાં પહેલે દિવસે 26 ઘડી 48 પળ ને છેલ્લે દિવસે ર૬ ઘડી 12 પળ રહે છે, તેટલું મકરને પહેલે દિવસે સમજવું. 11 શ્રી મહાવીરસ્વામી તથા પદ્મનાભસ્વામીનું અંતર. सहसा वास चुलसी, वासा सत्तेव पंच मासा य / वीरं तह पउमाणं, अंतरमेयं वियाणाहि // 25 // રાશી હજાર ને સાત વર્ષ તથા પાંચ માસ એટલું મહાવીર સ્વામીના નિર્વાણ અને પદ્મનાભસ્વામીના ગર્ભવતરણનું અંતર જાણવું. (ચોથા આરાના 3 વર્ષ 8 માસ, અવસર્પિણીના પાંચમા ને છઠ્ઠા આરાના ને ઉત્સપિણીના પહેલા ને બીજા આરાના કુલ 4 આરાના 84000 વર્ષ અને ઉત્સણિીના ત્રીજા આરાના 3 વર્ષ 8 માસ મળીને એટલું સમજવું.) 25 12 આવતી ચોવીશીમાં થનાર તીર્થકરના જીવોના નામ. सेणिय सुपास उदई, पुट्टिल दढाओ सच्चकित्ती य / संखो आनंद सुनंदो, सयगो सच्चइ वसुदेवो // 26 // देवकी बलदेवो, सुलसा रोहिणी रेवई सयाली य / दीवायण कन्न नारय, अंबड अमर सयबुद्धे // 27 // શ્રેણિક રાજા 1, સુપાશ્વ 2. ઉદાયીરાજા 3, પિટિલ 4, દદાય - 5, સત્યકીતિ (કાર્તિકશેઠ બીજા) 6. શંખ 7, આનંદ 8, સુનંદ 9 શતક 10, સત્યકિ 11, વસુદેવ ( કૃષ્ણવાસુદેવ ) 12, દેવકી 13 બલદેવ (બળભદ્ર) 14, સુલસા 15, રહિણી 16, રેવતી Page #34 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) 17, શતાવીશ્રાવક 18, (કૃષ્ણ) દ્વીપાયન 19, કર્ણ ર૦, (કૃષ્ણના વખતના) નારદ 21, અંબડ 22, અમર 23, અને સ્વાતિબુધ 24. (અન્યત્ર 11 મા દેવકી ને 13 મા સત્યકી કહ્યા છે.) આ છ આવતી ચોવીશીમાં તીર્થકરે થશે. (સમવાયાંગ વિગેરેમાં નામમાં કેટલેક તફાવત છે. આ સંબંધમાં જુદા જુદા વિકલ્પ ઘણું છે, તેમાં સત્ય શું છે? તે બહુશ્રુત જાણે.) 26-17 13 વર્તમાન ચોવીશીમાંના તીર્થકરાદિકને બત્રીશ કેડાવાળ યંત્ર કરવાની રીત बत्तीस घरयाई, काउं उड्डाइयाहिं रेहाहिं / તિષિા ક વર્ડ પુળા, પંર ઘોડું તો પઢને રડા, पन्नरस जिण निरंतर, सुन्नदुगं तिजिण सुन्नतियगं च | दोजिण सुन्न जिणंदो, सुन्न जिणो सुन्न दुन्निजिणो // 29 // - પ્રથમ ઉભી બત્રીશ રેખા કરી બત્રીશ સ્થાન કરવા અને આડી પાંચ રેખા કરી પાંચ ઘર કરવાં, પછી પહેલા ખાનામાં નિરંતર પંદર ઘર સુધી જિબેંકનાં નામ માંડવાં, પછી બે સ્થાનમાં શૂન્ય મૂકવી, પછી ત્રણ જિનેંદ્રનાં નામ લખવાં. પછી ત્રણ શૂન્ય મૂકવી, પછી બે જિબેંક પછી એક શૂન્ય, પછી એક જિનેંદ્ર, પછી એક શન્ય ને એક જિનેં, પછી એક શૂન્ય અને પછી બે જિનેંદ્રનાં નામ લખવાં૨૮-૨૯ ચક્રવર્તી दो चाक सुन्न तेरस, पण चक्कि सुन्न चकि दो सुन्ना। चकि सुन्नं दुचकि, सुन्नं चकि दुसुन्नं च // 30 // " બીજા ચક્વતીના ખાનામાં પ્રથમ બે ચકી, પછી તે શક્ય પછી પાંચ ચકી, પછી એક શૂન્ય, પછી એક ચકી, પછી બે શુન્ય, પછી એક ચકી, પછી એક અન્ય, પછી બે ચકી, પછી એક શૂન્ય છે Page #35 -------------------------------------------------------------------------- ________________ ( 11 ) પછી એક ચક્રી અને પછી બે શૂન્ય પ્રમણિ ચક્રવતીઓનાં ઘર પૂરવાં, 30 . કે વાસુદેવ-અળદેવ-અતિવાસટેવ दस सुन्नं पंच केसव, पण सुन्ना केसी सुन्न केसी य / दो सुन्न केसवो विय, सुन्नदुर्ग केसव तिसुन्नं // 31 // કે ત્રીજા કેામાં પ્રથમ દશ શુન્ય મૂકવી, પછી પાંચ વાસુદેવના નામ લખવાં, પછી પાંચ શૂન્ય, પછી એક કેશવ, પછી એક શૂન્ય, પછી એક કેશવ, પછી બે શન્ય, પછી એક કેશવ, પછી બે શૂન્ય, પછી એક કેશવ, અને પછી ત્રણ શૂન્ય મૂકવી. એ રીતે વાસુદેવનાં ઘરે પુરવાં. 31 - - જિનેશ્વરના શરીરનું પ્રમાણ, पंच धणुसय पढमो, कमेण पंचास हीण जा सुविहीं / दस हीण जा अनंता, पंचूणा नेमिजिण जाव // 32 // नवहत्थपमाण पासो, सामीओ सत्त हत्थ जिणवीरो / उच्छेहअंगुलेणं, सरीरमाणं जिणंदाणं // 33 // પહેલા ષભદેવની કાયા પાંચસો ધનુષ્યની, પછી અનુક્રમે સુવિધિસ્વામી સુધી પચાસ પચાસ ધનુષ્ય ઓછા કરવા, પછી અનંતનાથ સુધી દશ દશ ધનુષ્ય ઓછા કરવા. પછી નેમિનાથ ભગવાન સુધી પાંચ પાંચ ઓછા કરવા, પાર્શ્વનાથસ્વામીની કાયાનું પ્રમાણ નવ હાથ છે અને મહાવીરસ્વામીની કાયાનું પ્રમાણ સાત હાથ છે. આ પ્રમાણે ઉત્સધઅંગુલવડે જિનંદના શરીરનું માન–પ્રમાણ જાણવું. (અહીં શ્રી મહાવીરસ્વામીના દેહનું માન ઉસેધાંગુલે સાત હાથનું કહ્યું છે, આત્માંગુલે તો તેઓ 120 અંગુળ હોય છે. ઉસેધાંગુલે 168 અંગુળ છે; એટલે 12 અથવા હું આવે, શાસ્ત્રમાં ઉધાંગુલથી વીરપ્રભુનું આત્માગુલ બમણું કહ્યું છે તે ક્ષેત્રગુણિતને આશ્રીને સમજવું. ક્ષેત્રગુણિત કરતાં થાય. ) 32-33 Page #36 -------------------------------------------------------------------------- ________________ (12) જિનેશ્વરના આયુનું પ્રમાણ पउरासी विसत्तरी य, सट्ठी पन्नासमेव लक्खाई। बत्ता तीसा वीसा, दस दो एगं च पुव्वाणं // 34 // चउरासी बावत्तरीयं सट्ठी य होइ वासाणं। तीसा य दस य एगं च, एवमेए सयसहस्सा // 35 // पंचाणुई सहस्सा, चउरासी य पंचवन्ना य। तीसा य दस य एगं, सयं च बावत्तरी चेव / / 36 // પહેલા શ્રી કષભદેવનું આયુષ્ય ચારાશી લાખપૂર્વનું 1, અજિતનાથનું બહોતેર લાખપર્વનું 2, સંભવનાથનું સાઠ લાખપૂર્વનું 3. અભિનંદન સ્વામીનું પચાસ લાખપૂર્વનું 4, સુમતિનાથનું ચાલીશ લાખપૂર્વનું પ, પદ્મપ્રભનું ત્રીશ લાખપૂર્વનું 6, સુપાર્થ નાથનું વીશલાખપૂર્વનું 7, ચંદ્રપ્રભનું દશ લાખપર્વનું 8, સુવિધિનાથનું બે લાખપૂર્વનું 9, શીતળનાથનું એક લાખપૂર્વનું 10, શ્રેયાંસનાથનું ચોરાશી લાખ વર્ષનું 11, વાસુપૂજ્ય સ્વામીનું બહેતેર લાખ વર્ષનું 12, વિમલનાથનું સાઠ લાખ વર્ષનું 13, અનંતનાથનું ત્રીસ લાખ વર્ષનું 14. ધર્મનાથનું દશ લાખ વર્ષનું 15, શાંતિનાથનું એક લાખ વર્ષનું 16, કુંથુનાથનું પંચાણું હજાર વર્ષનું 17, અરનાથનું ચોરાશી હજાર વર્ષનું 18, મહિલનાથનું પંચાવન હજાર વર્ષનું 19, મુનિસુવ્રતનું ત્રીશહજાર વર્ષનું 20, નમિનાથનું દશહજાર વર્ષનું 21, નેમિનાથનું એકહજાર વર્ષનું 22, પાર્શ્વનાથનું એક વર્ષનું 23 અને શ્રી મહાવીર સ્વામીનું આયુષ્ય બહોતેર વર્ષનું કહેલું છે. 34-35-36 | તીર્થકર, ચકવતી, વાસુદેવ, તીર્થકરનું દેહમાન અને તીર્થકરેના આયુષ્યનું માન–આ પાંચ બાબતને યંત્ર બત્રીશરેખા ઉભી અને પાંચ રેખા આડી કરીને બતાવવામાં આવેલ છે. તે આ પ્રમાણે: Page #37 -------------------------------------------------------------------------- ________________ (13) તીર્થકર ચક્રવર્તી વાસુદેવ તીર્થંકરદેહમાન તીર્થકરઆયુષ્યમાન 0. N: ૦ધન 84 લાખ પૂર્વ 1 ભરત પર સગર 0 0. કે 0 જ 0 0 0 o = 0 0 0 o 0 0 0 0 8 0 0 0 0 0 ઋષભદેવ અજિતનાથ સંભવનાથ 4 અભિનંદન પ 5 સુમતિનાથ 6 6 પદ્મપ્રભ સુપાર્શ્વનાથ k | ચંદ્રપ્રભા | સુવિધિનાથ 1શીતલનાથ ૧૧/૧યાંસનાથ * ૧ર/૧રવાસુપૂજ્ય 131 વિમલનાથ અનંતનાથ hપtપાધર્મનાથ 0 0 કે 0 0 0 0 છે 0 : 0 0 0 | ત્રિપૃષ્ઠ 84 લાખ વર્ષ 0 0 0 - 2 0 | સ્વયંભૂ જ પુરૂષોત્તમ 0 ' પ પુરૂષસિંહ 45 3i મધવા 4 સનકુમાર. પ શાંતિનાથ 6 કુંથુનાથ 35 ,, 95 હજાર વર્ષ > અરનાથ | 30 : 84 હજાર વર્ષ પુરૂષપુંડરીક 0 | સુબૂમ | પdશાંતિનાથ ૧૯૬થુનાથ ર૦૧૮ અરનાથ 0 0 0 PP 'જ 0 0 ર૪૧ મલ્લિનાથ પર મુનિસુવ્રત ( 20 N5 હજાર વર્ષ , 30 હજાર વર્ષ રિડ | 0 . 9 મહાપમ | નારાયણ | (લક્ષ્મણ) |10 હરિણા 11 જય ર૭ર નિમિનાથ ર૯રર નિમિનાથ, 10 હજાર વર્ષ 1 હજાર વર્ષ ! 100 વર્ષ . 72 વર્ષ 2 महत्त 9 હાથ કિરપાર્શ્વનાથ કરી ર૪ મહાવીરસ્વામી 7 હાથ Page #38 -------------------------------------------------------------------------- ________________ ( 14 ) 14 તીર્થકરીના પિતાઓની ગતિ. नागेसु उसभपिया, सेसाणं सत्त हुंति ईसाणे। अट्ठ य सणकुमारे, माहिदे अट्ट बोधव्वा // 37 // - ઋષભદેવના પિતા નાગકુમારમાં ગયા, બીજા સાત અજિતનાથથી ચંદ્રપ્રભ સુધીના તીર્થકરોના પિતા ઈશાન દેવેલકમાં ગયા. ત્યારપછી નવમા સુવિધિનાથથી સેળમા શાંતિનાથ સુધીના આઠ તીર્થકરેના પિતા ત્રીજા સનકુમાર દેવેલકમાં ગયા અને ત્યારપછી સત્તરમા કંથુનાથથી ચાવીશમા મહાવીરસ્વામી સુધીના આઠ તીર્થકરેના પિતા ચોથા મહેંદ્ર દેવલોકને વિષે ગયા છે. (મહાવીરસ્વામીના પિતા બારમા દેવલોકમાં ગયા છે, એમ શ્રી આચારગસૂત્ર અને પ્રવચનસારે દ્વારમાં કહ્યું છે.) 37. - 15 સર્વ તીર્થકરોના સમવસરણનું પ્રમાણ उसहे जोअण बारस, ओसरणं आसी नेमि जिण जाव / તો તે ઉકળ, વાસ પણ વાસ રે . 28 ક્ષભદેવ સ્વામીનું સમવસરણ બાર જન [ અડતાળીશ ગાઉ ] પ્રમાણુ હતું, ત્યારપછી બીજા તીર્થકરથી બબે ગાઉનું પ્રમાણ ઓછું કરતાં યાવત નેમિનાથનું સમવસરણ દોઢ જિન ( છ ગાઉ] નું હતું. ત્રેવીસમા પાર્શ્વનાથનું પાંચ ગાઉ પ્રમાણ અને છેલ્લા મહાવીર સ્વામીનું ચાર કેશ [ એક જન] પ્રમાણ સમવસરણ જાણવું. 38 16 સમવસરણમાં બાર પર્ષદાની સ્થિતિ, मुणी माणणि समणी, भवण वण जोइस देवदेवीतिगं। कप्पसुरनरिस्थितियं, चिट्ठइ एयाइं विदिसासु / / 39 // . 1 સમવસરણ પ્રકરણાદિમાં તે દરેક પ્રભુનું સમવસરણ તેમના આત્માંગલે એક જનનું હોય એમ કહેલું છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ( 15 ) સમવસરણના અગ્નિખૂણામાં પ્રથમ સાધુઓ, તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને તેમની પાછળ સાધ્વીઓ રહે, મૈત્રય ખૂણામાં ભવનપતિ, વ્યંતરે અને જ્યોતિષ એ ત્રણ નિકાયના દેવ રહે, વાયવ્ય ખૂણામાં એ જ ત્રણ નિકાયની દેવીઓ રહે તથા ઈશાન ખૂણામાં પ્રથમ વૈમાનિક દેવો. તેમની પાછળ મનુષ્યો અને તેમની પાછળ નારીઓ રહે. આ રીતે આ બાર પર્ષદાઓ વિદિશામાં રહે.૩૯ 17 વીશ તીર્થંકરોના કુલ સાધુ તથા સાદેવીની સંખ્યા अट्ठावसिं लक्खा, अडयालीसं तह सहस्साइं। सबसि पि जिणाणं, जईण माणं विनिद्दिटुं // 40 // સર્વે ચોવીશે] જિદ્રોના હસ્તદીક્ષિત સાધુઓની કુલ સંખ્યા અઠ્ઠાવીશ લાખ અને અડતાલીશ હજારની કહેલી છે. 40 चोआलीसं लक्खा, छायाला सहस्स चउसय समग्गा। छच्चेव अजिआणं, सव्वेसि संगहो एसो // 41 // | સર્વે[ચિવશે ] જિદ્રોની હસ્તદીક્ષિત કુલ સાધ્વીઓની સંખ્યા ગુમાળીશ લાખ, છતાળીશ હજાર, ચાર સે અને છ કહી છે. એ સર્વ સાધ્વીઓની સંખ્યાનો સંગ્રહ છે. 41. 18 તીર્થકરોના ભવની સંખ્યા (સમકિતની પ્રાપ્તિ પછીની) वीरस्स सत्तावीसा, बारस संती य तेर उसभस्स / नव य भवा नेमिजिणे, दस पासे तिन्नि सेसाणं // 42 // મહાવીર સ્વામીના સતાવીશ ભવન, શાંતિનાથના બાર ભવ, અષભદેવના તેર ભવ, નેમિનાથના નવ ભવ, અને બાકીના એગણીશ તીર્થકરોના ત્રણ ત્રણ ભવ સમક્તિ પામ્યા ત્યારથી આરંભીને કહેલા છે. કર. : 1 આ મોટા ભવ કહેલ છે. બાકી તો તેમને સમકિત પામ્યા પછી અસંખ્ય કાળ ગયેલ હોવાથી અસંખ્ય ભવ થયેલા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ( 16 ) 19 શ્રી નેમિનાથને રાજિમતીના નવે ભવનાં નામે. धण-धणवई सोहम्मे, चित्तगई खेयरो रयणमई / माहिंदे अपराजिय, पीइमई आरणे देवा // 43 // संखो जसोमई भजा, तत्तो अपराजिअविमाणम्मि। नेमी राइमई तह, नवमे भवे गया सिद्धिं // 44 // ધન અને ધનવતીને પહેલે ભવ 1, ત્યાંથી બીજો ભવ સંધર્મ દેવલેકમાં બંને દેવ 2. ત્રીજે ભવે ચિત્રગતિ વિદ્યાધર અને રત્નાવતી 3, ચેાથે ભવે મહેંદ્ર નામના ચોથા દેવલોકમાં બંનેદેવ 4. પાંચમે ભવે અપરાજિત ને પ્રીતિમતી પ, છઠું ભવે આરણ નામના 11 મા દેવલોકમાં બંને દેવ 6, સાતમે ભવે શંખ અને યશોમતી ભાર્યા 7, આઠમે ભવે અપરાજિત નામના ચોથા અનુત્તર વિમાનમાં બંને દેવ૮. અને નવમે ભવે નેમિનાથ અને રાજિમતી થઈ સિદ્ધિપદને પામ્યા 43-44. 20 વીશે તીર્થંકરના નિર્વાણનું સ્થાન, अट्ठावयम्मि उसभो, सिद्धिगओ वासुपुज चंपाए / पावाए वद्यमाणो, अरिट्टनेमी अ उझिंते // 45 // अवसेसा तित्थयरा, जाइजरामरणबंधणविमुक्का। . संमेअसेलसिहरे, वीसं परिनिव्वुइं वंदे // 46 // - શ્રી ઋષભદેવ સ્વામી અષ્ટાપદ પર્વતપર સિદ્ધિ પામ્યા, વાસુપૂજ્ય સ્વામી ચંપા નગરીમાં [ બહારના ઉદ્યાનમાં ] સિદ્ધિ પામ્યા. વર્ધમાન સ્વામી અપાપા નગરીમાં [ તેના ઉદ્યાનમાં ] સિદ્ધિ પામ્યા. અરિષ્ટનેમિ ઉજીયંત ગિરિ [ગિરનાર] ઉપર મોક્ષ પામ્યા. બાકીના વીશ તીર્થકર જન્મ. જી. મરણ અને કર્મ બંધથી મુક્ત થઈ મેતગિરિના શિખરપર નિર્વાણ પામ્યા, તે સને હું વાંદું છું. 45-46 Page #41 -------------------------------------------------------------------------- ________________ (17) ર૬ મહાવીર સ્વામીએ નંદન મુનિના ભવમાં કરેલા માસક્ષપણની સંખ્યા इक्कार सयसहस्सा, असीइ सहस्सा छसय पणयाला। मासक्खमणकसंखा, नंदणभवम्मि वीरस्स // 47 // નંદન મુનિના ભવમાં (25 મા ભવમાં-એક લાખ વર્ષ પ્રમાણ દીક્ષા પર્યાયમાં ) શ્રી મહાવીર સ્વામીના છ અગ્યાર લાખ, એંશી હજાર, છ અને પીસ્તાળીશ માસક્ષમણ કર્યા હતા. 7. એક વર્ષના 366 દિવસે ગણું 3660000 દિવસેને મા ખમણના 30 ને પારણાનો એક દિવસ મળી 31 વડે ભાગતા 11865 મા ખમણ આવે છે ને પાંચ દિવસ વધે છે. રર મહાવીર સ્વામીએ ગર્ભમાં કરેલે અભિગ્રહ अह सत्तमम्मि मासे, गन्भत्थो चेव अभिग्गहं कुणई / नाहं समणो होहं, अम्मापिअरो अ जीवंते // 48 // મહાવીર સ્વામી ગર્ભમાં હતા ત્યારે માતાને દુ:ખ ન થવા દેવા માટે નિશ્ચળ રહ્યા હતા. તે વખતે માતાને ઉલટું દુઃખ થયું હતું. તે વખતે સાતમે માસે પ્રભુએ અભિગ્રહ કર્યો હતો કે માતા પિતા જીવતા હશે ત્યાં સુધી હું શ્રમણ નહીં થાઉં-દીક્ષા ગ્રહણ નહીં કરું. " 48 ર૩ મહાવીર સ્વામીએ મરીચિના ભવમાં કરેલ કુળમદ जइ वासुदेव पढमो, पिआ मे चक्कवहिवंसस्स। अज्जो तित्थयराणं, अहो कुलं उत्तम मज्झ // 49 // - હું પ્રથમ વાસુદેવ થવાનો છું. મારા પિતા (ભરત ચક્રવતીએમાં પ્રથમ છે, અને મારા પિતામહ (ઋષભદેવ), તીર્થકરમાં પ્રથમ છે, તે અહે ! મારું કેવું ઉત્તમ કુળ છે? (આ પ્રમાણે મરીચિના ભવમાં કુળ મદ કરવાથી નીચ બાંધ્યું હતું કે, Page #42 -------------------------------------------------------------------------- ________________ (18) 24 ભરતચકીને આયુધ શાળામાં ચક ઉત્પન્ન થયાના તથા ઋષભદેવ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના ખબર એક સાથે માન્યા, તે વખતને ચકીને વિચાર. तातम्मि पूइए चकं, पूइयं पूयणारिहो ताओ। .. इहलोयम्मि चकं, परलोय(लोए वि)सुहावहो ताओ॥५०॥ પિતાની પૂજા કરવાથી ચક પણ પૂજેલુંજ થશે, કેમકે પિતા જ પૂજનને યોગ્ય છે. વળી ચક તે આ ભવમાંજ સુખકારક છે અને પિતા તે પરલેકમાં પણ (આ ભવ તથા પરભવમાં પણ) સુખકારક છે. 50 ર૫ વીશે તીર્થકરોના કેવળજ્ઞાનનાં સ્થાને. उसभस्स पुरिमताल, वीरस्स रज्जुवालुयानईतीरे / सेसाणं केवलं नाणं, जेसु ठाणेसु पव्वइया // 51 // - શ્રી ગષભદેવ સ્વામીને પુરિમતાલ નગરીને વિષે (બહારના ઉદ્યાનમાં) કેવળજ્ઞાન થયું હતું, મહાવીર સ્વામીને હજુવાલુકા નદીને કાંઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, અને બાકીના બાવીશ તીર્થકરોને જે જે સ્થાને પ્રવજ્યા લીધી હતી તે તે સ્થાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. પ૧ ર૬ બાર ચક્રવર્તીઓનાં નામभरहो? सगरो२ मघवं३, सणंकुमारो अ४ रायसद्दलो। संती५कुंथू६ अरओ७, हवइ सुभूमो अ कोरवोट॥५२॥ नवमो य महापउमो 9, हरिसेणो 10 चेव रायसद्दलो। जयनामा य 11 नरवई, बारसमो बंभदत्तो 12 अ॥५३।। Page #43 -------------------------------------------------------------------------- ________________ (19) ભરત 1, સગર 2, મઘવા 3, સનકુમાર, 4 રાજાઓના - મધ્યમાં સિંહ સમાન શાંતિનાથ 5, કુંથુનાથ 6, અરનાથે 7, કોરવ વંશન સુભૂમ 8, નવમો મહાપદ્મ 9, હરિણ 10, રાજાઓના મધ્યમાં સિંહ સમાન જય નામને નરપતિ 11, તથા બારમો બ્રહ્મદત્ત ૧ર નામના બાર ચક્રવતીઓ થયા છે, પર-પ૩ ર૭ નવ વાસુદેવનાં નામ. तिवडू य१ दिवट्ठ य 2, सयंभु३ पुरिसुत्तमे४ पुरिससीहे 5 / तह पुरिसपुंडरीए६, दत्ते७ नारायणे८ कण्हे९ // 54 // ત્રિપૃષ્ઠ 1, દ્વિપૃષ્ઠ 2, સ્વયંભૂ 3, પુરૂષોત્તમ 4, પુરૂષસિંહ પ, તથા પુરૂષપુંડરીક 6, દત્ત 7, નારાયણ (લક્ષ્મણ) 8, અને કૃષ્ણ . આ નામના નવ વાસુદેવ થયા છે. 54. - 28 નવ બલદેવનાં નામ. अयले 1 विजए 2 भद्दे 3, सुप्पभे 4 य सुदंसणे 5 / आणंदे६ नंदणे७ पउमेद, रामे 9 आवि अपच्छिमे // 55 // અચળ 1, વિજ્ય 2, ભદ્ર 3, સુપ્રભ 4 સુદર્શન પ, આનંદ 6, નંદન હ, પદ્મ (રામચં) 8 અને છેલ્લા રામ (બળભદ્ર) 9. આ નામના નવ બળદેવ થયા છે, પપ, - ર૯ નવ પ્રતિવાસુદેવનાં નામ, अस्सग्गीवे१ तारएर मेरए३ मधुकीटभे४ निसुंभे य 5 / बलिद पल्हाद७ रावणे८ य नवमे य जरासिंधू९॥५६॥ અધગ્રીવ 1, તારક 2, મેરક 3, મધુકૈટભ , નિશુંભ 5, બલિ 6, અલ્હાદ 7, રાવણ 8 અને નવમે જરાસંધ 9. આ નામના નવ પ્રતિવાસુદેવ થયા છે, પ૬, Page #44 -------------------------------------------------------------------------- ________________ 30 બાર ચક્રવર્તીની ગતિअठेव गया मुक्खं, सुभूम बंभो य सत्ताम पुढविं / मववं सणंकुमारो, सणंकुमारे गया कप्पे // 57 // આઠ ચક્રવતી મોક્ષે ગયા છે, સુભૂમ અને બ્રહ્મદત્ત એ બે ચક્રી સાતમી નરક પૃથ્વીએ ગયા છે તથા મઘવા અને સનકુમાર એ બે ચક્રવર્તી સનકુમાર નામના ત્રીજા સ્વર્ગમાં (દેવલોકમાં) * ગયાં છે. - - - - - - ' , ' 31 વાસુદેવ અને બળદેવની ગતિ : अनियाणकडा रामा, सम्वे वि. य केसवा निआणकडा / उड़ गामि अ रामा, केसर्व सव्वे अहोगामी // 58 // - સર્વે બળદેવો નિયાણ હિત હોય છે, અને સર્વે વાસુદેવ પૂર્વે નિયાણું કરેલા જ હોય છે. તેથી સર્વે બળદેવ ઊર્ધ્વગામી (સ્વર્ગ કે મોક્ષગામી) હોય છે, અને સર્વે વાસુદેવ અધોગામી (નરકગામી) જ હેય છે. 58 [ પ્રતિવાસુદેવે પણ નરકગામી ‘હે છે. ] કર ચક્રવર્તી અને વાસુદેવની ઉત્પત્તિને અનુક્રમ चक्किदुगं हरिपणगं, पणगं चक्की य केसवो चक्की / केसव चक्की केसव, दुचकी केसवो चक्की // 59 // :- . પ્રથમ બે ચક્રવર્તી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકવતી, પછી એક વાસુદેવ, પછી એક ચકી, પછી એક વાસુદેવ, પછી એક ચકી, પછી એક વાસુદેવ, પછી બે ચકી, પછી એક વાસુદેવ, પછી એક ચક્રવર્તીઆ અનુક્રમે આ ભરતક્ષેત્રમાં 12 ચક્રવર્તી અને હું વાસુદેવ થયા છે. 50, - 1 પૂર્વ જન્મમાં નિયાણું ન કર્યું. હેય-એવા. Page #45 -------------------------------------------------------------------------- ________________ (2) (પરની ગાથા યાકિની મહત્તા સાધવી પાસેથી સાંભળીને હરિભદ્ર નામના વિષે તેને અર્થ ન સમજવાથી સાધ્વીજીએ તેનો અર્થ કહેતાં પ્રતિજ્ઞા પ્રમાણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. ) 33 ત્રેસઠ શલાકાપુરૂષના મળીને કુલ જવ, કાયા પિતા અને માતાની સંખ્યા અને ગતિ. तेसहिसिलाकाणं, पदवी तिसट्टी आगमे भणिया। एगुणसही जीवा, सही पुण हुंति कायाओ॥६० // ગેસઠ શલાકા (ઉત્તમ) પુરૂષોની ત્રેસઠ પદવીઓ આગમમાં કહી છે, તે સર્વના મળીને જીવે ઓગણસાઠ છે. અને કાયાઓ સર્વ મળીને સાઠ થાય છે. કેમકે શાંતિનાથ. કુંથુનાથ અને અરનાથ એ ત્રણ જીવે તીર્થંકર પદવી અને ચકવતી પદવી એ બે એક શરીરે ભેગવવાથી શરીર 60 તથા મહાવીર સ્વામીના જીવે ત્રિપૃષ્ટ વાસુદેવની પદવી જૂદા શરીરે ભેગવેલી હેવાથી જીવ ઓગણસાઠ થાય છે. 60 तेसिं बावन्न पिया, तस्स णं हंति इगसहि जणणीओ। वीसं तु निरयगइओ, अवसेसाणं च सुगइगई // 1 // . તે ત્રેસઠ ઉત્તમ પુરૂષના કુલ પિતા બાવન થાય છે (કેમકે નવ વાસુદેવ અને નવ બળદેવના પિતા એક એકજ હેવાથી તથા શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે એ બબે પદવીવાળાના પણ એક એકજ પિતા હેવાથી બાર ઓછા થતાં એકાવન થયા, અને મહાવીરના પિતા બે (ઋષભદત્ત ને સિદ્ધાર્થ) હેવાથી એક વિધારતાં બાવન થાય છે. ) તે ત્રેસઠની માતાઓ એકસઠ થાય છે, (કેમકે શાંતિ, કુંથુ અને અરનાથની તીર્થકર ને ચકીપણાની એકજ માતા હેવાથી ત્રણ ઓછી કરતાં અને મહાવીરની માતા બે (દેવાનંદા ને ત્રિશલા) હેવાથી એક વધારતાં એકસઠ થાય છે.) Page #46 -------------------------------------------------------------------------- ________________ ( રર ) તે ત્રેસઠમાંથી વીશ પુષે નરક ગતિમાં ગયા છે (નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને બે ચક્રી કુલ 20) અને બાકીના તેંતાલીશમાંથી ત્રણ તીર્થકર ને ચકી એકજ હેવાથી ત્રણ બાદ જતાં 40 સુગતિમાં ગયા છે એટલે સ્વર્ગ કે મેક્ષે ગયા છે. 61. 34 ચક્રીના ચૌદ રત્નને ઉપજવાનાં સ્થાન વિગેરે. चउरो आउहगेहे, भंडारे तिन्नि दुन्नि वेयड्ढे / इक रायगिहम्मि य, नियनयरे चेव चत्तारि // 62 // ચાર રત્નો આયુધશાળામાં ઉત્પન્ન થાય છે, ત્રણ રત્ન ભાડાગારમાં ઉપજે છે, બે રત્ન વૈતાવ્યમાં ઉપજે છે, એક રત્ન રાજમહેલમાં ઉત્પન્ન થાય છે અને ચાર રને પોતાના નગરમાં (રાજધાનીમાં) ઉત્પન્ન થાય છે. 2. તે આ પ્રમાણે चक्कअसिच्छत्तदंडा, आउहसालाइ हुंति चत्तारि / चम्ममणिकागणिनिही, सिरिगेहे चक्किणो हुंति // 63 // सेणावई गाहावई, पुरोहिय वड्डइ य नियनयरे / थीरयणं रायकुले, वेयतटे करी तुरया // 64 // ચક્ર, ખ, છત્ર અને દંડ એ ચાર રત્નો આયુધશાળામાં ઉત્પન્ન થાય છે; ચર્મ, મણિ અને કાકણુ એ ત્રણ રત્નો ચક્રીના શ્રીગૃહમાં-ભાંડાગારમાં ઉત્પન્ન થાય છે; સેનાપતિ, ગાથાપતિ, પુરહિત અને વર્ધકી એ ચાર રને પિતાના નગરમાં (રાજધાનીમાં) ઉત્પન્ન થાય છે. સ્ત્રીરત્ન રાજકુળમાં ઉત્પન્ન થાય છે, તથા હસ્તીરત્ન અને અધરન વૈતાઢય પર્વતના તટને વિષે-સમીપે ઉત્પન્ન થાય છે. 63-64 1 આ સાત રત્ન એપ્રિય છે, બાકાને સાત પંચૅક્રિય છે. તે દરેક હજાર હજાર દેવ અધિછિત હોય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ (23) * 35 ચક્રવતનાં નવ નિધાન. नेसप्पे१ पंडुयए२, पिंगले३ सव्वरयण४ महापउमे 5 / काले य महाकाले७, माणवगनिही८ महासंखे९॥१५॥ નૈસર્ષ 1, પાંડ 2, પિંગલ 3, સર્વરત્ન , મહાપદ્મ પ. કાલ 6, મહાકાલ 7, માણવક નામને નિધિ 8 અને મહાશંખ 9 એ નવ નિધાન ચકવર્તીને હોય છે. ૬પ 36 સ્ત્રી જાતિને શું શું સ્થિતિ પ્રાપ્ત ન થાય? अरिहंत-चकि-केसव-बल-संभिन्ने य चारणे पुवा। गणहर पुलाग आहारग, न हु भवइ एस महिलाणं॥६६॥ અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, ભિન્નશ્રોતલબ્ધિ, ચારણલબ્ધિ.૧ ચૈાદ પૂર્વ, ગણધર, પુલાકલબ્ધિ અને આહારક શરીર-આ દશ પદવી સ્ત્રી જાતિને પ્રાપ્ત થાય નહીં. (મલ્લીનાથ તીર્થકર થયા તે અરૂં જાણવું.) 66 - 37 અભવીને શું શું પ્રાપ્ત ન થાય ? उत्तम नर पंचुत्तर, तायत्तीसा य पुव्वधर इंदा / जिणदाण दिक्ख सासण-देवी जक्खा य नोऽभव्वा॥१७॥ ઉત્તમ નર (શલાકા પુરૂષ), પાંચ અનુત્તર વિમાન, ત્રાયઅિંશ દેવ, પૂર્વધસ્પણું, ધ, જિનેશ્વરનું દાન (વપદાન), જિનેશ્વરને હાથે દીક્ષા, શાસનદેવી અને શાસનયક્ષ, આ નવ સ્થાન અભવી પામે નહીં. 67 1 અંધાચારણ ને વિદ્યાચારણ. Page #48 -------------------------------------------------------------------------- ________________ 38 શ્રાવકને વસવા લાયક સ્થાન, जत्थ पुरे जिणभवणं, समयविऊ साहुसावगा जत्थ / - तत्थ सया वसियव्वं, पउरजलइंधणं जत्थ // 68 // છે. જે પુરમાં જિનેશ્વરનું ચૈત્ય હય, જ્યાં સિદ્ધાંતને જાણનાર સાધુ તથા શ્રાવકે હેય, તથા જ્યાં ઘણું જળ અને બળતણ મળતું હેય ત્યાં શ્રાવકે સદા નિવાસ કરે રેગ્ય છે. 68 - 39 શ્રાવકના એકવીશ ગુણ. धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो१ रूबवर पगइसोमो३ / लोगप्पिओ४ अकूरो५, भीरूद असढो७ सुदक्खिन्नू८।६९॥ लज्जालुओ९ दयालू१०, मज्झत्थो सोमदिट्ठी११ गुणरागी१२॥ सक्कह१३ सुपक्खजुत्तो१४,सुदीहदंसी१५ विसेसन्नू१६।७०॥ बुडाणुगो१७ विणीओ१८, कयन्नुओ१९ परजणस्स હિતવ 20 तह चेव लद्धलक्खो२१, इगवीसगुणो हवइ सड्रो // 71 // આવા એકવીશ ગુણવાળે શ્રાવક ધર્મરૂપી રત્નને લાયક છે.-અક્ષ એટલે કેઈન વોહ વિગેરે ન કરે, તુચ્છમનવાળે ન હોય તે 1, સારા રૂપવાળા 2. સ્વભાવે કરીને શાંત 3, લોકને પ્રિય 4, કરતા રહિત પ, પાપથી ભીરૂ-બીના 6, અશઠ–શકતા રહિત હ. અત્યંત દાક્ષિણ્યતાવાળો 8, લજ્જાળુ 9, દયાળુ 10, મધ્યસ્થ સત ૌમ્ય દૃષ્ટિવાળે 11, ગુણનો રાગી 12, સારી વાર્તાને જ કરનાર -- 13, સારા પક્ષ (પરિવાર) વાળે 14, સુદીર્ઘદર્શાલ્લાંબી દષ્ટિએ વિચાર કરનાર 15, વિશેષ જાણનાર 16, વૃદ્ધજનેને અનુસરનાર Page #49 -------------------------------------------------------------------------- ________________ ( 25 ) 17, વિનયવાળો 18, કૃતજ્ઞ-કરેલા ઉપકારને જાણનાર 19, અન્ય જનોનું હિતકરનાર (પોપકારી) 20, તથા લબ્ધલક્ષ્ય-કેઈપણ હકીકતના લક્ષ્યને-રહસ્યને સમજી જનાર ૨૧-આ એકવીશ ગુણ શ્રાવકમાં હોય છે. 69-70-71 40 ગૃહસ્થના નેવ્યાસી ઉત્તર ગુણ पच्चक्खाणाभिग्गह, सिक्खा तव पडिम भावणा सीला। 10. 4 4 12 11 12 18 धम्मा पूआचिंता, गिहि उत्तरगुणा इगुणनवई // 72 // દશપ્રકારના પચ્ચખાણ કરનાર 10, ચાર પ્રકારના અભિગ્રહ કરનાર, ચાર શિક્ષાવ્રતને વારંવાર આચરનાર 4 બાહ્ય અત્યંતર મળી 12 પ્રકારનો તપ કરનાર 12. શ્રાવકની 11 પડિયા વહેનાર 11, બાર ભાવના ભાવનાર 12, 18 ભેદે શીયળ પાળનાર 18, દશ પ્રકારના યતિધર્મની ઈચ્છક 10, અને આઠ પ્રકારની જિનપૂજા સંબંધી ચિંતા કરનાર અર્થાત પૂજા કરનાર ૮-એ રીતે 89 ગૃહસ્થના ઉત્તરગુણ કહેલા છે- ૭ર. 41 શિષ્યની જ્ઞાન આપવા માટે ગ્યતા અગ્યતાને ના આશ્રી 14 દૃષ્ટાંતના નામ. (શ્રી નંદીસૂત્ર ગાથા 44) सेलघण कुडंग चालणी-परिपूणग हंस महिस मेसे य / मसग जलूग बिराली, जाहग गो भेरी आभीरी // 73 // 1 શિલઘન પાષાણ (ગોળો પત્થર), 2 કુગ (ઘડા), 3 ચાળણી, 4 પરિપૂણગ (ઘી ગળવાની ગરણી), પહંસ, 6 મહિષ (પાડો), 7 મેષ (બકર), 8 મશક (મચ્છર), 9 જાક (જળે), 10 બિલાડી, 11 જાહક નામનું પક્ષી, 12 ગો (ગાય) 13 ભેરી * Page #50 -------------------------------------------------------------------------- ________________ (શ્રીકૃષ્ણ વાસુદેવને દેવતાએ આપેલી ભેરી) અને 14 આભીરી (ભરવાડની સ્ત્રી) આ ચાદ દુષ્ટ છે. 73, શ્રી નંદીસૂત્રમાં મુદગશૈલના પ્રતિપક્ષીપણે કૃષ્ણભૂમિનું ને ચાલણીના પ્રતિપક્ષીપણે, તાપસના પાત્રનું દૃષ્ટાંત આપી સંખ્યા 16 ની કરી છે, તે દૃષ્ટ નંદીસૂત્રની ટીકામાંથી આ નીચે આપવામાં આવ્યા છે. " છે . શૈલ એટલે પર્વત અર્થાત મગની જેવડો પથ્થ સ ધન-સો કરો અને ઘન એટલે મેથ આ એનું દૃષ્ટાંત આ પ્રમાણે છે - કે ગાયના પગલા જેવડા મોટા અરણ્યમાં મગના દસ્ત જેવડો મુદગશેલ નામનો પથ્થરને કકડો હતો, અને બીજી બાજુ જબૂદ્વીપ જેવડો પુષ્કરાવ નામને મહામેઘ હતો. તેમાં નારદ જેવા કેઈ કલહપ્રિય મનુષ્ય પ્રથમ મુદ્દગશેલની પાસે જઈને તેને કહ્યું કે-“હે મુગૌલ ! એક વખત મહાપુરૂષોની સભામાં મેં કહ્યું કે મુગલ કદાપિ પાણીથી ભેદાય જ નહીં. આ પ્રમાણે કહી તારા ગુણની મેં પ્રશંસા કરી. તે વખતે પુષ્કરાવ મેઘ તારું નામ પણ સહન કરી શકે નહીં. તેથી તે બોલ્યો કે-બેટી પ્રશંસા કરવાથી સર્યું. મારી ધારાથી મોટા કુળપર્વત પણ ભેદાઇ જાય તો તે બિચારા મુદગશૈલની કઈ ગણના? આ પ્રમાણે તેણે તારી નિંદા કરી. તે સાંભળી મુદગશૈલ અહંકારથી બે કે-“હે નારદજી! ઘણું બોલવાથી શું ફળ? તે દુષ્ટ મેઘ સાત રાતદિવસ મુશલધારાએ વરસે તેપણ એક તલના તરાને હજારો અંશ પણ મારે ભેદાય તો હું મારું મુગલ એવું નામ જ ધારણ ન કરૂંબદલી નાંખું.” તે સાંભળી તે પુરૂષે પુષ્પરાવર્ત મેઘની પાસે જઈ મુગશૈલે કહેલાં વચન અતિશયોક્તિ સહિત તેની પાસે કહ્યા, તે સાંભળી કેધ પામેલા તે મે સાત ત્રિદિવસ મુશળધાર વૃષ્ટિ કરી, પછી વિચાર કર્યો કે-“તે બિચારે મુગશીલ વહેલે જ સમૂળ હણાઈ ગયે હશે.” એમ ધારી તેણે વૃષ્ટિ બંધ કરી. ત્યારપછી અનુક્રમે પૃથ્વીથી સર્વ જળ દૂર થયું ત્યારે જોયું તો તે મુગશૈલ પ્રથમ જે ધકક્ષ (પલિન દેખાતો હતો તે ઉલટે અત્યંત ચકચકિત દેખાવા લાગે છે. તેણે હસીને ઘર તા પુરાવર્તએ કહ્યું કે Page #51 -------------------------------------------------------------------------- ________________ “અહો! આવ, આવે. તમારું સ્વાગત છે! અહે અમને ધન્ય છે કે આજે તમારું અકસ્માત દર્શન થયું.” એવાં તેનાં હાંસીના વચન સાંભળી પુષ્પરાવર્ત શરમાઈને ચાલ્યો ગયો. . આ દાંતને ઉપનય એ છે જે-મુગલની જેવો કઈ જડબુદ્ધિવાળે શિષ્ય હોય તેને તેના આચાર્યો મોટા પ્રયત્નથી ભણાવ્યા છતાં એક અક્ષર પણ આવડ્યો નહીં, ત્યારે આચાર્ય તેને અયોગ્ય ધારી તેની ઉપેક્ષા કરી. ત્યારપછી કઈ યુવાન વયવાળા. ગર્વિષ્ઠ અને નવા આચાર્ય એમ કહેવા લાગ્યા કે-શિષ્યને ન આવડે તેમાં આચાર્યનો જ દોષ છે, ગમે તે જડ શિષ્ય હોય તોપણ સારા આચાર્ય તેને પંડિત કરી શકે છે.” ઈત્યાદિક અભિમાનનાં વચન બોલી પ્રતિજ્ઞા કરી તે અયોગ્ય શિષ્યને ભણાવવા લાગ્યા. પરંતુ તેના હૃદયમાં એક શબ્દને અર્થ પણ પરિણમ્યો નહીં. એટલે થાકીને તે નવા આચાર્ય ભ્રષ્ટપ્રતિજ્ઞાવાળ થવાથી લત થઈને ચાલ્યા ગયા. તાત્પર્ય એ છે કે આવા અયોગ્ય શિષ્યને શાસ્ત્ર શીખવવાથી તેને ઉલટો અનર્થ પ્રાપ્ત થાય છે અને બીજા અનેક પ્રાણીઓને પણ તે અનર્થકારક થાય છે. 1 2 હવે કૃષ્ણભમિ જેવા ગ્ય શિષ્યને શાસ્ત્ર ભણાવવું. કેમકે કૃષ્ણભૂમિમાં પડેલી જળવૃષ્ટિ જમીનમાં સમાઈ જાય છે અને વાવેલું બીજ ઘણાં બીજને ઉત્પન્ન કરે છે, તેમ ખ્ય શિષ્યને આપેલું શાસ્ત્ર સ્વપરનો વિકાસ કરી અત્યંત શુભપણે પરિણમે છે. તેથી તેવા કૃષ્ણભૂમિ સમાન શિને ગ્ય જાણવા તે બે પ્રકારના હોય છે. નવા અને જૂના * 3 કટવડ નવા એટલે તત્કાળ નીંભાડામાંથી કાઢેલા જૂના ઘડા બે પ્રકારના હોય છે-ભાવિત અને અભાવિત, ભાવિત પણ બે પ્રકારના હોય છે-જે પૂરે વિગેરે પ્રશસ્ત દ્રવ્યથી ભાવિત ફિરેલા તે પ્રશસ્ત દ્રવ્યભાવિત, તથા લસણ વિગેરે અપ્રશસ્ત દ્રવ્યથી ભાવિત કરેલા તે અપ્રશસ્ત દ્રવ્યભાવિત કહેવાય છે. તેમાં જે પ્રશસ્ત દ્રવ્યભાવિત છે તે પણ બે પ્રકારના છે. વામ્ય એટલે વામન કરાવવા લાયક અર્થાત્ જેને લેપ જતો રહે તેવા તથા બીજા Page #52 -------------------------------------------------------------------------- ________________ (28) અવાગ્યે એટલે જેનો લેપ કદાપિ કેઈપણ રીતે કાઢી શકાય નહીં તેવા. હવે અભાવિત એટલે કે ઈ પણ દ્રવ્યથી જે વાસિત કરેલા ન હોય તે. આ ઘડાની જેમ શિષ્યોના પણ પ્રથમ બે પ્રકાર છે. નવા અને જૂના, તેમાં જે બાલ્યાવસ્થાવાળા હોવાથી અજ્ઞાની હેય અને તેને પ્રતિબંધ કરવાનો આરંભ કર્યો હોય ત્યારે તે નવા કહેવાય છે. તથા જૂના બે પ્રકારના છે. ભાવિત અને અભાવિત. તેમાં અભાવિત એટલે જે પ્રાણ કેઈપણ ધર્મથી વાસિત થયેલ ન હોય તે, ભાવિતના બે પ્રકાર છે એક તો મિથ્યાદર્શનીએ કે પાસસ્થાદિકે વાસિત કરેલા હોય તે, અને બીજા સંવિગ્ન સાધુએ વાસિત કરેલા હોય તે. મિથ્યાત્વી કે પાસસ્થાદિકે વાસિત કરેલા પણ બે પ્રકારના હોય છે–વાગ્ય અને અવાગ્ય. સંવિગ્ન સાધુએ વાસિત કરેલા પણ બે પ્રકારના હોય છે. વામ્ય અને અવાગ્ય, આ સર્વ પ્રકારે માં જે નવા હૈય, જે જૂના છતાં અભાવિત હય, જે મિથ્યાત્વી કે પાસસ્થાદિકે ભાવિત કર્યા છતાં . પણ વાગ્ય હોય, તથા જે સંવિગ્ન સાધુએ વાસિત કરેલા અવાગ્ય હોય તે સર્વ ગ્ય છે અને બાકીના સર્વ પ્રકારે અયોગ્ય છે. * અથવા કુટદષ્ટાંત આ રીતે જાણવું અહીં કુટ-ઘડા ચાર પ્રકારના જાણવા-છિદ્રકુટ (જેને તળીયે છિદ્ર હેય તે) 1, ખંડ કુટ (જેને એક બાજુનો ખંડ-ડીબ હેય નહીં તે) 2, કંઠહીન કુટ (જેને કાંઠે ન હોય તે) 3, તથા સંપૂર્ણ કુટ (જે પરિપૂર્ણ અવચવવાળો હેય તે) 4. આ પ્રમાણે શિષ્ય પણ ચાર પ્રકારના જાણવા. તેમાં જે શિષ્ય વ્યાખ્યાનની મંડલીમાં બડે હેય ત્યારે આચાર્યની કહેલી સર્વ વ્યાખ્યા સમજે, પણ ભણું રહ્યા પછી મંડલીમાંથી ઉઠીને જાય કે તરત પૂર્વાપરના સંબંધની શક્તિ રહિત હોવાથી સર્વ ભૂલી જાય તે છિદ્રકુટ સમાન જાણ. કેમકે છિદ્રકુટમાં પણ પાણી ભર્યું હોય તો તે જ્યાં સુધી તેજ ઠેકાણે રહો હોય ત્યાં સુધી છિદ્ર પૃથ્વી સાથે દબાયેલ હોવાથી તેમાં પાણી ભર્યું રહે છે, પણ તેને ઉપાડી લઈએ તો નીચેના છિદ્રમાંથી - અનુક્રમે સર્વ જળ નીકળી ખાલી થઈ જાય છે. 1. બીજે જે શિષ વ્યાખ્યાનની મડિલીમાં બેઠા હોય ત્યારે પણ અંધભાગ, Page #53 -------------------------------------------------------------------------- ________________ (29) વિભાગ કે ચતુર્થભાગે કરીને રહિત એવા સૂત્રાર્થને સમજે અને ઉડ્યા પછી પણ તેટલું જ યાદ રાખે તેને ખંડકુટ જે શિષ્ય જાણ. 2. ત્રીજો જે કાંઈક હીન સૂત્રાર્થને સમજે અને પછી પણ તેટલું જ યાદ રાખે તે કંદહીન કુટ જેવો જાણવો. 3. તથા ચેાથે જે પરિપૂર્ણ સમગ્ર સૂવાર્થને સમજે અને તેટલું જ યાદ રાખે તે સંપૂર્ણ કુટ સમાન જાણવો. 4. અહીં છિદ્રકુટની જે શિષ્ય એકાંતે અગ્ય છે. બાકીના ત્રણ ગ્ય છે. પરંતુ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. 4-5 ચાલગીલેટ ચાળવાની ચાળણીમાં નાખેલ વાલજળ જેમ તત્કાળ નીકળી જાય છે, તેમ જેને સ્વાર્થ ભણાવવા માંડે. ને તરત જ ભૂલી જાય, તે ચલણી સમાન એકાંત અયોગ્ય શિષ્ય જાણ. 4. ચાળણુંથી પ્રતિપક્ષભૂત વંશદળથી બનાવેલું તાપસનું ભાજન (કમંડળ) હેય છે, કે જેમાંથી એક બિંદુ માત્ર જળ પણ સવતું નથી. તેના સમાન જે શિષ્ય હોય તેને યોગ્ય જાણ, 5, 6 પરિપૂર્ણક - એટલે ઘી, દુધ વિગેરે ગળવાની ગળણું S અથવા સંગ્રહીને માળે, તેના વડે - ભીરીઓ ઘી ગળે છે. જેમ આ પરિપૂર્ણક કચરાને પિતામાં ધારણ કરી રાખે છે અને ઘીનો ત્યાગ કરે છે, તેમ જે શિખ્ય વ્યાખ્યાન વિગેરેમાં જે શ્રવણ થાય તેમાંથી દોષને ગ્રહણ કરે અને ગુણને ત્યાગ કરે. તે પરિપૂર્ણક જેવો શિષ્ય એકાંતે અયોગ્ય જાણો. . . જેમ હંસ જળમિશ્રિત દૂધમાંથી દૂધ પીએ છે S S << અને જળ ગ્રહણ કરતો નથી, તેમ જે શિષ્યદોષને ત્યાગ કરી ગુણને જ ગ્રહણ કરે છે, તે હંસ જેવો શિષ્ય એકાંત ગ્ય જાણવા. (અહીં કેઇને શંકા થાય કે-જિનેશ્વરના વચનમાં દેષનો જ અસંભવ છે તે દેશનું ગ્રહણ શી રીતે થાય? ઉત્તરખરી વાત છે. જિનેશ્વરના વચનમાં દોષ છે જ નહીં. પરંતુ વ્યાખ્યા કરનાર ગુરૂ જ્યારે ઉપયોગ વિના પ્રમાદથી બેલે ત્યારે તેમાં દેના સંભવ છે, અથવા ભણનાર શિષ્ય કુપાત્ર હોય તે ગુણવાળા વચનને પણ દોષરૂપે પિતાના આત્મામાં પરિણમાવે છે. આવા કારણથી જ દેશને સંભવ કહેલો છે.) Page #54 -------------------------------------------------------------------------- ________________ મહિપ પ મ રેવરમાં પાણી પીવા જય ઉઉ ત્યારે તે પાણીમાં પ્રવેશ કરી વારંવાર મસ્તક અને શીંગડાવડે તથા ચાલવાવડે પાણીને ડાળી નાંખે છે, તેથી પોતે પણ પાણી પી શકતા નથી અને બીજા પ્રાણીઓને પણ પીવા લાયક જળ રહેવા દેતો નથી. તેમ જે શિષ્ય વ્યાખ્યાનમાં બરાબર સમજ્યા વિના જ કુતર્ક અને વિકથાદિકવડે વ્યાખ્યાનને ડાળી નાંખે છે. કે જેથી પોતાને તથા પને વ્યાખ્યાન સાંભળવામાં અને સમજવામાં વિઘાત થાય છે, તે મહિષ સમાન શિષ્યને એકાતે અયોગ્ય જાણ. - છે. જેમ ઘટે શરીરને નિશ્ચળ રાખી નાના 9 બખાડામાં રહેલા છેડા જળને પણ ઓળ્યા વિના તે પાણી પીએ છે, તેમ જે શિષ્ય વિનયપૂર્વક આચાર્યના ચિત્તને પ્રસન્ન રાખીને તેમની પાસેથી એક શબ્દ માત્ર (અલ૫) જ પૂછીને ગ્રહણ કરી લે છે, તેવા મેષ સમાન શિષ્યને યોગ્ય જાણો, જ. 1, કે જે શિષ્ય પવન ભરેલી મસકની જેમ ગુરૂના 1 મતક-જાતિ વિગેરેના દોષને પ્રગટ કરી ગુરૂના મનમાં વ્યથા ઉત્પન્ન કરે છે તેને સર્વથા અવ્ય શિષ્ય જાણ 12 જળ જેમ શરીરને દુભવ્યા વિના ખૂરાબ જલારી-રૂધિરને ખેંચી લે છે, તેમ જે શિષ્ય ગુરૂને દુભવ્યા વિના તેની પાસેથી શ્રુતજ્ઞાનને ગ્રહણ કરી લે છે, તે જલૈકા સમાન એગ્ય જાણવો. * ૧ર બિલાડી જેમ બિલાડી દુષ્ટ સ્વભાવને લીધે પાત્રમાં સરિહેલા દૂધને ભૂમિપર ઢળી નાંખીને પછી પીએ છે (ચાટે છે) તેમ જે શિષ્ય વિનયાદિક કરવાના ગુણવાળે નહીં હોવાથી પોતે સાક્ષાત ગુરૂ પાસે જઈને શ્રતની વ્યાખ્યા સાંભળે નહીં. પરંતુ વ્યાયા સાંભળીને ઉભા થયેલા કેટલાક ધઓ વિગેરેને પૂછી પૂછીને કાંઈક જાણે તેને બિલાડી સમાન અયોગ્ય જાણો, Page #55 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) . . . જેમ જાહક પક્ષી પાત્રમાં રહેલું 'S S ધ પીને પછી તેના પડખાને ચાટે છે તેમ જે શિષ્ય ગુરૂ પાસેથી ગ્રહણ કરેલા (ભણેલા) સ્ત્રાર્થને અત્યંત પરિચિત (દૃઢ) કરી પછી બીજું આગળ ભણે છે, તે જાહક સમાન શિષ્ય યોગ્ય જાણો, 14 ગે-ગાયનું દૃષ્ટાંત આ પ્રમાણે કઈ કટેખિકે કઈ વેદ અભણેલા ઉત્તમ ચાર બ્રાહ્મણને ગાયનું દાન આપ્યું. તેમણે વારા પ્રમાણે એક એક દિવસ પોતાને ઘેર ગાય રાખી દેહવાને ઠરાવ કર્યો. પછી પહેલે દિવસે જેણે ગાય રાખી, તેણે વિચાર કર્યો કે “આ ગાયને હું કાંઈપણ ખાવા પીવાનું આપીશ, તેને લાભ તો મને મળવાનું નથી, કેમકે કાલે બીજાને ત્યાં જશે, તેથી મારે શા માટે કાંઈપણ ખાવા આપવું જોઈએ? એમ વિચારીને તેણે તે ગાયને કાંઈપણ ખાવા આપ્યું નહીં, અને દેહવાયું તેટલું દૂધદેહી લીધું. એ જ પ્રમાણે બીજા ત્રણ બ્રાહ્મણે એ પણ તે જ વિચાર કરી ગાયને કાંઈપણ ખાવાપીવા આપ્યું નહીં. તેથી કેટલેક દિવસે તે ગાય ખાધા પીધા વિના મરણ પામી. તેથી લેમાં તેમની ઘણી નિંદા થઈ અને ત્યારપછી કેઇએ તેમને ગાયનું દાન આપ્યું નહીં. તે જ પ્રમાણે જે શિષ્ય એ વિચાર કરે કે ગાય સદશ આચાર્ય કેવળ અમને જ ભણું છે એમ નથી, પ્રાતીચ્છિક સાધુઓને પણ ભણાવે છે, તેથી તેઓજ ગુરૂને વિનય વૈયાવચ્ચ વિગેરે કરશે; અમારે શામાટે કાંઇ કરવું જોઈએ? " હવે પ્રાતીચ્છિક સાધુઓ પણ એ વિચાર કરે કે-આ ગુરૂના વિનયાદિક તેમના શિષે જ કરશે, અમે તે થોડા દિવસ જ રહેવાના છીએ, તેથી અમે શા માટે કરીએ ? " આ પ્રમાણે વિચાર કરી ઈપણ શિષ્ય આચાર્યના વિનયાદિક ન કરવાથી આચાર્ય સીવા લાગ્યા, તેથી લેકમાં તે શિષ્યની નિંદા થઈ તેમ જ તેવા અવિનીત શિને બીજા ગચ્છાદિકમાં પણ સ્વાર્થને અભ્યાસ દુર્લભ થયે, તેથી આવા શિષ્યોને અયોગ્ય જાણવા || - 1 ભણવા માટે બીજા સમુદાયના સાધુઓ આવીને રહ્યા છે તે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) આ ગાયનું દ્રષ્ટાંત બીજી રીતે આ પ્રમાણે જાણવું. કેઈએ ચાર બ્રાહમણને એક ગાય દાન તરિકે આપી. તેમણે પણ પૂર્વની જેમ વાર પ્રમાણે એક એક દિવસ રાખવાનો ઠરાવ કર્યો. પછી પહેલા બ્રાહ્મણે વિચાર કર્યો કે-“જે હું આ ગાયને ખાવા પીવા નહીં આપું અને બીજા પણ મારી જે વિચાર કરી નહીં આપે તે આ ગાય મરણ પામશે, તેથી તેમાં અમારી નિંદા થશે અને ફરી અમને કાઈ મૈદાન આપશે નહીં. અને જો આને હું ખાવા પીવાનું આપીશ તે તેથી પુષ્ટ થયેલી ગાયને બીજા બ્રાહ્મણે પણ જે દહન કરશે તેને પણ મને મોટે લાભ છે અને હું પણ ફરી ફરી વારા પ્રમાણે આને દઈ શકીશ.' એમ વિચારી તેણે ખાવા પીવાનું આપ્યું. તે જ પ્રમાણે બીજા ત્રણ બ્રાહ્મણોએ પણ તેવો જ વિચાર કરીને આપ્યું. તેથી તેઓએ ચિરકાળ ગાયનું દહન કર્યું. જેમાં તેમની પ્રશંસા થઈ અને બીજા બીજા દાન પણ લોક થકી તેઓ પામ્યા. એ જ પ્રમાણે જે શિ એ વિચાર કરે કે- જો અમે આચાર્યનો વિનયાદિક નહીં કરીએ તે આચાર્ય સીદાશે, લોકમાં અમારી નિંદા થશે અને બીજા ગચ્છમાં પણ અમને કઈ ભણાવશે નહીં. વળી આ ગુરૂએ અમને દીક્ષાદિક આપ્યાં છે તેથી તે અમારા મેટા ઉપકારી છે, માટે અવશ્ય તેનો વિનયાદિક અમારે કરવો જોઈએ. વળી અમારા કરેલા વિનયાદિકથી પ્રાતીચ્છિક સાધુઓને પણ ભણવાનો લાભ થશે. તે પણ અમને જ લાભ છે. ' ઇત્યાદિક વિચારીને ગુરૂની વૈયાવચ્ચ કરે. હવે પ્રાતીચ્છિક સાધુઓ પણ એ વિચાર કરે કે પ્રત્યુપકારની આશા વિના જ આ આચાર્ય અમને ભણાવવાને મહા ઉપકાર કરે છે, આને બદલે અમે શી રીતે વાળી શકીએ, તો પણ જે કાંઈક વિનયાદિક થાય તે અમે કરીએ. " એમ વિચારીને તેઓ પણ ગુરૂના વિનયાદિક કરવા લાગ્યા, તેથી લોકોમાં તેમની પ્રશંસા થઈ અને પિતાને સૂત્રાર્થનો લાભ ચિરકાળ સુધી થયે. આવા શિને ગ્ય જાણવા 15 શ્રેરી દ્વારકા નગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા 55 ન હતા. તે દોષવાળી વસ્તુમાંથી પણ ગુણને જ ગ્રહણ કરતા હતા તથા નીચ યુદ્ધવડે કદાપિ યુદ્ધ કરતા નહેતા, Page #57 -------------------------------------------------------------------------- ________________ (33) એકદા સધર્મ છે તેના આ બે ગુણોની પ્રશંસા કરી. તે સાંભળી કે દેવ તેની પરીક્ષા કરવા માટે આવ્યો. તેણે એક અત્યંત કેહેલા, દુધી, મુખ ઉઘાડીને સુતેલા અને મરવાની તૈયારીવાળા કુતરાને રૂ૫ વિકર્વી એક ખાડામાં મૂક્યું. તે વખતે તે ભાગે કૃષ્ણ વાસુદેવ સિન્ય સહિત ઉજયંત પર્વતપર પધારેલા શ્રી નેમિનાથને વાંદવા નીકળ્યા. આગળ ચાલનારા સૈન્યના મનુબે તે કુતરાની દુર્ગધને લીધે વસૂવડે નાસિકાને ઢાંકી દૂર ચાલવા લાગ્યા. કૃષ્ણ તેનું કારણ પૂછ્યું, ત્યારે કેઈએ તેને કહ્યું કે-“હે દેવ ! આગળ અત્યંત દુર્ગધવાળે મૃતપ્રાય કુતરે પડે છે, તેની દુર્ગધ સહન ન થવાથી સર્વ કે વસૂવડે નાસિકાને ઢાંકીને દૂર દૂર ચાલે છે. તે સાંભળી ત્રાસ પામ્યા વિનાજ કૃષ્ણ પોતાનો હસ્તી તે તરફ જ ચલાવ્યું. તેની પાસે જઈ કૃણે તે કુતરાની પ્રશંસા કરી કે “અહો ! શ્યામ શરીરવાળા આ કુતરાના મુખમાં રહેલા શ્વેત દાંતની પંક્તિ જાણે કે મરકત મણિમય પાત્રને વિષે રાખેલા મુક્તાફળની શ્રેણિ હોય તેવી શોભે છે. '' આવી તેની કરેલી પ્રશંસા સાંભળી તે દેવ વિસ્મય પાયે, ત્યારપછી કૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથને વાંદી ઘેર આવ્યા ત્યારે 'તે દેવ તેની અશાળામાંથી સર્વજન દેખતાં એક અથરત્નનું હરણ કરી ધીમે ધીમે ચાલ્યો. તેની પાછળ સૈન્ય તથા સર્વે કુમારે ગયા તે સર્વેને તે દેવે લીલામાત્રથી જીતી લીધા, છેવટ કૃષ્ણ વાસુદેવ આવ્યા. તેણે તેને પૂછયું કે-“તું શા માટે મારા અધરત્નનું હરણ કરે છે? તેણે જવાબ આપે કે- આને હરણ કરવાની મારામાં શક્તિ છે તેથી હરણ કરૂં છું. તમારામાં જે શક્તિ હોય તેં મને યુદ્ધમાં જીતી આ અધ ગ્રહણ કરે ?" તે સાંભળી કૃષ્ણ કહ્યું-“કયા યુદ્ધવડે હું તારી સાથે યુદ્ધ કરૂં?” તેણે કહ્યું-“પૂત (કુલા)ના યુદ્ધવડે યુદ્ધ કરે.” તે સાંભળી કૃષ્ણ બે હાથવડે કાન હાંકી બેદયુક્ત થઈ કહ્યું કે-“ભલે તું અને લઈ જા, પરંતુ હું નીચયુદ્ધવડે યુદ્ધ નહીં કરું. તે સાંભળી પ્રસન્ન થયેલા દેવે પ્રત્યક્ષ થઈ તેની પ્રશંસા કરી કહ્યું કે-“તમારા ગુણની પ્રશંસા કરી, તેની પરીક્ષા કરવા માટે આ સર્વ મેં કર્યું છે, ઈંદ્ર તમારા Page #58 -------------------------------------------------------------------------- ________________ (4) જેવા ગુણ કહ્યા તેવા જ તમે છો." ઈત્યાદિક કહી ફરીથી દેવે કહ્યું કે-“હે વાસુદેવ ! દેવનું દર્શન નિષ્ફળ ન હોય તેથી કોઈપણ ઈષ્ટ વસ્તુ માગે, " ત્યારે કૃષ્ણ કહ્યું કે-“હાલ દ્વારકા નગરીમાં મારીનો ઉપદ્રવ છે. તેને શાંત કરવાને ઉપાય બતાવે, કે જેથી ફરી આવો ઉપદ્રવ ન થાય, " તે સાંભળી તે દેવે તેને ગોશીર્ષચંદનની એક ભૂરી આપી કહ્યું કે-“છ છ માસે આ ભેરીને તમારી સભામાં વગાડવી. તેને શોદ બાર યોજન સુધી સંભળાશે. તે શબ્દને જે કંઈ સાંભળશે, તેના પૂર્વના વ્યાધિ નાશ પામશે અને નવા વ્યાધિ છ માસ સુધી થશે નહીં.” આ પ્રમાણે કહી તે દેવ સ્વસ્થાને ગયા. પછી કૃષ્ણ ને ભેરી હમેશાં ભેરી વગાડનાર સેવકને આપી કહ્યું કે-“છ છ માસે સભામાં આ ભેરી તારે વગાડવી અને એને સારી રીતે સાચવી રાખવી. 9 પછી બીજે દિવસે સભામાં તે ભેરી વગાડી. તેના શબદથી આખી દ્વારકા નગરીના લેકના વ્યાધિ નષ્ટ થઈ ગયા એકદા દૂર દેશનો રહીશ કે ઈ મહારગી ધનવાન પુરૂષ તે ભેરીને શબ્દ સાંભળવા માટે દ્વારકા નગરીમાં આવ્યો. પરંતુ તે ભેરી વગાડવાનો દિવસ વ્યતીત થયો હતો. તે જાણું તે ધનિકે વિચાર કર્યો કે-“હવે મારું શું થશે ? હવે તો છ માસે ફરીથી ભેરી વાગશે. ત્યાં સુધીમાં તો મારે વ્યાધિ વૃદ્ધિ પામીને મારે જીવિતને અંત લાવશે. તેથી હવે મારે શું કરવું ? >> આ પ્રમાણે ચિંતા કરતાં તેને વિચાર સૂઝ કે-જે તે ભેરીને શબ્દ સાંભબાવાથી જ રેગ નષ્ટ થાય છે, તે તેને એક કકડો ઘસીને પીવાથી અત્યંત નાશ પામશે. તેથી તે ભેરી વગાડનારને પુષ્કળ દ્રવ્ય આપી તેની પાસેથી એક કકડો માગી લઉં.” આ પ્રમાણે વિચારી તેણે ઘણું દ્રવ્ય આપી તેની પાસેથી ભેરીને એક કકડો લીધો અને તેના વડે પોતાનો રોગ નષ્ટ કર્યો. ભેટી વગાડનારાએ તે કકડાને બદલે બીજે કકડો સાંધી દીધો. આ પ્રમાણે ધનના લોભથી તે ભેરી વગાડનારાએ અન્ય અન્ય દેશાંતરમાંથી આવેલા રેગીજનો પાસેથી ઘણું ધન લઈ કકડા કડા આપ્યા અને તેને બદલે બીજા કકડાઓ સાંધ્યા. તેથી તે ભેરી કથા જેવી થઈ ગઈ અને તેનો પ્રભાવ પણ નષ્ટ થયો Page #59 -------------------------------------------------------------------------- ________________ (35) દ્વારિકા નગરીમાં પ્રથમની જેમ ફરીને રેગની ઉત્પત્તિ થઈ તે જાણું કૃષ્ણ પિતાની સભામાં તે ભેરી વગડાવી, પરંતુ તેને શબ્દ સભાની અંદર પણ પૂરે સંભળાય નહીં. ત્યારે કૃષ્ણ પિતે તે ભેરીને જોઈ તો દરિદ્ર માણસની કથા જેવી દીઠી. તેથી કૃષ્ણ તેના જાળવનાર૫ર ક્રોધ કરી તેનો વિનાશ કર્યો. પછી ફરીથી મનુથો પરની અનુકંપાને લીધે કૃષ્ણ પૈષધશાળામાં જઈ અડ્ડમ તપ કરી તે જ દેવને આરા. એટલે તે દેવે પ્રત્યક્ષ થઈ આરેધવાનું પ્રયોજન પૂછ્યું. કૃષ્ણ સર્વ વૃત્તાંત કહી બીજી ભેરી માગી. તે દેવે પણ આપી. તે ભેરી કૃષ્ણ વાસુદેવે સારી રીતે પરીક્ષા કરી નિશ્ચય કરેલા બીજ આ સેવકને જાળવવા આપી. તેણે તે ભેરી લેભાદિકને આધીન ન થવાથી અખંડ રાખી. તેથી સર્વ પ્રજા ચિરકાળ સુખી થઈ ઈત્યાદિ. આ દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે-ભેરીને ઠેકાણે જિનપ્રવચનના સૂત્રાર્થ જાણવા જેમ ભેરીને શબ્દ સાંભળવાથી રોગનો નાશ થાય. તેમ સિદ્ધાંતના શબ્દો સાંભળવાથી પ્રાણીઓના કર્મનો વિનાશ થાય છે. જે શિષ્ય મૂળ સૂત્ર તથા અર્થને વચ્ચે વચ્ચે ભૂલી જઇ તે સ્થાને બીજા બીજ સૂત્ર અર્થને જોડી દઈ કથા સમાન કરે છે. તે ભેરી વગાડનાર પહેલા પુરૂષ જે જાણ. આ શિષ્ય એકાંતપણે અયોગ્ય છે અને જે શિષ્ય આચાર્ય (ગુરૂએ) કહેલા સૂત્ર તથા અર્થને બરાબર યથાર્થ ધારી રાખે છે. તે પાછળના ભેરી જાળવનાર પુરૂષ જે જાણ. આવો શિષ્ય એકાંતપણે યોગ્ય છે, - 16 આભીરી કે આભીર પિતાની ભાય સહિત ધી રવેચવા માટે ગાડામાં ઘીનાં પાત્રો ભરી પાસના નગરમાં ગયો. ચિટામાં આવી વેપારીઓની દુકાનમાં ઘીનું સારું કરવા લાગ્યા. છેવટ એક વેપારીની સાથે ઘીનું સાટું નક્કી કર્યું. પછી તે આભીર ગાડામાં રહી ધીના માપવાળો નાનો ઘડો ભરી ભરીને નીચે ઉભી રહેલી આભીરીને આપવા લાગ્યો અને તે આભીરી વેપારીને આપવા લાગી. તેવામાં એક વખત દેવા લેવામાં બરાબર ઉપયોગ નહીં રહેવાથી તે ઘીના માપને ઘડે Page #60 -------------------------------------------------------------------------- ________________ (36 ) વચ્ચેજ પૃથ્વી પર પડીને છુટી ગયો. તે વખતે કોઇ પામી આભીરે આભીરીને કહ્યું કે હે પાપણું ! અન્ય અન્ય જુવાન માણસની સામું તું જોયા કરે છે અને હું ઘીને ઘડે આપું છું તે બરાબર લેવામાં ધ્યાન રાખતી નથી ? તે સાંભળી આભીરી પણ ક્રોધથી બેલી કે-“હે ગામડીયા ! ઘીના ઘડાપર ધ્યાન રાખ્યા વિના તું રૂપાળી રૂપાળી શહેરની સ્ત્રીઓના મુખ સામું જુએ છે તેથી પાત્ર બરાબર આપતું નથી અને વળી ઉલટે મને ઠપકે (ગાળ) આપે છે? " આ પ્રમાણે તે બને પરસ્પર વધારે વધારે કઠોર વચન બોલવા લાગ્યા. અનુક્રમે તે બન્નેનું કેશાકેશી યુદ્ધ થયું. તેમાં તે બન્નેના આઘા પાછા પડતા પગના પ્રહારથી પ્રાયે ગાડામાંનું સર્વ ઘી ઢોળાઈને પૃથ્વી પર પડ્યું. તે કેટલુંક પૃથ્વીમાં ચુસાઈ ગયું, કેટલુંક કુતરા ચાટી ગયા અને કાંક બાકી રહ્યું તે ચાર લેકે હરી ગયા. તેની સાથે આવેલા બીજા આભીરે પોતપોતાનું ઘી અન્ય વેપારીને વેચાતું આપી તેના પૈસા વિગેરે લઈ પોતાના ગામમાં પાછા ગયા. ત્યારપછી સાંજનો વખત થવા આવ્યો ત્યારે તે બન્ને થાકીને યુદ્ધથી નિવૃત્ત થયા, અને રવસ્થપણાને પામ્યા પછી પ્રથમ જે કાંઈ ઘી વેપારીને આપ્યું હતું (વેચાયું હતું), તેના પૈસા લઈ તે બને પોતાના ગામ તરફ ગાડામાં બેસીને પાછા વળ્યા માર્ગમાં જતાં જ સૂર્ય અસ્ત થયે, અંધારૂ તરફ વ્યાપી ગયું. તેવામાં ચાર કેએ આવી તેમનું ધન, વસ્ત્ર અને ગાડાના બળદ પણ હરી લીધા, આ રીતે તેઓ અત્યંત દુ:ખી થયા. આ દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે કર-જે કેઈશિષ્ય અન્યથા પ્રકારે પ્રરૂપણ કરે કે અભ્યાસ કરે તેને જ્યારે આચાર્ય મહારાજ કઠેર વાક્ય વડે શિખામણ આપે ત્યારે તે શિષ્ય સામું બોલે કે“ તમે જ મને પ્રથમ આવી રીતે શીખવ્યું હતું અને અત્યારે કેમ તે ગેપ છો? " આવાં વચન બેલનાર તે શિષ્ય કેવળ પોતાના આત્માને જ સંસારમાં નાંખે છે એટલું જ નહીં, પરંતુ આચાર્યના કેધન પણ પોતે જ કારણરૂપ થઈ આચાર્યને પણ સંસારમાં પાડે છે. કેમકે કુશિષ્યો સૈમ્ય ગુરૂને પણ કેધી બનાવવામાં કારણ થાય છે. એ વાત પ્રસિદ્ધ છે. તથા વળી ગુરૂ તો ગુણી જ હોય છે તેથી Page #61 -------------------------------------------------------------------------- ________________ ( 37 ) તેઓ જે દુષ્ટ શિષ્યને શિખામણ આપતાં કદાચ ક્રોધ ન કરે, તોપણ તે શિષ્ય તે ભગવાનની આજ્ઞાને લેપ કરવાથી અને ગુરૂની આશાતને કરવાથી અશુભ કર્મનું ઉપાર્જન કરી અવશ્ય દીર્ઘ સંસારી થાય છે. આવા શિષ્ય બુદ્ધિમાન હોય તોપણ તે મૃતબાહ્ય થાય છે અને અન્ય જન્મમાં પણ તેને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ શિષ્ય એકાંતપણે અગ્ય છે. આ દૃષ્ટાંતનું પ્રતિપક્ષ દૃષ્ટાંત પણ એ જ પ્રમાણે જાણવું. તેમાં તફાવત આ પ્રમાણે છે. જ્યારે તે આભીર કે આભીરીના ઉપગને અભાવે ઘીનો ઘડો પૃથ્વી પર પડીને ફરી ગયે, ત્યારે તે બન્નેએ શીધ્ર શીધ્ર હેળાયેલું ઘી એક નાના હીબકામાં લેવાય તેટલું લઇ લીધું, તેથી થોડુંજ ઘી વિનાશ પામ્યું. પછી આભીરે પોતાના આત્માની જ નિંદા કરી કે-“હે પ્રિયા ! મેં તને બરાબર ઉપગ પૂર્વક ઘીને ઘડો આપે નહીં, તેથી તે પડી ગયો.” તે સાંભળી આભીરી પણ બોલી કે-“હે નાથ ! તમે તો બરાબર આ હતું, પણ મેં જ બરાબર ગ્રહણ ન કર્યો. આ પ્રમાણે થવાથી તેમને કેપના આવેશથી થયેલા યુદ્ધનું દુ:ખ થયું નહીં. ઘીની હાનિ પણ થઈ નહીં અને બીજા આભીરની સાથે વહેલા ઘેર જવાથી માર્ગમાં લુંટાવાનું દુ:ખ પણ થયું નહીં. તેથી તેઓ સુખી થયા. આ દૃષ્ટાંત પ્રમાણે જ કેઈ આચાર્ય ઉપયોગને અભાવે કાંઈક અન્યથા વ્યાખ્યાન કર્યું હોય અને પછીથી શિષ્ય પણ તે જ પ્રમાણે તેનું ચિંતવન કરતો હોય, તો તેને આચાર્ય આ પ્રમાણે કહે કે-“હે વત્સ! તું આવે અર્થ ન કર. મેં તે વખતે ઉપયોગને અભાવે એ પ્રમાણે કહ્યું હશે. પણ હવે આવો અર્થ કર.” તે સાંભળી શિષ્ય બોલે કે-“હે પૂજ્ય ! શું આપ અન્યથા પ્રરૂપણ કરે ખરા? મેં જ અલ્પ મતિને લીધે બરાબર અર્થ ધાર્યો નહીં હોય. આ શિષ્ય એકાંતપણે યંગ્ય છે. ઇતિ શિષ્યની યોગ્યતા અયોગ્યતા ઉપરના ચતુર્દશ દષ્ટ તે સંપૂર્ણ Page #62 -------------------------------------------------------------------------- ________________ () કર સમકિતના સડસઠ બેલ. चउ सद्दहण तिलिंगं, दस विणय तिसुद्धि पंचगयदोस। अट्ठ प्पभावण भूसण, लक्खण पंचविह संमत्तं // 74 // छव्विह जयणागारं, छब्भावणभावियं च छठाणं / इय सत्तसहि दंसण-भेयविसुद्धं च संमत्तं / / 75 // અર્થચાર સહણા. ત્રણ લિંગ, દશને વિનય. ત્રણ શુદ્ધિ, (ટાળવા ગ્ય) પાંચ દષ, આઠ પ્રકારની પ્રભાવના, પાંચ ભૂષણ સમક્તિના પાંચ લક્ષણ (ચિન્હ), છ પ્રકારની જયણા (યતના), છ આગાર, છ ભાવનાથી ભાવિત અને છ સ્થાન-આ પ્રમાણે દર્શનના સડસઠ ભેદવડે શુદ્ધ એવું સમકિત કહ્યું છે. 74-75. વિસ્તરાર્થ–પરમાર્થ જાણવાનો અભ્યાસ કરવો 1, પરમાર્થ જાણનારની સેવા કરવી 2. નિજુવાદિકને પરિચય ન કરે 3. કુદનીને સંગ ન કર–આ ચાર સદુહણા કહેવાય છે. સિદ્ધાંતનું શ્રવણ 1, ધર્મને વિષે તીવ્ર રાગ 2 અને દેવ ગુરૂની ભકિત (વૈયાવચ્ચે) ૩–આ ત્રણ લિંગ છે. અરિહંતની ભક્તિ 1, સિદ્ધના ગુણનું કીર્તન 2, ચૈત્યની વૈયાવચ્ચે (સારસંભાળ) 3, ધર્મ ઉપર રાગ 4, શ્રતની (જ્ઞાન ને જ્ઞાનીની) વૈયાવચ્ચ 5, સંવેગી સાધુની સેવા 6, આચાર્યની સેવા 7. ઉપાધ્યાયની સેવા 8. સર્વ સંઘની સેવા 9 અને સમક્તિવંતની સેવા ૧૦-આ દશને વિનય કરવાને હોવાથી તેના દશ ભેદ કહેવાય છે, અરિહંત વિના બીજા દેવ અને જિનશાસન વિના બીજું શાસન મનથી ન માનવું ૧,જૈન ધર્મની દૃઢતા વચનદ્વારા બતાવવી 2, અને કાયાથી ગમે તે કારણે પણ જિનેશ્વર વિના બીજા દેવને ન નમવું ૩-આ ત્રણ શુદ્ધિ છે. જિન ધર્મને વિષે શંકા કરે 1, પરમતની વાંછા કરે ૨.ધર્મના ફળને સંદેહ કરે 3, પરમતની પ્રશંસા કરે 4, તથા મિથ્યાત્વને પરિચય કરે ૫-એ પાંચ દૂષણે Page #63 -------------------------------------------------------------------------- ________________ (39) ત્યાગ કરવા લાયક છે. સર્વ સિદ્ધાંત જાણીને શાસનને દીપાવે 1, ધર્મોપદેશ આપીને જિનશાસન દીપાવે 2. વાદ કરી છત મેળવીને જિનશાસન દીપાવે 3, તપ કરીને જિન ધર્મ દીપાવે 4 નિમિત્ત પ્રકાશી જિનધર્મ દીપાવે છે, વિદ્યામંત્રાદિકને ઉપયોગ કરી જિનશાસન દીપાવે 6. પાદપાદિ વિદ્યાવડે સિદ્ધપણું દેખાડી જિનધર્મ દીપાવે 7 અને અનેક પ્રકારનાં કાવ્ય કરી જિનધર્મ દીપાવે ૮-એ આઠ પ્રભાવક કહ્યા છે. જિનશાસનની ક્રિયામાં કુશળતા ધરાવવી 1, જિનશાસનની (દેવગુરૂ વિગેરેની) ભક્તિ કરવી 2, જિનશાસનની ઘણું લેક અનુદના કરે તેવી પ્રભાવના કરવી 3, જિનશાસનને વિષે દૃઢતા રાખવી 4, અને તીર્થની સેવા કરવી (તીર્થોનું રક્ષણ કરવું) પ-આ પાંચ ભૂષણે છે. અપરાધી ઉપર પણ કેપ ન કર 1, સાંસારિક સુખને ન ઇચ્છતાં માત્ર મોક્ષસુખની જ વાંછા કરવી 2, સંસારને કારાગૃહ સમાન માની તેમાંથી નીકળવા ઈચ્છવું 3, દ્રવ્ય ને ભાવથી દુખીપર દયા રાખવી 4, અને જિનધર્મને વિષે સંદેહ ન કરો (આસ્તિક થવું) પ-એ પાંચ લક્ષણ છે. અન્ય તીર્થિકના દેવને, ગુરૂને અને તેણે ગ્રહણ કરેલ અરિહંતની પ્રતિમાને વંદન કરવું નહીં તેમ જ તેમને નમસ્કાર કરે નહીં 1-2, અન્ય તીર્થિક સાથે વગર બોલાવ્યું બોલવું નહીં તેમજ વારંવાર વાત કરવી નહીં 3-4, અન્ય તીર્થિકને અન્નાદિક એકવાર આપવું નહીં પ અને વારંવાર આપવું નહીં આ છે જયણ કહેલી છે. રાજાની આજ્ઞા પ્રમાણે કરવું પડે તે રાજ સંબંધી આગાર 1, ચારાદિકના બળાત્કારે કરવું પડે તે બળાત્કાર સંબંધી આગાર 2, સગા સંબંધી કે સમુદાયને અનુસરી વર્તવું પડે તે ગણસંબંધી આગાર 3, પિતાદિકના કહેવા પ્રમાણે કરવું પડે તે ગુરૂ સંબંધી આગાર 4, દેવના દબાણથી તેના કહેવા પ્રમાણે કરવું પડે તે દેવ સંબંધી આગાર 5. અને દુકાળાદિકને લીધે આજીવિકા પણ થતી ન હોય ત્યારે જે કરવું પડે તે દુષ્કાળ સંબંધી આગાર -આ છ આગાર છે. સમકિત ધર્મનું મૂળ છે 1, ધર્મરૂપ નગરનું દ્વાર છે 2, ધર્મરૂપ પ્રસાદનું પ્રતિષ્ઠાન છે 3. સર્વ ગુણને આધાર Page #64 -------------------------------------------------------------------------- ________________ (40) છે જ, સર્વ ગુણને જાળવવાના નિધાનરૂપ છે , અને શ્રુતશીળાદિ ધિર્મનું ભાજન છે -આ છ ભાવના કહી છે. જીવાજીવાદિક નવતત્ત્વ છે એમ માનવું અથવા જીવ છે એમ માનવું 1, નવ તત્ત્વ અથવા જીવ સદા વિદ્યમાન છે એમ માનવું 2, જીવ કર્મનો કર્તા છે અને કર્મનો ભક્તા છે એમ માનવું 3-4, સંસારથી મુક્ત થવાય છે (મોક્ષ છે.) પ, અને જ્ઞાનક્રિયારૂપ મુકિતનો ઉપાય છે. એ પ્રમાણે માનવારૂપ છ થાનક છે.. આ કુલ મળીને સમકિતના સડસઠ ભેદ જાણવા, તેનો વિશેષ વિસ્તારે અન્ય ગ્રંથોથી જાણે, 43 કુશીલવાનની આચરણ अइलज्जई अइबीहई, अइभूमीपलोअणं च अइमोणं। पुरिसस्स महिलियाए, न सुद्धसीलस्स चरियाई // 7 // અત્યંત લજજા દેખાડવી, અત્યંત ભય દેખાવો, પૃથ્વી પર બહુ નીચું દેવું અને અત્યંત માન રાખવું-એ શુદ્ધ શીલવાળા પુરૂષ કે સ્ત્રીના આચરણ ન હોય. અર્થાત આવા લક્ષણવાળા માયાવી ને કુશીલીયા હોય છે અને તેનાથી વિપરીત હોય તે શીલવંત કહેવાય છે. 76 44 શીલવંતે તજવાના દોષ. वक गमणं वकं, पलोअणं तह य वंकमालवणं / अइहास उब्भडवेसो, पंच वि सीलस्स दोसाइं // 77 // વાંકે ચાલવું, વાંકું જોવું, વાંકું બોલવું, ઘણું હસવું અને ઉભટ વેષ ધારણ કરે, આ પાંચ શીલવંતે તજવા યોગ્ય દોષો છે, 77 45 અરિહંત પરમાત્માને પ્રભાવ. अरिहंतो अ समत्थो, तारण लोआण दिग्घसंसारे / मग्गणदेसणकुसलो, तरंति जे मग्ग लग्गति // 78 // Page #65 -------------------------------------------------------------------------- ________________ ( 41 ) અરિહંત દેવ આ દીર્ઘ સંસારમાં ભ્રમણ કરતા લેક (છો) ને તારવામાં અસમર્થ છે, પરંતુ તે અરિહંત માર્ગ દેખાડવામાં કુશળ છે, તેથી જેઓ તેમના બતાવેલા માર્ગે લાગે છે અનુસરે છે, તેઓ સંસાર તરી જાય છે. 78, આ ગાથાને એ પણ અર્થ થાય છે કે અરિહંતદેવ જીવોને તારવાને સમર્થ છે. તેઓ સંસાર કેમ તરી શકાય તેને માટે માર્ગ દેખાડવામાં કુશળ છે. તે માર્ગે જે ચાલે છે તે સંસાર તરે છે. - 46 ધર્સીજનનાં ભૂષણ मंदं गमनं मंदं च, भासणं कोहलोहनिग्गहणं / इंदियदप्पच्छेओ, धम्मीजणमंडणं एयं // 79 // મંદમંદ ચાલવું, મંદમંદ બલવું, કેધ અને લેભ વિગેરેને નિગ્રહ કર તથા ઇંદ્રના ગર્વને છેદ કરો (ઇંદ્ધિનું દમન કરવું)-એ ધમજનોનાં ભષણ છે. 70. ' ' 47 પાંચમા આરાને અંતે રહેવાને સંધ વિગેરે. दुप्पसहो फग्गुसिरी, नाइलसड्ढो अ सञ्चसिरिसड़ी। तह विमलवाहणनिवो, सुमुहो अपच्छिमो मंती॥८०॥ દુuસભ નામના સૂરિ, ફશુશ્રી નામની સાથ્વી, નાગિલ નામને શ્રાવક, સત્યશ્રી નામની શ્રાવિકા તથા વિમલવાહન નામને રાજા અને સુમુખ નામને મંત્રી-આટલા જણ પાંચમા 3 આરાને છેડે છેલ્લા થવાના છે. 800 - 48 દુષ્કસભ સૂરિનું જ્ઞાન તથા ગતિ વિગેરે. दसविआलियधारी, वीसवरिसाऊ हत्थदुगदेही / छठस्स तवो य तहा, बारसवरिसेहि सामन्नं // 1 // આ દુપ્રભસૂરિ દશવૈકાલિક સૂત્રના જાણકાર થશે તેનું વીશ Page #66 -------------------------------------------------------------------------- ________________ (ર ) વર્ષનું આયુષ્ય અને બે હાથનું શરીર હશે, ઉત્કૃષ્ટ છઠ્ઠ તપ કરશે, તથા બાર વર્ષની વયે તે દીક્ષા ગ્રહણ કરશે. 81 अठमभत्तस्स अंते, सुहमे सारए विमाणम्मि। . देवो तओ अ चविडं, दुप्पसहो सिज्झिही भरहे / / 8 / / અંત સમયે તે અઠ્ઠમ તપ કરી સુધર્મા નામના પ્રથમ દેવલોકમાં સારદ નામના વિમાનમાં દેવ થશે. ત્યાંથી ચવી તે દુષ્પસભસૂરિનો જીવ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર પાળી સિદ્ધિ પદને પામશે. 82. 49 પાંચમા આરાના અંતના ભાવ समत्ते जिणधम्मे, मज्झन्ने नासई य निवधम्मो / अग्गी वि पच्छिमस्सन्ने, दुसमाए अंतदेसंमि // 8 // દુષમા નામના પાંચમા આરાને અંતે પહેલે પહોરે જિન ધર્મ સમાપ્ત થશે. મધ્યાન્હ (બીજ પહેરે) રાજધર્મ નાશ પામશે એટલે રાજા અને મંત્રી વીજળી પડવાથી મૃત્યુ પામશે, પાછલે (ત્રીજે) પહોરે અગ્નિ પણ નાશ પામશે. (દુપ્રસંભ આચાર્ય, સાવી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે ઉપાશ્રયમાં એક સાથે મૃત્યુ પામશે.) 83 50 પાંચમા આરામાં જિનધર્મની સ્થિતિનું કાળમાન. वासाण वीससहस्सा, नव सय छम्मास पंचदिण पहरा। इका घडिया दो पल, अक्खर अडयाल जिणधम्मो॥४॥ પાંચમા દુષમ આરાને વિષે વીશ હજાર ને નવસો વર્ષ, છે માસ, પાંચ દિવસ, એક પહેર, એક ઘડી, બે પળ અને અડતાળીશ અક્ષર (વિપળ) એટલે વખત જિનધર્મ રહેશે. 84. (આ પ્રમાણેના કાળપ્રમાણને હેતુ સમજાતો નથી, કેમકે સામાન્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ (43) રીતે 21000 વર્ષ પર્યત જૈનધર્મ રહેશે એમ ક્ષેત્રસમાસમાં પણ કહેલ છે.) આ ગાથા દીવાની કલ્પની છે, એમ 350 ગાથાના તવનમાં ઉપાધ્યાયજી મહારાજ લાવ્યા છે. જુઓ તેની ઢાળી 16 મી ગાથા 17 મી. પ૧ જિનધર્મનું માહાભ્ય. जा दव्वे होइ मई, अहवा तरुणीसु रूववंतीसु। सा जइ जिणवरधम्मे, करयलमज्झठिया सिद्धी // 85 // દ્રવ્યનું ઉપાર્જનાદિક કરવામાં જે બુદ્ધિ (પ્રયત્નો હોય છે, અથવા રૂપવાળી સ્ત્રીઓને વિષે જે બુદ્ધિની તન્મયતા હોય છે, તે જ-તેવી બુદ્ધિ જ જે જિનેંદ્રના ધર્મને વિષે રાખવામાં આવે તો તેના કરતલને વિષે જ સિદ્ધિ રહેલી છે એમ સમજવું. 85 પર જાતિભવ્ય છે સંબંધી વિચાર. सामग्गीअभावाओ, ववहाररासिअप्पवेसाओ। भव्वा वि ते अणंता, जे सिद्धिसुहं न पावति // 86 // દેવ, ગુરૂ અને ધર્માદિકની સામગ્રીને અભાવે અર્થાત ન મળવાથી તથા વ્યવહાર રાશિમાં જ નહીં પ્રવેશ કરવાથી ભવ્ય (જાતિ ભવ્ય ) છે પણ અનંતા છે કે જેઓ મોક્ષસુખને પામવાના જ નથી. 86 . પ૩ જિનધર્મ પ્રાપ્તિની દુર્લભતા. सुलहा सुरलोयसिरी, एगच्छत्ता य मेइणी सुलहा / इको नवरि न लब्भई, जिणिंदवरदेसिओ धम्मो॥८७॥ દેવકની લક્ષ્મી પામવી સુલભ છે. એકછત્રવાળી પૃથ્વી પામવી (ચક્રવતીપણું પામવું) સુલભ છે, પરંતુ જિતેંદ્રભાષિત એક ઘર્મ પામ તે જ અતિ દુર્લભ છે. 87 Page #68 -------------------------------------------------------------------------- ________________ , , + (44) लभंति विउला भोगा, लन्भंति सुरसंपया / / અતિ પુમિત્તા, પણ ધાનો જન્મ 88 છે - વિપુલ (મોટા) કામભેગ પામી શકાય છે, દેવની સંપત્તિ પામી શકાય છે, પુત્ર મિત્ર વિગેરે પામી શકાય છે; માત્ર એક ધર્મ જ (જૈનધર્મ જ) પામી શકાતો નથી. (પામ દુર્લભ છે.) 88 . 54 ક્ષમાની પ્રાધાન્યતા. खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती। हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं // 89 // | સર્વ સુખનું મૂળ ક્ષમા છે; ધર્મનું મૂળ ઉત્તમ ક્ષમા છે, મહાવિદ્યાની જેમ ક્ષમા સર્વ દુષિતો (પાપ-કષ્ટ)ને હણે છે. 89 પપ ધન વિગેરેની પ્રાપ્તિના મૂળ કારણે. धम्मो धणाण मूलं, सव्वरसाणं च पाणियं मूलं / विगओ गुणाण मूलं, दप्पो मूलं विणासस्स // 90 // ધર્મ ધનનું મૂળ છે અર્થાત ધનની પ્રાપ્તિ કરાવનાર ધર્મ છે, સર્વ રસનું મૂળ પાણું છે (પાણીથી જમીનમાં સર્વ રસો નીપજે છે), ગુણેનું મૂળ વિનય છે, (વિનયથી સર્વ ગુણની પ્રાપ્તિ થાય છે) અને વિનાશનું મૂળ ગર્વ છે અર્થાત ગર્વવડે સર્વ પ્રકારને વિનાશ પ્રાપ્ત થાય છે. 90 પ૬ ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ વિગેરે. ધUT HQર્ડ, ધન વિāસંપા धम्मेण धणसमिद्धी, धम्मेण सुवित्थडा कित्ती // 91 // ધર્મ વડે ઉત્તમ કુળમાં જન્મ થાય છે, ધર્મ વડે દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મવડે ધનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ધર્મ Page #69 -------------------------------------------------------------------------- ________________ (45) વડે કીર્તિ વિસ્તાર પામે છે. અર્થાત ધર્મજ સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે, ત્યાર धम्मो मंगल मूलं, ओसहमूलं च सव्वदुक्खाणं / धम्मो सुहाण मूलं, धम्मो ताणं च सरणं च // 92 // ધર્મ મંગળમાત્રનું મૂળ છે- સર્વ પ્રકારના મંગળિક ધર્મથી પ્રાપ્ત થાય છે. ઘર્મ સર્વ દુઃખનું મૂળ ઔષધ છે ધર્મરૂપ ઔષધથી સર્વ દુ:ખે નાશ પામે છે, ધર્મ સર્વ સુખનું મૂળ છેસર્વ પ્રકારના સુખો ધર્મથી પ્રાપ્ત થાય છે અને ધર્મ પ્રાણુઓનું ત્રાણ (રક્ષણ કરનાર) તથા શરણભૂત છે. કેમકે ધર્મ જ દુર્ગતિમાં જતાં રેકે છે-જવા દેતો નથી. તેથી જ તે ધર્મ કહેવાય છે. દર धणओ धणठियाणं, कामठ्ठीणं च सव्वकामकरो। सग्गअपवग्गसंगम-हेऊ, जिणदसिओ धम्मो // 93 // જિનભાષિત ધર્મ એ ધનના અથઓને ધનદ (કુબેર) સર ધન આપનાર છે. કામના અર્થીઓને સર્વ પ્રકારના કામની પ્રાપ્તિ કરાવનાર છે, તથા સ્વર્ગ અને મોક્ષનો સંગમ કરાવવાના અર્થાત તેને પ્રાપ્ત કરાવવાના કારણે અથવા સાધનરૂપ જિનભાષિત ધર્મ જ છે. 93 धम्मेण विणा जइ चिंतियाइं, जीवा लब्भंति सव्वसुक्खाई। ता तिहुअणम्मि सयले, को विन हु दुक्खिओ हुजा॥९४॥ - જો કદાચ ધર્મ વિના જ પ્રાણુઓ સર્વ વાંછિત સુખને પામતા હોય તો આ સમગ્ર ત્રણ ભુવનને વિષે કઈ પણ જીવ દુ:ખી હાય જ નહીં, પરંતુ તેમ નથી. ધર્મથી જ વાંછિત સુખ મળે છે, તેથી જ ધર્મહીન છ જગતમાં દુ:ખ પામે છે. 94 बावत्तरीकलाकुसला, पंडियपुरिसा अपडिया चेव / सव्वकलाण वि पवरं, जे धम्मकलं न याति // 15 // Page #70 -------------------------------------------------------------------------- ________________ (46) જેઓ સર્વ કળાઓમાં એક એવી ધર્મરૂપ કળાને જાણવા નથી તેઓ કદી પુરૂષની બહેતરે કળાઓમાં કુશળ અને પંડિત હોય તે પણ તેઓ અપંડિત જ છે. જ્યાં સુધી ધર્મકળા જાણી નથી ત્યાં સુધી તેમની જાણેલી બીજી સર્વ કળાઓ નિષ્ફળ છે. 95 थोवं थोवं धम्मं, करह जइ ता बहुं न सकेह / ... पिच्छह महानईओ, बिंदूहि समुद्दभूयाओ // 96 // હે પ્રાણી ! જો તું ઘણે ધર્મ કરી ન શકે તો શેડ થોડો પણ ધર્મ કર, જુઓ ! કે બિંદુબિંદુએ કરીને પણ મહાનદીઓ સમુદ્ર જેવડી થાય છે. તેથી તું પણ થોડો થોડો ધર્મ કરતાં પ્રાંતે વધારે ધર્મ કરનારે થઈ શકીશ એ નિસંદેહ છે. 96 जं सकइ तं कीरइ, जं च न सकइ. तस्स सद्दहणा / सद्दहमाणो जीवो, पावइ अयरामरं ठाणं // 97 // જેટલી શક્તિ હોય તે પ્રમાણે ધર્મ કરે (શક્તિને ગેપવવી નહીં) અને જે ધર્મ કરવાની શક્તિ ન હોય તેની માત્ર સહણ પણ કરવી ગ્ય છે; કેમકે સદ્ધહણ કરતો જીવ પણ પ્રાંત ધર્મનું આરાધન કરીને અજરામર (મોક્ષ) સ્થાનને પામી શકે છે. જેઓ ધર્મની સહણા જ કરતા નથી તેઓ આ સંસારમાં પરિ. ભ્રમણ કરે છે. 7 सव्यजगजीवहियओ, हेऊ सव्वाण ऋद्धिलद्धीणं / उवसग्गवग्गहरणो, गुणमणिरयणायरो धम्मो // 98 // ધર્મ સર્વ જગતના જીવોને હિતકર છે, સર્વ પ્રકારની સમૃદ્ધિ અને લબ્ધિઓને પ્રાપ્ત કરવાનો હેતુ છે, ઉપસર્ગોના સમૂહો નાશ કરનાર છે અને ગુણરૂપી મણિઓને રત્નાકર સમુદ્ર છે. અર્થાત ધર્મરૂપી રત્નાકરમાં (સમુદ્રમાં) ગુણરૂપી મણિઓ ભરેલા છે. 98 . * ' | Page #71 -------------------------------------------------------------------------- ________________ (47) जीवदयाइ रमिज्जइ, इंदियवग्गो दम्मिजइ सया वि / सच्चं चेव वदिज्जइ, धम्मरहस्सं मुणेयव्वं // 99 // સદા જીવદયામાં રમણ કરવું, સદા ઇદ્ધિના સમૂહનું દમન કરવું, સદા સત્ય વચન બોલવું—આ ધર્મનું રહસ્ય-સર્વસ્વ છે એમ જાણવું, 9 પક પ્રવૃત્તિ કરવાના દશ શુભ સ્થાન जिणपूआ मुणिसेवा, दाणे तवनियमसीलसब्भावे / नाणे दंसण चरणे, जइअव्वं दससु ठाणेसु // 10 // જિનેશ્વરની પૂજા, મુનિજનની સેવા, દાન, તપ, નિયમ, શીલ, સદ્દભાવ (સારી ભાવના), જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આ દશ સ્થાને વિષે યત્ન કરે. (આ દશે સ્થાનકો શ્રાવકે યથાશકિત દરરોજ આચરવાના છે. ) 100 58 અપૂર્વ વશીકરણ 'जंपिजइ पियवयणं, किज्जइ विणओ अ दिजए दाणं / परगुणगहणं किजई, अमूलमंतं वसीकरणं // 101 // સર્વ જેને પ્રિય લાગે એવું વચન બોલવું, સર્વને યથાચિત વિનય કર, દીન હીન વિગેરેને દાન દેવું અને અન્યના ગુણ ગ્રહણ કરવા-આ મૂળ અને મંત્ર વિનાનું જ વશીકરણ છે. આથી સર્વ જગત વશ થાય છે. 101 59 ચારે ગતિના ધ્યાનરૂપ કારણ अट्टेण तिरिअगई, रुद्दज्झाणेण गम्मए नरयं / - ધને વસ્ત્રો, સિદ્ધિા સુરક્ષાનેvi 202 . 1 ઓષધિ વિશેષ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ( 48 ) 1. આધ્યાનવડે મનુષ્ય તિચિ ગતિને પામે છે, રૌદ્રધ્યાનવડે નરકગતિને પામે છે. ધર્મધ્યાનવડે દેવગતિને પામે છે અને શુકલધ્યાનવડે સિદ્ધિગતિને પામે છે. 102 - 60 વિષયને વિશ્વાસ ન કરવા વિષે. सोऊण गई सुकुमालियाए, तह ससगभसगभयणीए। ताव न वीससियव्वं, सेअट्ठी धम्मिओ जाव // 103 // Eaa. સુકુમાલિકાની ગતિ સાંભળીને તથા સસક ભસકની બહેને સાધ્વીની ગતિ સાંભળીને જ્યાં સુધી ધમ જીવ એયને અથ હેય ત્યાં સુધી તેણે ઇદ્રિના વિષયનો વિશ્વાસ કરે નહીં, 103 - 61 શરીરના રૂપની તરતમતા. गणहर आहारग अणुत्तराइ, जाव वण चक्की वासु बला| मंडलिया जा हीणा, छठाणगया भवे सेसा // 104 // રૂપમાં ગણધરથી આહારક શરીરવાળા અનંતગુણ હીન છે, તેનાથી અનુત્તરવાસી હીન છે, તેનાથી યકવાસી, દેવલોકવાસી, ભુવનપતિ, જ્યોતિષી યાવત વ્યંતર અનંત અનંતગુણ હીન છે, તેનાથી ચક્રવર્તી અનંતગુણહીન છે, તેનાથી વાસુદેવ, તેનાથી બળદેવ અને તેનાથી મંડલિક રાજ રૂપમાં અનંતગુણ હીન છે, બાકીના સર્વ જી છ સ્થાન પતિત હોય છે. 104. સંખ્યામભાગ હીન, અસંખ્યાતભાગ હીન, અનંતભાગ હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન, અનંતગુણ હીન-એ ષટ્રસ્થાન સમજવા, (ગણધર મહારાજા તીર્થકરના રૂપથી અનંતગુણ હીન હોય છે.) દર મોક્ષ યોગ્ય 10 માગણ. नरगई पणिंदी तस भव, सन्नि अहक्खाय खइअसम्मत्ते। मुक्खो अणाहार केवल-दसणनाणे न सेसेसु.॥१०५॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ (49) મનુષ્ય ગતિ, પચંદ્રિય જાતિ, રસપણું, ભવ્યપણું, સંજ્ઞીપણું, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમકિત, અનાહારીપણું, કેવળજ્ઞાન અને કેવળદર્શન-આસઠ માર્ગણા પિકી આ દશ માગણએ જીવ મોક્ષ પામે છે; તે સિવાયની માગણાને વિષે મોક્ષ નથી. 105 63 સામાન્ય ઉપદેશ. आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं / संकाए सम्मत्तं, पव्वज्जा अत्थगहणेणं // 106 // આરંભના કાર્ય કરવામાં દયા હોતી નથી (અહિંસા વ્રત પાળી શકાતું નથી), સ્ત્રીને સંગ કરવાથી બ્રહ્મચર્ય (ચતુર્થવ્રત) નાશ પામે છે, ધર્મને વિષે શંકા રાખવાથી સમકિતને નાશ થાય છે, અને ધન ગ્રહણ કરવાથી પ્રવજ્યા (મુનિપણું)નાશ પામે છે. 106 64 બ્રહ્મચર્યની શ્રેષ્ઠતા. जे बंभचेरभठ्ठा, पाए पाडंति बंभयारीणं / ते हुंति टुंटमुंटा, बोही पुण दुल्लहा तेसिं // 107 // જે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલા મનુષ્ય-શ્રાવક કે સાધુ જે બીજા બ્રહ્મચારીઓ (બ્રહ્મવતવાળાઓ)ને પિતાના પગમાં પાડે (પિતાને વંદન કરાવે-પગે લગાડે) તે તે પરભવમાં ચૂંટાખુંટા (લુલાપાંગળા) થાય છે, અને તેમને બોધિ (સમકિત) દુર્લભ થાય છે. 107 ' 65 સાધુલિંગ છતાં અવંઘ એવા પાંચ. पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो। ... अहच्छंदो वि य एए, अवंदणिज्जा जिणमयम्मि // 108 // - પાર્થસ્થ, અસત્ત, કુશીલ, સંસકા અને યથાઅંદ-આવા પાંચ પ્રકારના સાધુઓ જિનશાસનને વિષે વાંદવા વેક્ય નથી. 108 Page #74 -------------------------------------------------------------------------- ________________ (50) આ પાંચ પ્રકારના ઉત્તર ભેદ તેમ જ તેની વિશેષ વ્યાયા ગુરૂવદન ભાષ્યની ટીકા વિગેરેથી જાણવી. 66 (સામાન્ય ઉપદેશ) : मिच्छप्पवाहे रत्तो, लोगो परमत्थजाणओ थोवो। गुरुगारवेहि रसिआ, सुद्धं मग्गं न ब्रहति // 109 // ઘણુ લેકે તે મિથ્યાત્વના પ્રવાહમાં જ રક્ત (આસક્ત) હેય છે, થડા લેકે જ પરમાર્થને જાણનાર હોય છે અને સાતા ૌરવાદિકમાં અતિશય રસીયા (આસક્ત) હેય છે, તેઓ શુદ્ધ માગને જાણતા નથી. 100 67 ચરણ સીત્તરી. वय 5 समणधम्म 10 संयम 17, वेयावच्चं 10 च बंभगुत्तीओ 9 / नाणाइतिगं 3 तव 12 कोह 4 निग्गहो होइ चरणमेयं // 110 // પાંચ મહાવ્રત 5, ક્ષત્યાદિ દશ પ્રકારના યતિધર્મ 10, સતર પ્રકારે સંયમ 17, અરિહંતાદિ દશને વૈયાવૃન્ય 10, નવવિધ બ્રહ્મગુપ્તિ (નવાવાડ) 9, જ્ઞાનાદિ ત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) 3, છ બાહ્ય ને છ આત્યંતર મળી બાર પ્રકારને તપ 12, અને ક્રોધાદિ 4 કષાયને નિગ્રહ-આ ચરણ સીત્તરી કહેવાય છે. 110 68 કરણ સીત્તરી. पिंडविसोही 4 समिई 5, भावण 12 पडिमाउ 12 इंदियनिरोहो 5 / पडिलेहण 25 गुत्तीओ 3, अभिग्ग़हा 4 चेव करणं तु // 111 // Page #75 -------------------------------------------------------------------------- ________________ (51) અશનાદિ ચાર પ્રકારની પિડવિશુદ્ધિ 4, ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ 5, એનિત્યાદિ બાર ભાવના 12, સાધુની બાર પ્રતિમા 12, પાંચ ઇંદ્રિયને નિરોધ 5, પચવીશ પ્રકારની પ્રતિલેખના રપ, મનગુપ્તિ વિગેરે ત્રણ ગુપ્તિ 3 અને વ્યાદિક ચાર પ્રકારનો અભિગ્રહ ૪-આ કરણ સીત્તરી કહેવાય છે. 11 69 દશવિધ યતિધર્મ, खंती 1 मद्दव 2 अज्जव 3, . मुत्ती 4 तव 5 संजमे 6 य बोधव्वे / सञ्चं 7 सोअं८ अकिंचणं 9 च बंभं 10 च जइधम्मो // 112 // ક્ષતિ-ક્ષમા (ધને અભાવ) 1, માર્દવ-મૃદુતા (માનને અભાવ)૨, આર્જવ-સરલતા (માયાનો અભાવ) 3, મુક્તિ-નિર્લોભતા (લેભને અભાવ) 4 તપ 5, સંયમ (ઈકિયે નિધ અથવા અહિંસા ) 6, સત્ય 7. શાચ (અચાર્ય ) 8, અકિંચનપણું-પરિગ્રહને અભાવ 9 અને બ્રહ્મચર્ય ૧૦-એ દશ પ્રકારને યતિધર્મ જાણ, 112 - 70 ચાર પ્રકારની પિંડદિક વિશુદ્ધિ पिंडं 1 सिजं 2 च बत्थं 3 च, चउत्थं पत्तमेव 4 य। अकप्पियं न इच्छिज्जा, पडिगाहिज कप्पियं // 113 // પિંડ-આહાર 1, શયા (વસતિ) 2, વસ્ત્ર 3 અને ચોથું પાત્ર ૪-આ આહાદિક અને ઈચ્છવું નહીં અને જે કરુખ્ય હેય તે જ ગ્રહણ કરવું તે ચાર પ્રકારની વિશુદ્ધિ કહેવાય છે. 113. Page #76 -------------------------------------------------------------------------- ________________ (પર) 71 ત્રણ પ્રકારે ગુપ્તિને ચાર પ્રકારને અભિગ્રહ मणवयणकायएहिं, गुत्तो पालिज भिग्गहो। दव्वओ खित्तओ चेव, कालओ भावओ मुणी // 114 // મન, વચન અને કાર્ય એ ત્રણ ગુપ્તિવડે ગુપ્ત એવા મુનિએ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે અભિગ્રહ પાળવો જોઈએ, 114, ૭ર મુનિ કેવા હોય ? एवं सामायारी-संजुत्ता चरणकरणमाउत्ता। ते हु खवंति कम्मं, अणेगभवसंचियमणंतं // 115 // 'આ પ્રમાણે જે સાધુ સામાચારીવડે યુક્ત હોય અને ચરણ કરણમાં ઉપયોગવાળા (ઉપયુકત-સહિત) હેય તે અનેક ભવના ઉપાર્જન કરેલા અનંતા કર્મને ખપાવે છે. 115, 73 આઠે કર્મના બંધની જઘન્ય સ્થિતિ. बारस मुहुत्त जहण्णा, वेयणीए अह नामगोयाणं / सेसाणंतमुहुत्तं, एसा बंधट्टिई होई // 116 // વેદનીય કર્મની જઘન્ય બંધસ્થિતિ બાર મુહૂર્તની છે, નામકર્મ અને ગોત્રકમની જઘન્ય બંધસ્થિતિ આઠ મુહૂર્તની છે. બાકીના પાંચ ( જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય, આયુષ્ય અને અંતરાય) કર્મની જઘન્ય બંધસ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. 116, 74 આઠે કમની ઉત્કૃષ્ટ સ્થિતિ. मोहे सत्तरि कोडा-कोडी वीसं च नामगोयाणं / तीसयराण चउन्हं, तित्तीसयराइं आउस्स // 117 // Page #77 -------------------------------------------------------------------------- ________________ (53) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતર કટાકેદી સાગરેપમની છે, નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેટકેટી સાગરોપમની છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કટાકેદી સાગરે૫મની છે તથા આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપની છે. 117 75 તેર કાઠીયાના નામ. आलस्स 1 मोह 2 वन्ना 3, थंभा 4 कोहा 5 पमाय 6 किविणत्ता 7 / भय 8 सोगा 9 अन्नाणा 10, वक्खेव. 11 कुतूहला 12 रमणा 13 // 118 // આળસ 1, મેહ 2, અવર્ણવાદ (અવજ્ઞા) 3, સ્તબ્ધપણું (માન) 4, ક્રોધ 5, પ્રમાદ 6, કૃપણુતા 7, ભય 8, શાક 9 અજ્ઞાન 10, વ્યાક્ષેપ-હાંસી 11, કુતૂહલ-નાટક વિગેરે 12 અને રમણ-કામક્રીડા ૧૩–આ તે કાઠીયા છે. 118 76 મનુષ્ય ભવની દુર્લભતા વિષે દશ દષ્ટાંત चुल्लग 1 पासग 2 धन्ने 3, . નૂ જ રથ પર સુમિ દ્ર 7 ચો. कुम्म 8 जुगे 9 परमाणू 10, - રર વિતા અણુમે છે ?? . ભજન 1, પાશક 2, ધાન્ય 3, ઘંત 4, રત્ન 5, સ્વનિ 6, ચક (રાધાવેધ) 7, કૂર્મ (કાચબો) 8, યુગ (ધુંસરી) 9 અને પરમાણુ ૧૦આ દશ દષ્ટાંતે મનુષ્યભવની દુર્લભતા ઉપર કહેલા છે. 118 Page #78 -------------------------------------------------------------------------- ________________ (54) : એ દશે દષ્ટાંત હુંકામાં આ નીચે જણાવ્યા છે - - 1 ભેજન_એબ્રાહ્મણે ચક્રવતી પ્રસન્ન થવાથી તેની પાસે વરદાન માગ્યું કે પ્રથમ તેમણે ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રના દરેક ઘરે વારે પ્રમાણે એક એક દિવસ મને ભેજન મળે. ચક્રવર્તીએ આપ્યું. હવે આ પ્રમાણે ભૂજન કરવાથી ફરીને તે બ્રાહ્મણને ચક્રવર્તીને ઘેર ભેજન કરવાને દિવસ કયારે આવે તેના ભવમાં તો આવી શકે નહીં; તેમ વૃથા ગુમાવેલો મનુષ્યભવ ફરીથી પ્રાપ્ત થવાને નથી. એ રીતે મનુષ્ય ભવ અતિ દુર્લભ છે. .એકદા ચણાયે ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર - 2 પાલક-ભરવા માટે દેવાધિષ્ઠિત પાસા બનાવ્યા. તે પાસાથી જે કઈ તે તેને સેનામહારને ભલે થાળ મળે અને હારે તે તે માત્ર એક જ સોનામહોર આપે, આ રમતમાં જીતવું દુર્લભ છે, કેમકે સામે દેવાધિષ્ઠિત પાસાએ રમનાર છે તેમ મનુષ્યભવ પણ ફરીને પ્રાપ્ત થવા દુર્લભ છે. આ આખા ભરતખંડમાં સુકાળને વખતે ઘણા 1 પાકેલા દરેક જાતના ઘા ને એક મોટો ઢગલો કરી તેમાં એક મુઠી સરસવના દાણા નાંખી તેને સેળભેળ કરે. પછી એક અતિ વૃદ્ધા ડોશી સુપડું લઈ તે દરેક ધાન્ય જુદાં પાડી સરસવની મુઠી જૂદી પાડવા ધારે તો તે બની શકે ? ન જ બને; એ કાર્યની જેમ મનુષ્યભવ દુર્લભ છે, છે, એક રાજાને કુમાર યુવાવસ્થા સમયે ત્યારે 4 ચૂત તેણે વિચાર કર્યો કે મારા પિતાને મારી નાંખીને હું હમણાં જ રાજ્ય ભગવતો થાઉં.” આ તેને દુષ્ટ વિચાર સજાના જાણવામાં આવતાં તેણે યુક્તિ કરવા માટે કુમારને બોલાવી કહ્યું કે“આપણા કુળમાં એવી રીતિ છે કે જે કુમારને પિતા છતાં રાજ્ય ભોગવવાની ઇચ્છા થાય તેણે આ આપણી સભામાં એકસો ને આઠ આઠ હાંસવાળા એક ને આઠ થાંભલા છે, તેમાં એક સાથે ઉપરાઉપરી એક આઠ દાવવડે એક થાંભલાની એક હાંસ જીતે, એ Page #79 -------------------------------------------------------------------------- ________________ (55) રીતે સતત એ ને આઠ આઠ દાવવડે એક એક હાંસ જીતી અનુક્રમે એકસે ને આડે હાંસ જીતે ત્યારે એક સ્તંભ તા. એ રીતે અનુકેમે સર્વ થાંભલાની સવ હાંસ જીતવી જોઇએ. તેમાં વચ્ચે કેઈપણ દાવ ખાલી જાય તે જીતેલા બધા દાવ નિષ્ફળ થાય, પાછું ફરીથી પહેલા થાંભલાની પહેલી હાંસથી જીતવાનું શરૂ કરવું જોઈએ. આ રીતે એકસો ને આઠે થાંભલા જીતે તો તેને રાજ્ય સેંપવામાં આવે છે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી કુમારે વિચાર કર્યો કે “આ વ્રત જીતીને રાજ્ય લેવું તે સારું છે, તેમાં પિતાની હત્યા કરવાનું કારણ રહેતું નથી. એમ વિચારી તે ઘૂત રમવા બેઠે, પરંતુ આ વ્રતમાં પૂર્વોક્ત રીતે જીતીને રાજ્ય મેળવવું જેમ તેને દુર્લભ છે એમ વૃથા ગુમાવેલો મનુષ્યભવ ફરી મેળવો દુર્લભ છે. 5 રન એક શ્રેણી પાસે કરોડો રૂપિયાની કિંમતનાં રત્નો " હતાં તે પણ તેણે રત્ન વેચી પિતાના રૂપીયાની સંખ્યા પ્રગટ કરી પોતાના મહેલ ઉપર એક પણ કટીધ્વજ બાંદ નહોતો. તેના પુત્રોને તે વાત ગમતી નહોતી. એકદા તે શ્રેણી પદેશ ગયા ત્યારે પાછળથી તેના પુત્રોએ સવ રત્નો વેચી તેના રૂપીયાની સંખ્યા પ્રમાણે કેટિધ્વજે પોતાના મહેલપર બાંધ્યા. જ્યારે શ્રેણી ઘેર આવ્યો ત્યારે તેણે સર્વ હકિકત જાણી. તેથી તે પુત્રાપર ગુસ્સે થયા અને તેમને આજ્ઞા કરી કે “મારાં સર્વ રત્નો પાછાં લઈને જ મારા ઘરમાં તમારે આવવું. પરંતુ તે અમૂલ્ય રત્ન તે તે પુત્રોએ જૂદા જૂદા અનેક દૂર દૂર દેશમાંથી આવેલા ઘણું વેપારીઓને ઓછી કિંમતમાં વેચી નાખ્યા હતાં. તેથી તે રત્નો જેમ પાછા લાવવા મુશ્કેલ છે તેમ વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરી મેળવવો મુશ્કેલ છે. 8 થ _મૂળદેવ નામને રાજપુત્ર એકદા એક નગ 6 વન-ઉની ધર્મશાળામાં ઘણા ભીખારીઓ રહ્યા હતા ત્યાં રાત્રિવારો રહ્યો. તે રાત્રિમાં તે કુમારને તથા એક બીજા ભીખારીને પૂર્ણચંદ્રનું પાન કર્યાનું સ્વપ્ન આવ્યું. પ્રાતઃકાળે તે ભીખારીએ પિતાની સાથેના બીજા ભીખારીઓની પાસે Page #80 -------------------------------------------------------------------------- ________________ પોતાના સ્વપ્નની વાત કરીને તેનું ફળ પૂછયું, ત્યારે તેઓએ કહ્યું કે આજે ભિક્ષા માગતાં તને ઘી અને ખાંડ સહિત પોળી મળશે, " તે સાંભળી તે ખુશી થયો અને તે જ પ્રમાણે તેને ભિક્ષા પણ મળી. હવે મૂળદેવે તો પિતાનું સ્વપ્ન તેમને કહ્યું નહીં. પરંતુ ઉદ્યાનમાં જઈ તેના માળીનું કામ કરી તેની પાસેથી ઉત્તમ પુષ્પો તથા ફળે લઈ એક વિદ્વાન સ્વપાઠક પાસે ગયો. તેની પાસે વિનયથી તે પુષ્પ ફળ મૂકી પિતાનું સ્વપ્ન નિવેદન કરી તેનું ફળ પૂછયું, સ્વખપાઠકે કહ્યું કે- તમને રાજ્ય મળશે. તેથી તે મૂળદેવને તે જ નગરનું રાજ્ય આઠમે દિવસે મળ્યું અને તે અત્યંત સુખી થયો. તે વાત જાણું પેલા ભીખારીને પશ્ચાત્તાપ થયો અને મૂળદેવની જેમ ફળ મેળવવા માટે ફરીથી તે જ સ્વપ્ન લાવવા માટે સતત સુઈ રહેવા લાગ્યો, પરંતુ ફરીથી કદાપિ તેને તે સ્વપ્ન પ્રાપ્ત થયું નહીં. તે જ પ્રમાણે વૃથા ગુમાવેલે મનુષ્યભવ ફરીથી પ્રાપ્ત થઈ શક્તો નથી. ( to ) 7 ચક્ર-રાધાવેધ-ભિન્ન રણુઓથી ઉત્પન્ન થયેલા રાજાવેદ એક રાજાને બાવીશ પુત્ર ભિન્ન હતા. તે ઉપરાંત તેણે મંત્રીની એક પુત્રીને પરણુને રાણી કરી હતી, પણ તેણીની સાથે તુના એક જ દિવસના સમાગમ સિવાય બીજે કઈપણ વખતે તેણીની સામું પણ તેણે જોયું નહોતું. તે એક જ દિવસના સમાગમથી તેણુને ગર્ભ રહ્યો હતો અને મંત્રીને (પિતાને) ઘેર રહી તેણીએ પૂર્ણ સમયે પુત્ર પ્રસ હતો. રાજા તે તેણીને પરણ્યાનું પણ ભૂલી ગયો હતો, સર્વ રાજપુત્રો એક જ આચાર્યની પાસે કળા શીખતા હતા, તેમની સાથે આ પુત્ર પણ કળા શીખતે હતે. તે સર્વ રાજપુત્ર પ્રમાદી હોવાથી કોઈપણ શીખ્યા નહીં અને તે પુત્ર તે સર્વ કળામાં નિપુણ થયે, તેવા સમયે “આ રાજાના ઘણા કુમારેમાંથી કેઈપણ મારે લાયક હશે? એમ ધારી કઈ રાજકન્યા પિતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા ત્યાં આવી. તેણે રાધાવેધ સાધે તેને પરણવાનું પણ કરેલું હતું. રાજાના સર્વ પ્રમાદી રાજકુમારમાંથી કઈ રાધાવેધ કરી શિકો નહીં, રાજા પોતાના પ્રમાદી પુત્રો માટે શેક કરવા લાગ્યા, Page #81 -------------------------------------------------------------------------- ________________ (57) ત્યારે મંત્રીએ પોતાની પુત્રીના પુત્રની વાત નિશાની સહિત રાજાને કહી અને તેને રાધાવેધ કરવાની આજ્ઞા આપો” એમ કહ્યું. તે જાણી હર્ષિત થયેલા રાજાએ તેને આજ્ઞા આપી. ત્યારે તેણે અતિ નિપુણતાથી રાધાવેધ સાથે; એટલે તે રાજકન્યા તેને પરણી. તથા રાજાએ પોતાનું રાજ્ય પણ તેને જ આ. અહીં તે સર્વ પ્રમાદી રાજકમારોને જેમ તે રાજકન્યા તથા પિતાનું રાજ્ય દુર્લભ થયું તેમ પ્રમાદી મનુષ્યને ફરીથી મનુષ્યભવ પામે દુર્લભ છે. ૮કુર્મને સેવાલ–એ મા સરોવરમાં એટલી બધી 1 ઘાટી સેવાલ જામી હતી કે તેમાં જરાપણ છિદ્ર નહીં હોવાથી કોઈપણ જળચર જીવ બહારના પદાર્થો જોઈ શકતો નહતો. એકદા વાયુના જોરથી તે સેવાલમાં જરાક છિદ્ર (ફાટી પડ્યું તેમાંથી કેઇ એક કાચબાએ પોતાની ડોક બહાર કાઢી ઉંચે જોયું તો તે વખતે શરદઋતુની પૂર્ણિમાને ચંદ્ર આકાશના મધ્ય ભાગમાં જે તે વૃદ્ધ કાચબો અતિ આનંદ પામ્યો અને પિતાના પરિવારને આ દેખાડવા માટે બોલાવવા જઈ તેમને બોલાવી લાવ્યા. પરંતુ તેટલામાં તો તે છિદ્ર પાછું પૂર ગયું, તેથી તે વૃદ્ધ કાચ તે છિદ્રની શોધ માટે ચિરકાળ સુધી ચોતરફ ફર્યો, પણ ફરી તે છિદ્ર તેને હાથ લાગ્યું નહીં. તે જ રીતે વૃથા ગુમાવેલ મનુષ્યભવ ફરીને હાથ લાગતું નથી. આ ગઝ ડી. કેઈ દેવ સ્વયંભૂરમણ સમુદ્રની 9 યુગ (ધૂસર) પૂર્વ દિશામાં ધૂંસરી નાંખે અને પશ્ચિમ દિશામાં તેની સાંબેલ (ખીલી) નાંખે. તે કેઈના પ્રયોગ વિના ભેગા થઈ ધંસરીના છિદ્રમાં તે સાંબેલ એની મેળે પ્રવેશ કરે, તે જેમ અત્યંત દુર્લભ છે-ન જ બની શકે તેવું છે. તેમ વૃથા ગુમાવેલ મનુષ્યભવ ફરી મળવો દુર્લભ છે. 10 પરમાણુ ચરો કરી તેને પરમાણુઓ એક ભુંગ 10 પરમાણુ-કઈ દેવ એક મોટા થાંભલાનો ઈણિ ળીમાં નાંખી મેરૂપર્વતના શિખર પર ઉભા રહી ચોતરફ ફરતો ફરતો ભુંગળીને ફેંકી તેમાંના પરમાણુઓને સર્વ દિશાઓમાં ઉડાડી Page #82 -------------------------------------------------------------------------- ________________ (58) દે. પછી જેમ તે જ પરમાણુઓ મળે ને તેને જ થાંભલે બને તે મુશ્કેલ છે તેમ વૃથા ગુમાવેલ મનુષ્યભવ ફરીથી મળ મુશ્કેલ છે. ૭૭ધર્મની પૂર્ણ સામગ્રીને સંભવ મનુષ્ય ગતિમાં જ છે. देवा विसयपसत्था, नेरइया विविहदुक्खसंजुत्ता / तिरिया विवेगविगला, मणुआणं धम्मसामग्गी // 120 // દેવા વિષયોમાં આસક્ત હેય છે, નારકીઓ વિવિધ પ્રકારના દુ:ખમાં મગ્ન હોય છે અને તિર્યએ વિવેક હિત હોય છે; માત્ર મનુષ્યભવમાં જ ધર્મની સામગ્રી મળી શકે છે. 120 78 મનુષ્યભવની ઉત્તમતા. सुरनारयाण दुन्नि वि, तिरियाण हुँति गइ य चत्तारि। मणुआण पंच गई, तेणं चिअ उत्तमा मणुआ // 121 // સુર અને નારકી મારીને મનુષ્ય કે તિર્યંચમાં જ ઉપજી શકે છે તેથી તેમની બે જ ગતિ હેય છે, તિચિ મરીને તિર્યંચમાં, મનુષ્યમાં, નારકીમાં કે દેવતામાં ઉપજે છે તેથી તેમને ચાર ગતિ હોય છે, અને મનુષ્ય મરીને એ ચારે ગતિમાં તથા મેક્ષમાં પણ જઈ શકે છે તેથી તેમને પાંચ ગતિ હોય છે, તેથી કરીને જ મનુષ્યભવ સર્વોત્તમ છે. 121 79 મનુષ્યભવની દુર્લભતા. सिंधूवालुअनिमग्गं, वडबीयं च दुल्लहं / माणुसत्तं तु संपप्प, को पमाई वियक्खणो // 122 // - સિંધુ નદીની પારાવાર રેતીમાં મગ્ન થયેલું વનું બીજ જેમ શોધી કાઢવું દુર્લભ છે, તેમ મનુષ્યભવ પણ દુર્લભ છે, તેને પામીને કેણ ડાહ્ય પુરૂષ પ્રમાદ કરે? 122 . Page #83 -------------------------------------------------------------------------- ________________ (59) 80 અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યની સંખ્યા सत्तेव य कोडीओ, लक्खा बाणवइ सहस्स अडवीसा। एगं सयं च जाणह, नर कोडाकोडिकोडीणं // 123 // छावहिं कोडीओ, एकावन्नं हवंति लक्खाई।। बायालीस सहस्सा, तिन्नि सया कोडिकोडीणं // 124 // तेयालीसं कोडी, सत्तावीसं तहेव लक्खा य / एगुणसहि सहस्सा, तिन्नि सया मणुयकोडीणं // 125 // चउप्पन्नं कोडीओ, लक्खा गुणयाल सहस पन्नासा। तिन्नि सया छत्तीसा, संखा गब्भयमणुस्साणं // 126 // સાત કરેડ, બાણું લાખ, અઠ્ઠાવીશ હજારને એકસે એટલી મનુષ્યની કેટકેરિકેટિ. તથાં છાસઠ કરેડ, એકાવન લાખ, બેંતાલીશ હજાર અને ત્રણસે એટલી કેટકેટિ. તથા બેંતાલીશ કરેડ સતાવીશ લાખ. ઓગણસાઠ હજાર અને ત્રણસે એટલા મનુષ્યની કરેડ ( કટિ ), તથા ચેપન કરેડ, ઓગણચાળીશ લાખ, પચાસ હજાર, ત્રણસો અને છત્રીશ-એટલી ગજ મનુષ્યની સંખ્યા હોય છે. 123-126. આ સંખ્યાના કુલ આગપુત્રીશ અંક થાય છે. તે આ પ્રમાણે-(૭૯રર૮૧, ૬૬પ૧૪ર૩, ૪૩ર૭૫૯૩, 143950336) આ સંખ્યા છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગો ગુણવાથી આવે છે, ( 81 મનુષ્યને ઉપદેશ जोस कुले समुप्पन्ने, जसिं वास वसे नरे / ममयाइ लुंपई बाले, अन्नमन्ने समुच्छिए // 127 / / Page #84 -------------------------------------------------------------------------- ________________ - મનુષ્ય જેના કુળમાં ( જ્યાં) ઉત્પન્ન થાય છે અને જેના વાસમાં (જ્યાં ) વસે છે, ત્યાં જ (તે સ્ત્રીના સંસર્ગમાં જ) તે બાળ (અજ્ઞાની) મનુષ્ય પરસ્પર મૂચ્છ (મેહ) પામી મમતાવડે લિપાય છે. 127 82 એકેદ્રિય જીવેને થતી પીડાનું દૃષ્ટાંત. जरजजरा य थेरी, तरुणेणं ज़म्मपाणिमुहिहया / जारिसी वेयणा देहे, एगिंदिसंघट्टणा य तहा // 128 // જરાવસ્થાવડે જર્જરિત થયેલી કઈ વૃદ્ધાને કેઈ યુવાન પુરૂષ પિતાના જમણા હાથની મુઠીવડે મારે (સત પ્રહાર કરે) તે તેના શરીરમાં જેવી વેદના થાય તેવી વેદના એકેદ્રિય (પૃથ્વી, અપૂ, તેજ, વાયુ અને વનસ્પતિના) જીવોને મનુષ્યના માત્ર સંઘટ (સ્પર્શ) થી જ થાય છે. 128 83 છકાય જેને સંગ जत्थ जलं तत्थ वणं, जत्थ वणं तत्थ निच्छिओ अग्गी। वाऊ तेऊसहगया, तसा य पञ्चक्खया चेव // 129 / / જ્યાં જળ (અપકાય) હોય ત્યાં વનસ્પતિકાય (સેવાળાદિ) હેાય છે, જ્યાં વનસ્પતિકાય હોય છે ત્યાં નિચે અગ્નિકાય હોય છે, અગ્નિકાયની સાથે જ વાયુકાય રહેલા છે તથા પૂરા વિગેરે ત્રસકાય તે જળમાં પ્રત્યક્ષ જ દેખાય છે. 129 84 જયણાની પ્રાધાન્યતા. जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव / तववुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा // 130 // જ્યણા (યતના-ઉપગ) ધર્મની માતા છે, એટલે યતના ધર્મને ઉત્પન્ન કરનારી છે, યતના ધર્મનું પાલન કરનારી છે, યતના Page #85 -------------------------------------------------------------------------- ________________ ( 6 ) તપની વૃદ્ધિ કરનારી છે અને યતના એકાંત (અદ્વિતીયઅષમ) સુખ આપનારી છે. 130 85 અહિંસાની પ્રાધાન્યતા. किं ताए पढियाए, पयकोडीए पलालभूयाए / जं इत्तियं न नायं, परस्स पीडा न कायवा // 131 // અન્ય જીવને પીડા કરવી નહીં " આટલું પણ જાણવામાં આવ્યું ન હોય તો પલાળ (ઘાસ) જેવા નિ:સાર કરેડ પદ ભણવાથી શું ? કરેડ શબ્દો-ગ્રંથો ભણ્યા હોય તો તે પણ પલાળના ઘાસની જેમ નિરર્થક છે. જે અન્ય જીવને પીડા ન કરવી એ વાત મનમાં દઢ વસી હોય તો જ જ્ઞાન સાર્થક છે. 131 86 દાનબુદ્ધિએ હિંસા કરીને દ્રવ્ય મેળવવાની જરૂર નથી. दाणअठ्ठाय जे पाणा, हम्मति तसथावरा / ते संसारस्स रक्खष्ठा, भमंति भवसायरे // 132 // જેઓ દાન દેવાને માટે ત્રસ અને સ્થાવર પ્રાણુઓને હણે છે એટલે દાન કરવાની ઈચ્છાથી ધન મેળવવા માટે ખેતી આદિક મેટા આરંભે કરી ત્રસ અને સ્થાવર પ્રાણુઓની હિંસા કરે છે, તેઓ સંસારનું રક્ષણ કરવા માટે ભવસાગરમાં ભ્રમણ કરે છે. ૧૩ર .. ! 87 પાંચે સ્થાવર જીનું પ્રમાણુ अद्दामलगपमाणे, पुढवीकायम्मि हुँति जे जीवा / ते पारेवयमित्ता, जंबुद्दीवे न मायंति // 133 // . લીલા આમળા જેવડા પૃથ્વીકાયને વિષે જે (અસંખ્ય) છેવો રહેલા છે, તે દરેકને જે પારેવા જેવડા શરીરવાળા કર્યા હોય તો તે આખા જંબુદ્વીપમાં સમાય નહીં એટલા થાય છે. 133, Page #86 -------------------------------------------------------------------------- ________________ (62) અર્થાત તેમાં જીવા અસંખ્યાત છે અને જબૂદ્વીપમાં પારેવા તે સંખ્યાતા સમાઈ શકે તેમ છે. एगम्मि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहिं पण्णत्ता। ते जइ सरिसवमित्ता, जंबूद्दीवे न मायंति // 134 // જળના એક જ બિંદને વિષે જે જીવો જિનેશ્વરાએ કહ્યા છે, તે દરેકને જે સરસવ જેવડા શરીરવાળા કર્યા હોય તો તે આખા જબૂદ્વીપમાં સમાય નહીં. 134 बरंटीतंदुलमित्ते, तेऊकाए हवंति जे जीवा।। ते जइ खसखसमित्ता, जंबूद्दीवे न मायंति // 135 // - બંટી કે તંદુલ જેટલા અગ્નિકાયને વિષે જેટલા જીવો રહેલા છે, તે દરેકના શરીર જે કદાચ ખસખસ જેવડા કર્યા હોય, તે તે આખા જંબુદ્વીપમાં સમાય નહીં, 135 लिंबपत्तसमा वाउ-काए हवंति जे जीवा / ते मत्थलिक्खमित्ता, जंबुद्दीवे न मायंति // 136 // લીંબડાના એક પાંદડા જેટલા સ્થાનમાં રહેલા વાયુકાયને વિષે જે છ રહેલા છે, તેને જે માથાની લીખ જેવડા શરીરવાળા કર્યા હોય, તો તે આખા જંબુદ્વીપમાં સમાય નહીં. 136 87 અણગળ પાણી પીવાથી થતી અનંતકાયની હિંસા. सूअग्गिणंतकाइय, णंताणता जिणेहि जिय भाणिया। तम्हा अणंतपावं, जं पीअ वारि उड्ढकंठेण // 137 / / સોયના અગ્રભાગ જેટલા અનંતકાયને વિષે જિનેશ્વરે અનંતાનંત જી કહેલા છે, તેથી કરીને જે ઉંચા કંઠે પાણી પીવામાં - 1 એક જાતનું ધાન્ય, તંદુળના પ્રમાણનું. Page #87 -------------------------------------------------------------------------- ________________ ( 63) આવે (ઉચે કંઠ રાખી અણગળ પાણી પીવામાં આવે) તે અનંત જીવોની હિંસાનું પાપ લાગે છે. (જ્યાં જળ હોય છે ત્યાં સેવાળ-લીલકુલરૂપ અનંતકાય રહેલી હોય છે તેથી) 137 89 મનુષ્યના દેહમાં છત્પત્તિ मणुआण रोमकूवे, चम्ममंसेसु अहिमिजासु / तह सुक्कसोणिएसु, जीवाऽणेगा असंखा य // 138 // મનુષ્યોના રમકૂપને વિષે, ચામડીને વિષે, માંસને વિષે, હાડકાને વિષે, મજજા (ચરબી)ને વિષે, તથા શુક્ર (વીર્ય) અને શેણિત (લેહી)ને વિષે અનેક તેમ જ અસંખ્યાતા જી રહેલા છે (ઉત્પન્ન થાય છે). 138. (અસંખ્ય જીવ સંમૂર્ણિમ મનુષ્ય પર્ચો. દિય જેને ચાદરસ્થાનકીઆ કહીએ છીએ તે સમજવા અને અનેક બેઇકિયાદિ જીવોની ઉત્પત્તિ સમજવી.) रोमखसकेसफोडिय, लिक्खा तहेव चेव फुणगलिया। पंचिंदियाण देहे, हवंति एगिदिया एए // 139 // મરાઈ, ખસ, કેસ ફેકી, લિખ, તેમજ વળી કુણગલી-આ સર્વ એકેંદ્રિય પંચેયના શરીરને વિષે હેાય છે. 130. (આ મનુષ્ય શરીરમાં એકેન્દ્રિય ની ઉત્પત્તિ કહી છે તે માનનીય નથી. કારણ કે જો એમ હોય તો મુનિ લોન્ચ કરી શકે નહીં.) हरसाइ कंठमाला, वालय नासुर किम्मिसम्मिओ / एए बेदिय जीवा, नरस्स देहम्मि पञ्चक्खा // 140 // હરસ (અ), કંઠમાળ, વાળ, નાસૂર, કરમીયા સરમીયા, આ સર્વે પ્રક્રિય છેમનુષ્યના શરીરમાં પ્રત્યક્ષ (ઉત્પન્ન થતા) દેખાય છે. 140 1 શરીર પરના વાડાના મૂળમાં. Page #88 -------------------------------------------------------------------------- ________________ (4) जूया य कीड सावा, एए तेंदिया जिया इति / चउरिदिय पांचंदिय, सुहमा वि अणंत नरदेहे // 141 // જૂ, કીડા, સાવા-એ ત્રક્રિય છેમનુષ્યના શરીરમાં હેય છે, (ઉપજે છે) તથા ચતુરિંદ્રિય અને પંચેંદ્રિય તથા સૂક્ષ્મ જીવો પણ મનુષ્યના દેહમાં અનંતા હોય છે. (ઉત્પન્ન થાય છે.) 141 90 વનસ્પતિ ના ભેદ रुक्खा गुच्छा गुम्मा, लया य वल्ली तणा य तह वलया। पव्वय हरिया ओसही, जलरुह कुहणा य बोधव्वा // 142 // વૃક્ષ (આમ્રાદિક), ગુચ્છ, ગુલ્મ, લતાઓ, વેલાઓ, તૃણ (ઘાસ), વલય, (શેરડી વિગેરેને) પર્વ, હરિત, ઔષધિ (ધાન્ય ને ઔષધ), જળરૂહ (કમળ), અને કુહણ-એ બાર વનસ્પતિના ભેદ છે. ૧૪ર (તે વિસ્તાર પ્રકાશ પ્રજ્ઞાપના વિગેરેથી જાણો.) - 91 જીના નિવાસસ્થાન एगिदिय पंचिंदिय, उड़े अ अहे अतिरियलोए अ। विगलिंदिय जीवा पुण, तिरिअलोए मुणेअव्वा // 143 // એકેયિ અને પંચેન્દ્રિય જીવો ઊર્થ, અધો અને તિરછા લેકમાં એટલે ત્રણે લોકમાં હોય છે, અને હીન્દ્રિય, વીંદ્રિય અને ચતુરિંદ્રિય એ વિલેંદ્રિય જીવો તો તિરછા લોકમાં જ હોય છે એમ જાણવું. 143. (ઊર્વલોક અને અલકમાં વિકલૈંદ્રિય જીવની ઉત્પત્તિ નથી.) पुढवी जा सिद्धिसिला, तेऊ नरखित्त तिरियलोए य / पुढवी आऊ वणस्सई, बारसकप्पेसु पुढवीसु // 144 // 1 આ અનંત શબ્દ અનંત સૂક્ષ્મ એકેંદ્રિય ગણ્યા હોય તે સંભવે. ચૌરિક્રિય છો ક્યા તે જાણવામાં આવ્યું નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ (65) સિદ્ધિશિલા સુધી પૃથ્વીકાય છે, તેજસ્કાય (બાદર) તિરછાલેકમાં મનુષ્યક્ષેત્ર (અઢીદ્વીપ) ને વિષેજ છે, તથા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય બાર દેવકને વિષે અને રત્નપ્રભાદિક સાતે નરક પૃથ્વીને વિષે છે. (આ સર્વ બાદર આશ્રી જાણવું.) 144 (સમ એકેદિય તે પાંચ પ્રકારના ચદ રાજકમાં સર્વત્ર રહેલા છે. ) सुरलोअवाविमज्झे, मच्छाइ नत्थि जलयरा जीवा / गेविजे न हु वावी, वाविअभावे जलं नत्थि // 14 // બાર દેવલોકમાં રહેલી વાવને વિષે મત્સ્ય વિગેરે જળચર છે નથી. (તેમજ પૂરા વિગેરે બે ઇંકિય છે પણ નથી) નવ રૈવેયક (તથા પાંચ અનુત્તર વિમાન)ને વિષે વાવ જ નથી. અને વાવનો અભાવ હોવાથી ત્યાં જળ (અકાય) પણ નથી. (તથા જળને અભાવે વનસ્પતિકાય પણ નથી એમ જાણવું) 145 92 નિગોદ ખનું અનંતાનંતપણું जइआ होई पुच्छा, तइया एयं च उत्तरं दिजा। एगस्स निगोयस्स य, अणंतभागो गओ सिद्धिं // 146 // જે વખતે (કેઇ પણ વખતે) કેઈમનુષ્યાદિક સામાન્ય કેવળીને કે તીર્થકરને પ્રશ્ન કરે ત્યારે એ જ જવાબ અપાય છે (કેવળી એ જ જવાબ આપે છે) કે એક નિગદનો અનંતમો ભાગ સિદ્ધિપદને પામ્યા છે. 146. એવી નિગોદ (સૂક્ષ્મ વનસ્પતિના શરીર) ચાદ રાજકમાં અસંખ્યાતી છે. દરેક શરીરમાં જીવ અનંતાનંત છે, 93 નિગોદના જીવને દુઃખ. जं नरए नेरइआ, दुक्खं पावंति गोयमा ! तिक्खं / तं पुण निगोयमझे, अणंतगुणियं मुणेअव्वं // 147 // Page #90 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ! નરકને વિષે નારકી છે જે તીક્ષ્ણ-ઉગ્ર દુ:ખ પામે છે; તેથી અનંતગણું દુ:ખ નિગાદને વિષે રહેલા છ પામે છે એમ જાણવું. 147. (એ દુખ અવ્યકતપણે ભેગવાતું હોવાથી નરકની જેવું તીવ્ર જણાતું નથી.) 94 નિગોદ વિગેરેની સૂક્ષ્મતાનું વર્ણન. लोए असंखजोअण-माणे पइजोअणंऽगुला संखा / पइ तं असंख अंसा, पइ तं असंखया गोला // 148 // અસંખ્યાતા જન પ્રમાણ ચૌદ રાજલકને વિષે જન જિન પ્રત્યે એટલે દરેક પેજનમાં સંખ્યાતા અંગુલો છે, અંગુલ અંગુલ પ્રત્યે એટલે દરેક અંગુલને વિષે અસંખ્યાતા અંશે (વિભાગે) છે, તે દરેક અંગુલના અસંખ્યાતા અંશ-વિભાગને વિષે અસંખ્યાતા ગોળા છે. 148, गोलो असंखनिगोओ, सोऽणंतजिओ जिअ पइ पएसा असंख पइपएसं, कम्माणं वग्गणाऽणता // 149 // એક એક ગેળામાં. અસંખ્યાતી નિગોદ (શરીર) છે, તે દરેક નિગદમાં અનંતા છવો રહેલા છે. દરેક જીવના અસંખ્યાતા (કાકાશના પ્રદેશ પ્રમાણ) પ્રદેશ છે. તે દરેક પ્રદેશે કર્મોની અનંતી વગણાઓ રહેલી છે. 149 पइवग्गणं अणंता, अणुअ पइअणु अणंतपज्जाया। एयं लोयसरूवं, भाविजइ तहत्ति जिणवुत्तं // 150 // - દરેક વગણ અનંતા અણુ-પરમાણુઓની બનેલી છે. દરેક અણુ (પરમાણું) ના અનંત પર્યાય છે. આ પ્રમાણેનું જિનેશ્વર ભાષિત સ્વરૂપ તહત્તિ સત્ય છે એમ ભાવવું 150 (આ હકીકતને સહવી તેજ સમકિતીનું લક્ષણ છે). Page #91 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) 95 આ જીવ સર્વ સ્થાને ઉપજેલ ને મરણ પામેલ છે. ण सा जाई ण सा जोणी, ण तं ठाणं ण तं कुलं / ण जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो॥१५१॥ એવી કઈ જાતિ નથી. એવી કઈ યાનિ નથી. એવું કઈ સ્થાન નથી અને એવું કેઈ કુળ નથી કે જ્યાં સર્વે અનંતી વાર ઉત્પન્ન થયા ન હોય કે મરણ પાયા ન હૈયા, 151 (ચંદ રાજકમાં દરેક પ્રદેશે આ જીવે અનંતા જન્મ મરણ કર્યા છે. ) : 96 એક મુહૂર્તમાં નિગદ કેટલા ભવ કરે ? पणसहि सहस्साइं, पंचसया चेव तह य छत्तीसा / खुल्लाग भवगहणा, एगमुहुत्तम्मि एवइया // 152 // નિગદનો એક જીવ એક મુહૂર્ત બે ઘડી)માં પાંસઠ હજાર, પાંચસે અને છત્રીશ એટલા મુલક (નાનામાં નાના) ભવ ગ્રહણ કરે છે. ૧૫રએક મુદત્તમાં ૧૬૭૭ર૧૬ આવતી હોય છે. મુલક ભવ 256 આવળીને હોય છે. તે અનુસારે આ ગણત્રી કરેલી છે. એક ધાવાસમાં ૧ણા ભવ કરે છે, 97 સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ. अंतमुहुत्तोवसमो, छावलि सासाण वेयगो समओ। साहियतित्तीसायर, खओ दुगुणो खओवसमो // 153 // " ઉપશમ સમકિત અંતર્મદૂ સુધી રહે છે. સાસ્વાદન સમકિત ઉત્કૃષ્ટ છે આવલિકા સુધી રહે છે. વેદક સમકિત એક સમયનું જ છે. ક્ષાયિક સમકિત કાંઈક અધિક તેત્રીશ સાગરોપમ સુધી રહે છે, અને તેથી બમણું એટલે કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી ક્ષપશમ સમકિત રહે છે. (અહીં બન્ને ઠેકાણે અધિકપણ નરભવ સંબંધી જાણવું, એટલે કે ક્ષાયિક સમકિતવાળો છવા સાથે Page #92 -------------------------------------------------------------------------- ________________ (68) સિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય, ત્યાંથી અવી મનુષ્ય થઈ ચારિત્ર લઈ સિદ્ધિપદને પામે છે. પશમ સમતિવાળે જીવ ઉત્કૃષ્ટ બે વાર વિજયાદિકમાં 33 સાગરેપમના આયુષવાળો અથવા ત્રણ વાર અચુત દેવલોકમાં બાવીશ સાગરપમના આયુષ્યવાળે દેવ થઈ મનુષ્યભવ કરી ચારિત્ર પામી મોક્ષે જાય છે.) ૧પ૩ 98 નરકમાં થતી દશ પ્રકારની વેદના. दसविह वेयण निरए, सीउण्हखुहपिवासकंडू य / भयसोगपारवस्सं, जरा य वाही य दसमो य॥१५४॥ નરકમાં નારકીઓને દશ પ્રકારની વેદના હોય છે, તે આ પ્રમાણે-શીત વેદના 1, ઉષ્ણ વેદના 2, સુધા (ભૂખ) વેદના 3, પિપાસા (તુષા) વેદના 4, કંડૂ (ખરજની) વેદના 5, ભય વેદના 6, શેક વેદના 7, પરવશતારૂપ વેદના 8, જરા વેદના 9 અને દશમી વ્યાધિ વેદના 10. (આ સર્વ વેદનાઓ અસહ્ય હેય છે.) 154 99 રત્નપ્રભા પૃથ્વીનું સ્થાન अह मंदरस्स हिट्ठा, पुढवी रयणप्पहा मुणेयव्वा / तिसु भागेसु विहि(ह)त्ता, सहस्स असी जोअणं મેરૂ પર્વતની નીચે એક રાજના વિસ્તારમાં રત્નપ્રભા પૃથ્વી રહેલી છે તે ત્રણ ભાગે વહેંચાયેલી છે (તેના ત્રણ ભાગ છે). અને તે એક લાખ ને એંશી હજાર જજન જાડી છે. 155. 100 ભવનપતિનું તથા નારકનું વાસસ્થાન. तत्थेव भवणवासी, देवा निवसति दोसु भागेसु। . तइए पुण नेरइया, हवंति बहुवेयणा निचं // 156 // Page #93 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જ (ત રત્નપ્રભા પૃથ્વીના પિંડમાં જ) બે ભાગમાં ભવનપતિ દે વસે છે અને ત્રીજા ભાગમાં નિરંતર અત્યંત વેદના ભેગવનારા નારકીઓ રહેલા છે. ૧પ૬. (બે ને એક વિભાગમાં તે શી રીતે રહેલા છે તે સ્પષ્ટ થવાની જરૂર છે. આવા વિભાગ પાડેલા વાંચવામાં આવ્યા નથી.) વૃહસંગ્રહણીની ગાથા રપ મીના અર્થમાં 178000 જનમાં ભુવનપતિનું સ્થાન કહેલ છે. વધારામાં કહ્યું છે કે-૧૮૦૦૦૦ માંથી 96000 બાદ કરતાં બાકીના 84000 જનમાં ભુવનપતિ છે એમ કેટલાક આચાર્યો કહે છે. 101 પંદર પરમધામિકનાં નામ. अंबे 1 अंबरिसी 2 चेव, सामे 3 य सबले 4 वि य / रुद्दे ५विरुद्दे 6 काले७ य, महाकाले ८त्ति आवरे // 157 // असिपत्ते 9 धणू 10 कुंभे 11, वालू 12 वेयरणी 13 वि अ। खरस्सरे१४ महाघोसे१५,.एवं पनरस आहिआ // 158 // અંબ 1, અંબષિ 2, શ્યામ 3, સબલ 4, રૌદ્ર 5, વિરૌદ્ર 6, કાળ 7, મહાકાળ 8, વળી અસિપત્ર 9, ધનુ 10, કુંભ 11, વાલ 12, વેતરણ 13, ખરસ્વર 14, અને મહાષ ૧૫-આ પ્રમાણે પંદર જાતિના પરમાધાર્મિક કહ્યા છે. 157-158. તે પંદરે પરમાધામીનું જુદું જુદું કામ છે. તે જુદે જુદે પ્રકારે નારકીઓને પીડા ઉપજાવે છે. તેમાં કેટલાકનું તે નામ પ્રમાણે જ કામ છે, 102 દશ પ્રકારનું સત્ય. जणवय१ संयम ठवणा३, नामे४ रूवे५ पडुच्च६ सच्चे अ। ववहारे७ भाव८ जोगे९, दसमे उवम१० सच्चे य // 159 // ' જનપદ સત્ય-કંકણ દેશમાં પાણીને પિચ્ચ કહે છે તે જનપદ (દશ) સત્ય કહેવાય છે. અર્થાત જે દેશમાં જે પદાર્થ માટે જે શબ્દ Page #94 -------------------------------------------------------------------------- ________________ વપરાતે હેય તે જનપદ સત્ય, લોકરૂઢિથી સર્વજની જે માન્યતા હેય, જેમકે કાદવમાં ઉત્પન્ન થાય તે પંકજ-કમળ કહેવાય, પણ દેડકા વિગેરે પંકજ ન કહેવાય, તે સંમત સત્ય 2, સ્થાપના સત્ય એટલે પ્રતિમા વિગેરે 3, કુળની વૃદ્ધિ કરનાર ન હોય છતાં કેઈનું નામ કુળવર્ધન પાડ્યું હોય તે તે નામ સત્ય 4, સાધુ વિગેરેને વેષ ધારણ કર્યો હોય અને તેવા પ્રકારના તેનામાં આચાર હોય કે ન હોય છતાં તેને સાધુ કહે તે રૂપસત્ય 5. નાનું મોટું, પિતા પુત્ર વિગેરે પરસ્પરને આશ્રીને કહેવાય છે, જેમકે અનામિકા આંગળી ટચલી આંગળીની અપેક્ષાએ મેંટી છે અને વચલી આંગળીને આશ્રીને નાની છે. એક જ પુરૂષ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાના પિતાની અપેક્ષાએ પુત્ર પણ છે, તે પ્રતીત્યસત્ય ૬વ્યવહારમાં અનુદરા કન્યા કહેવાય છે, અનુદાને અર્થ પેટ વિનાની એવો થાય પણ વ્યવહારમાં ગર્ભવિનાની હોય તેને જ અનુદરા કહેવાય છે, તે વ્યવહાર સત્ય 7, બગલામાં વેત વર્ણ વધારે છે અને બીજા વર્ણ ઘણા જ અલ્પ છે તેથી તેને હેત કહેવો એ ભાવ સત્ય 8, પાસે દંડ (લાકડી) રાખવાથી તે માણસ દંડી કહેવાય અથવા છત્ર ધારણ કરવાથી તે માણસ છત્રી કહેવાય વિગેરે કઈ વસ્તુના વેગને લીધે તે વસ્તુવાળે પોતે પણ તે કહેવાય તે યોગ સત્ય 9 તથા તળાવને સમુદ્ર સમાન કહેવું તે ઉપમા સત્ય ૧આ રીતે સત્યના દશ પ્રકાર છે, 15, 103 અસત્ય બેલવાનાં દશ કારણે. कोहे १माणे २माया 3, लोभे 4 पिजे 5 तहेव दोसे 6 य हास 7 भय८ अक्खाइय 9, _ उवघाए 10 निस्सिया दसमा // 160 // ક્રોધ 1, માન, માયા 3, લેભ છે, પ્રેમ-રાગ 5, ષ 6, હાસ્ય-મશ્કરી 7, ભય 8, અવર્ણવાદ-ખાટું આળ 9 અને ઉપઘાત-આઘાત ૧૦-આ દશ કારણને લીધે અસત્ય બોલાય છે. (આ દશે પ્રકાર ત્યાગ કરવા લાયક છે.) 160 Page #95 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) 104 ઉસૂત્રરૂપ અસત્ય બલવાનું ફળ. इक्केण दुब्भासिएण, मरीइओ दुक्खसायरं पत्तो।। भमिओ कोडाकोडी, सागरसिरिणामधिज्जाणं // 16 // એક જ દુર્ભાષિતડે એટલે “હે કપિલ! તે જિનેશ્વરના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” એવા એક જ અસત્ય (ઉસૂત્ર ) ભાષણવડે મરીચિ દુ:ખસાગરને પામ્યો, અને કેટકેટિ સાગરોપમ સુધી સંસારમાં ભટ. (આ મરીચિ મહાવીર સ્વામીને જીવ સમજવો. ) 16. - 105 સત્યનું માહાભ્ય. जइ न सकसि काउं, सम्म अइदुक्करं तवचरणं / तो सच्चं भासिजा, जह भणियं वीयराएहिं // 162 / / - હે જીવ! જો તું અત્યંત દુષ્કર એવા તપ અને ચારિત્રને અથવા તપના આચરણને સમ્યક્ પ્રકારે કરવાને શક્તિમાન ન હો તે જે પ્રમાણે જિદ્રાએ કહ્યું છે તે પ્રમાણે તું એક સત્ય વચનજ બોલ, (સત્ય વચનજ સર્વ ધર્મમાં અગ્રેસર છે, એટલે એકલા સત્યથી જ તારી કાર્યસિદ્ધિ થશે, કેમકે સત્યમાં સમકિતનો પણ સમાવેશ છે.) 162. - 106 ગીતાર્થ કેવું વચન ન બેલે. जेण परो दुभिज्जइ, पाणिवहो जण होइ भाणएणं / अप्पा पडइ किलेसे, न हु तं जपति गीयत्था // 163 // - જે વચન બોલવાથી બીજે પ્રાણી દુઃખી થાય, તથા જે વચન બોલવાથી પ્રાણીને વધ થાય અને પિતાને આત્મા લેશિમાં પડે તેવું વચન ગીતાર્થો બોલે નહીં. 163 (ગીતાર્થ માટે . આવાં વચન બોલવાને સંભવજ લેતો નથી. ). 1 + ; Page #96 -------------------------------------------------------------------------- ________________ ( 72 ) 137 દાન સંબંધી વિચાર जे अदाणं पसंसंति, वहमिच्छंति पाणिणं। जइणि (तं) पडिसेयंति, वित्तिच्छेयं करंत ते // 16 // - જેઓ અસતિના દાનની પ્રશંસા કરે છે, તેઓ પ્રાણીના વધને ઈચ્છે છે અને જેઓ અનુકંપાદાનને નિષેધ કરે છે, તેઓ અન્યની વૃત્તિનો છેદ કરે છે. એટલે તેઓ અંતરાય કર્મ બાંધે છે. 14. (આ ગાથાનું ત્રીજું પદ અશુદ્ધ જણાય છે.) 108 સજ્જને કેવું બેલિવું? संतेहिं असंतेहिं, परस्स किं जंपिएहिं दोसेहिं। अत्थो जत्थ न लब्भइ, सो अमित्तो कओ होइ // 165 // છતા અથવા અછતા બીજાના દેષ બોલવાથી શું ફળ છે? કાંઈજ ફળ નથી. કેમકે તેમાં કોઈ પણ અર્થધનાદિક મળતું નથી, અર્થ સરતો નથી અને ઉલટો તેને શત્રુ કરાય છે તે શત્રુ થાય છે. 165. मा होउ सुअग्गाही, मा जंपह जं न दिळं पच्चक्खं / पञ्चक्खे वि अदिट्टे, जुत्ताजुत्तं वियारेइ // 166 / / * શ્રતગાહીન થવું. એટલે કે કોઈની પાસેથી કાંઈ વાત સાંભળી કે તરત જ તેને વગરવિચારે સત્ય માની લેવી નહીં. વળી જે પ્રત્યક્ષ જોયું ન હોય તે પણ બીજાની પાસે ન કહેવું, તથા પ્રત્યક્ષ જોયા છતાં પણ યોગ્ય અને અયોગ્યને વિચાર કરે. અર્થાત ગ્યકહેવાયેગ્ય-સંભવિત હોય તે જ કહેવું, અયોગ્ય-અસંભવિત હેય તે તે કહેવું નહીં. 166, Page #97 -------------------------------------------------------------------------- ________________ ( 73) 109 રોષ વખતે કાર્ય ન કરવું. पढम चिय रोसभरे, जा बुद्धी होइ सा न कायव्वा | अह कीरइ ता नूणं, न सुंदरो होइ परिणामो // 167 / / પ્રથમ કેધને આવેશ આવે તે વખતે જે બુદ્ધિ થાય તે પ્રમાણે કાર્ય કરવું નહીં, જે કદાચ કરે તો અવશ્ય તેનું પરિણામ સારું આવે નહીં. તેને વિમાસવું જ પડે. (એટલા ઉપરથી જ આવેશ શાંત થયા પછી જે કરવા ગ્ય લાગે તે કરવું એમ કહેલ છે.) 167 110 શ્રી અષભદેવ સ્વામીએ પ્રથમ ભવે કરેલી સમકિત પ્રાપ્તિ. परितुलिय कप्पपायव-चिंतामणिकामधेणुमाहप्पं / / सम्मत्तमहारयणं, पत्तं धणसत्थवाहेण // 168 // શ્રી ષભદેવ સ્વામીના જીવે પ્રથમ ધન સાર્થવાહના ભવમાં કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન અને કામધેનુના માહાયની તુલના કરનાર એટલે તેનાથી પણ અધિક માહાયવાળા સમકિતરૂપી મહારત્નને પ્રાપ્ત કર્યું હતું. 168. (આ ગાથા સહજ ફેરફાર સાથે શ્રાદ્ધગુણવિવરણમાં 13 મી છે.) 111 સમકિતદષ્ટિનાં લિંગ. सव्वत्थ उचियकरणं, गुणाणुराओ रई य जिणधम्मे / अगुणेसु अ मज्झत्थो, सम्मद्दिहिस्स लिंगाइं // 169 // સર્વ ઠેકાણે ઉચિતપણું સાચવવું, ગુણ તેમજ ગુણને વિષે અનુરાગ-પ્રીતિ રાખવી, જિનેશ્વરના ધર્મને વિષે રતિ-પ્રીતિ રાખવી, અને નિર્ગુણી માણસ ઉપર મધ્યસ્થપણું રાખવું, એ સમકિતીનાં લિગ છે. 199, (સમકિતના 67 બેલમાં 3 લિંગ કહ્યો છે તે જુદા છે.) Page #98 -------------------------------------------------------------------------- ________________ (74) 112 સમ્યગદષ્ટિ ને મિથ્યાદષ્ટિની વહેંચણ. सामनजण तव लिंग-धारिणो अगीयस्थ सेणियाईया। पंचुत्तरसुर संवेग-पक्खिणो अट्टमा य जई // 170 // पढमा मिच्छादिट्टी, चउरो संसारभमणहेउ ति / इयरा सम्मदिट्ठी, अरहा निव्वाणमग्गस्स // 171 // સામાન્ય માણસ 1, અજ્ઞાન તપસ્વી 2, લિંગધારી 3, અને ગીતાર્થ 4, શ્રેણિકાદિક સમકિતી જેવો પ, પાંચ અનુત્તરવાસી દેવ 6, સંવેગ-પાક્ષિક 7, અને આઠમા યતિ ૮-તેમાંથી પહેલા ચાર મિથ્યાષ્ટિ છે અને તેઓ સંસારમાં પરિભ્રમણ કરનારા છે. બીજા ચાર સમકિતદષ્ટિ છે, તેઓ મેક્ષમાર્ગને વેગ્ય છે–મોક્ષે જનાર છે. 17-171. વિરતિના સ્વરૂપને જાણે, વિરતિ અંગીકાર કરે ને વિરતિ પાળે; તેમજ ન જાણે ન આદરે ને ન પાળે-એ છ પ્રકારના ત્રિકસંયોગી આઠ ભાંગા થાય છે તે નીચે પ્રમાણે - 1 ન જાણે ન આદરે, ન પાળે તે સામાન્ય મિથ્યાષ્ટિ જાણવા 2 ન જાણે, ન આદરે, પણ પાળે તે અજ્ઞાન તપસ્વી જાણવા તેઓ સમ્યગ્ર જ્ઞાન રહિત હોવાથી જાણું કે આદરી શકતા નથી, 3 ન જાણે, આદરે, ન પાળે તે પાર્થસ્થાદિ વ્યલિંગી જાણવા તેઓ વ્રત ગ્રહણ કરે છે પણ પાળતા નથી.” 4 ન જાણે, આદરે ને પાળે તે સમ્યમ્ જ્ઞાન વિનાના મિથ્યાવી, અભવી તેમજ અગીતાર્થ જાણવા આ ચારે ભગવાળા સમ્યગ જ્ઞાન વિનાના હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) પ જાણે, ન આદરે, ન પાળે. તે શ્રેણિક કૃષ્ણાદિ ધર્મના સમ્યમ્ સ્વરૂપને જાણતાં છતાં અવિરતિના તીવ્ર ઉદયથી આદરી શકતા નથી અને પાળતા પણ નથી. 6 જાણે, આદરે નહીં, પણ પાળે તે અનુત્તર વિમાનના દે સમજવા. તેઓ ધર્મના સમ્યગ્ર સ્વરૂપને જાણે, પણ અવિરતિના ઉદયથી આદરે નહીં પરંતુ પાળે ખરા. 7 જાણે, આદરે, પણ પાળે નહીં તે ધર્મના સમ્યમ્ સ્વરૂપને જાણે, આદરે અને પાળી શકે નહીં. તેઓ પશ્ચાત્તાપ કર્યા કરે અને વેશ છોડીને સંવિજ્ઞપક્ષીપણે વર્તે, 8 જાણે, આદર અને પાળે તે સર્વ પ્રકારના મુનિઓ જાણવા. તેઓ ધર્મના સગ્ય સ્વરૂપને જાણે છે, અંગીકાર કરે છે અને સમ્યગ પ્રકારે પાળે પણ છે. આ ચારે પ્રકાર સમકિત દષ્ટિના જાણવા–એ ચારે ભંગ ગ્રાહ્ય છે. એનું વિશેષ સ્વરૂપ શ્રી જ્ઞાનવિમળસૂરિકૃત અષ્ટભંગીની સઝાયમાં બતાવેલું છે. 113 મિથ્યાત્વનું મહા માઠું ફળ. विस वेसानर विस हर-हरि करि अरिणो हणंति भवमेगं। मिच्छत्तं सत्ताए, हणइ अणंताउ भवकोडि // 172 // વિષ, વૈશ્વાનર (અગ્નિ), વિષધર (સર્પ), હરિ (સિંહ), કરિ (હાથી) અને અરિ (શત્રુ –એ સર્વે પ્રાણીના એકજ ભવને હણી શકે છે; (પ્રાણથી જીવને વિખુટો પાડે છે) પરંતુ મિથ્યાત્વ તે સત્તામાં હોવાથી પ્રાણીને અનંતકેટિભામાં હણે છે, અર્થાત અનંતા ભવ કરાવે છે. 172 दसणभट्ठो भट्ठो, दसणभहस्स नत्थि निव्वाणं / सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति // 173 // Page #100 -------------------------------------------------------------------------- ________________ (76) સમકિત દર્શનથી જે ભ્રષ્ટ (રહિત) હોય તેને જ ખરે ભ્રષ્ટ કહે, કેમકે સમકિત દર્શનથી ભ્રષ્ટ થયેલાને નિર્વાણ (મેક્ષ) પ્રાપ્ત થતું જ નથી. કદાચ ચારિત્ર હિત હોય તે અર્થાત દ્રવ્યચારિત્ર વિનાને (ભાવચારિત્રવાળે) સિદ્ધ થઈ શકે છે, પરંતુ જે સમકિત દર્શનથી હિત હેતે કદાપિ સિદ્ધ થઈ શકતાજ નથી,૧૭૩ 114 સુપાત્ર દાનનું ફળ. आरुग्गं सोहग्गं, आणेसरियं मणिच्छिओ विहवो / सुरलोयसंपया वि य, सुपत्तदाणाइदुम्मफला ||174 // ' અરેગ્યતા, સેભાગ્ય, આજ્ઞાવાળું ઐશ્વર્ય, મનવાંચ્છિત વૈભવ તથા દેવલોકની સંપદા-એ સર્વ સુપાત્રદાનાદિ વૃક્ષનાં ફળ છે. 174 (સુપાત્રદાન પર પરાએ મેક્ષ પણ આપે છે.) दाणं सोहग्गकर, दाणं आरुग्गकारणं परमं / दाणं भोगनिहाणं, दाणं ठाणं गुणगणाणं // 175 // * દાન એ સંભાગ્યને કરનારૂં છે, દાન ઉત્કૃષ્ટ આરોગ્યનું કારણ છે, દાન એ ભેગનું નિધાન છે અને દાન એ ગુણના સમૂહનું સ્થાન છે. ૧૭પ. दाणेण फुरइ कित्ती, दाणेण य हुंति निम्मला कंति / दाणावन्जियहियओ, अरिणो वि य पाणियं वहइ // 176 // દાનવડે કીતિ ફેલાય છે, દાનવડે નિર્મળ કાંતિ પ્રાપ્ત થાય છે, દાનવડે. જેનાં હૃદય વશ થયાં છે એવા શત્રુઓ પણ પોતાને ત્યાં પાણી ભરે છે, એટલે દાનથી વશ થયેલા શત્રુઓ પણ પોતાના કિંકર જેવા થઈ જાય છે. 176. Page #101 -------------------------------------------------------------------------- ________________ (77) 115 દાનના ભેદ તથા તેનું ફળ. अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च / दुन्नि वि मुक्खो भणिओ, तिन्नि विभोगाइयं दिति / 177 // અભયદાન 1, સુપાત્રદાન 2, અનુકંપાદાન 3, ઉચિસ્તાન 4, અને કીર્તિદાન પ-આ પાંચ પ્રકારના દાનમાંથી પહેલા બે દાનથી મોક્ષ મળે એમ કહ્યું છે અને પાછળના ત્રણ દાન ભેગાદિક આપનારાં કહ્યાં છે. 177, 116 મનના વ્યાપારની મુખ્યતા. मणवावारो गरुओ, मणवावारो जिणेहि पण्णत्तो / अह नेइ सत्तमाए, अहवा मुक्खं पयासेइ // 178 // | સર્વ વ્યાપાર કરતાં મનને વ્યાપાર માટે છે, કેમકે મનને વ્યાપારજ તંદુલ મત્સ્ય વિગેરેની જેમ પ્રાણીને સાતમી નરકે પણ લઈ જાય છે, અથવા પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ મોક્ષ પણ પ્રકાશે છે–આપે છે, એમ જિનેશ્વરે કહ્યું છે. 178. 117 મહાવીર સ્વામીના મુખ્ય દશ શ્રાવકોનાં નામ आणंद१ कामदेवेर, चुलणिपिया३ तह य सुरादेवे४ / चुल्लसय५ कुंडकोलिय६, सद्दालपुत्तो७ य नायव्वो।१७९। अठमो य महासयगो८, नवमो य नंदिणीपिया९ / तेतलिपिया१० य दसमो, एयाइ सड्डाण नामाइं // 180 // આણંદ 1, કામદેવ રે, ચલણી પિતા 3, તથા સુરાદેવ 4, ચુલ્લશતક 5, કુંડલિક 6, સદ્દાલપુત્ર 7, આઠમ મહાશતક 8, નવમ નંદિનીપિતા 9 અને દશમો તેલીપિતા ૧૦–આ દશ મહાવીર સ્વામીના મુખ્ય શ્રાવકનાં નામ છે. 179-180. Page #102 -------------------------------------------------------------------------- ________________ (8) 118 આનંદાદિક શ્રાવકોનાં નિવાસસ્થાન. वाणियगामं 1 चंपा 2, दुवे वाणारसी य नयरीए 3-4 / आलंभिया 5 य पुरवर, कंपिल्लपुरम्म 6 बोधव्वं // 181 // पोलासं७ रायगिहं८, सावत्थीपुरी य दुन्नि उप्पन्ना 9-10 / एए उवासगाणं, गामा खल्लु होति बोधव्वा // 182 // આણંદનું નિવાસસ્થાન વાણિજ્ય ગામ 1, કામદેવની ચંપાનગરી 2, ચુલની પિતા અને સુરાદેવની વાણારસી નગરી, 3-4, ચુલ્લશતકની આલંભિકા નગરી પ, કુંડલિકનું કાંપિયપુર જાણ વું 6, સદ્દાલપુત્રનું પોલાસપુર 9, મહાશતકનું રાજગૃહ 8, ૯તથા નંદિનીપિતા અને તેતલીપિતા એ બે શ્રાવસ્તિ નગરીમાં ઉત્પન્ન થયા હતા. ૯-૧૦-આ પ્રમાણે દશે શ્રાવકના ગામો છે એમ જાણવું, 181-182 119 દશે શ્રાવકની સ્ત્રીઓનાં નામ. सिवनंद 1 भद्द 2 सामा 3, धण 4 बहुल 5 पुसणि 6 अग्गिमित्ता 7 य / खइ 8 य अस्सणी 9 तह, શુળ ૨૦મજ્ઞાન નો માળો ૨૮રૂ. આનંદને શિવાનંદા નામની સ્ત્રી હતી 1, કામદેવને ભદ્રા 2, ચુલની પિતાને શ્યામા 3, સુરદેવને ધન્યા 4, ચુલ્લશતકને બહુલા 5. કંડકેલિકને પૂષા 6, સાલપુત્રને અગ્નિમિત્રા 7, મહાશતકને રેવતી 8, નંદિનીપિતાને અશ્વની 9 અને તેલીપિતાને ફલગુની નામની ભાર્યા હતી 10, આ પ્રમાણે તેમની ભાર્થીઓનાં નામ છે, 183, Page #103 -------------------------------------------------------------------------- ________________ 120 આનંદાદિક શ્રાવકને ઉપસર્ગ વિગેરે. ओहिनाण१ पिसाए२, माया३ वाही४ धण५ उत्तरिजेद य। भजाइसुया७ तह, दुव्वयाटनिरुवसग्गया तिन्नि // 184 // પહેલાને અવધિજ્ઞાન થયું છે. 1, બીજાને પિશાચથી 2, ત્રીજાને માતાથી 3, ચેથાને વ્યાધિથી 4, પાંચમાને ધનથી 5, છઠ્ઠાને ઉત્તર દેવાથી 6, સાતમાને ભાર્યાદિથી 7 અને આઠમાને દુર્ઘત્તા સ્વીથી ૮એમ સાત શ્રાવકને એ અનુક્રમે ઉપસર્ગો થયા છે અને છેલ્લા બેને તથા પહેલા આનંદ મળી ત્રણને ઉપસર્ગ થયા નથી. 184. ( આનંદ શ્રાવકને અને છેલ્લા બે શ્રાવકને મળી 3 ને ઉપસર્ગો થયા નથી. આનંદને અવધિજ્ઞાન થયેલ છે.) શ્રી વર્ધમાન દેશના વિગેરેમાં જોતાં આનંદ પછીના છે શ્રાવકેને દેવોએ ઉપસર્ગ કર્યા છે, અને આઠમા મહાશતકને તેની ભાર્યાએ ઉપસર્ગ કર્યા છે. આ ગાથામાં દેવ શિવાય જુદાં જૂદાં નામ લખ્યાં છે તેનો હેતુ આ પ્રમાણે સંભવે છે-બીજા કામદેવ શ્રાવકને દેવે પિશાચરૂપે ઉપદ્રવ ઘણે કર્યો હતો તેથી ત્યાં પિશાચ શબ્દ લખ્યો છે. ત્રીજા ચુલનીપિતા પાસે તેના પુત્રને માય છતાં તે ક્ષોભ પાપે નહીં છેવટે તેની માતાને મારવાનો ઉપસર્ગ કર્યો ત્યારે તે ક્ષોભ પાપે તેથી ત્યાં માતા શબ્દ લખે છે. જેથી સુરદેવ બીજા સર્વ ઉપદ્રવથી ક્ષેભ પાપે નહીં, છેવટ તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કરવાનું કહ્યું ત્યારે ક્ષેભ પાપે, તેથી ત્યાં વ્યાધિ શબ્દ લખ્યો છે. પાંચમો ચુલ્લશતક બીજા ઉપસર્ગોથી ક્ષોભ પામ્યો નહીં. છેવટ તારૂં સર્વ ધન લઈને નાંખી દઈશ એમ કહી સર્વ ધન દેવતાએ તેની પાસે લાવી તે લઈ જાય છે એમ તેને દેખાડ્યું ત્યારે તે ક્ષેભ પામ્યો. તેથી ત્યાં ધન શબ્દ લખે છે. છઠ્ઠા કુંડલિકને ગોશાળકમતિદેવે ગોશાળાનો ધર્મ અંગીકાર કરવાનું કહ્યું અને તેના ઘર્મની પ્રશંસા કરી છતાં તે ક્ષોભ પામ્યો નહીં અને ઉલ તે દેવને યુક્તિથી ઉત્તર આપી જીતી લીધે, તેથી ત્યાં ઉત્તર શબ્દ લખે છે, સાતમે સદ્દાલપુત્ર પોતાના પુત્રોના Page #104 -------------------------------------------------------------------------- ________________ (80) મરણથી ક્ષોભ પાપે નહીં, પણ છેવટ તેની સીને મારવાને ઉપસર્ગ કર્યો ત્યારે તે ક્ષોભ પામ્યા. તેથી ત્યાં ભાર્યાદિસુતા શબ્દ લો છે, અને આઠમા મહાશતકને કેઈદેવે ઉપસર્ગ કર્યો નથી, પરંતુ તેની દુષ્ટ (સંપટ) ભાર્યા રેવતીએ ઉપસર્ગ કર્યા છે, તેમાં છેવટ સુધી ભ પામ્યો નથી. પરંતુ અવધિજ્ઞાનથી રેવતીનું સ્વરૂપ જાણીને તેણીને દુર્ગતિમાં જવાનું દુર્વચન કહ્યું હતું. તેથી શ્રી ૌતમસ્વામીના કહેવાથી તે દુર્વચનની તેણે આલોચના લીધી હતી વિગેરે. અહીં ગાથામાં દુવ્રયા શબ્દ લખ્યો છે તે ઉપરથી દુત્તા (દુરાચરણી) ભાર્યા સમજવી, એ દુવ્રયા શબ્દને બીજે અર્થ દુર્વચન પણ થઈ શકે છે, નવમા અને દશમા શ્રાવકને ઉપસગ થયાજ નથી 121 આણંદાદિક શ્રાવકના ગોકુળની સંખ્યા. ચારી? સટ્ટર શરૂ, सही४ सट्ठी५य सहीद दससहस्सा 7 // असीइ८ यत्ता९ चत्ता१०, चउप्पयाणं सहस्साणं // 185 // આણંદને ચાળીશ હજાર ગાયે હતી , કામદેવને સાઠ હજાર 2, ચુલની પિતાને એંશી હજાર 3 સુરાદેવને સાઠ હજાર 4, ચુલશતકને સાઠ હજાર 5, કુંડલિકને સાઠ હજાર 6, સદ્દાલપુત્રને દશ હજાર 7, મહાશતકને એંશી હજાર 8, નંદિની પિતાને ચાળીશ હજાર 9 અને તેતલીપિતાને ચાળીશ હજાર ચતુષ્પદ એટલે ગાય હતી. 10 (દશ હજાર ગાયનું એક ગોકુળ કહેવાય છે.) 185 - 122 આણંદાદિક શ્રાવકોના ધનની સંખ્યા. बार१ ठारसर चउवीस३, तिविहमहार६ तह य तिन्नेव७। सवण्णे चउवीसंद, बारस९ बारस१० कोडीओ // 18 // આણંદને બાર કોડ સુવર્ણસેનામહેર પ્રમાણુ દ્રવ્ય હતું 1, કામદેવને અઢાર કોડ 2, ચુલની પિતાને વશ કરોડ 3 Page #105 -------------------------------------------------------------------------- ________________ (81 ) સુરાવ, ગુલશતક અને કુંડલિક એ ત્રણને અઢાર અઢાર કરેડ 6, સદાલપુત્રને ત્રણ કરે છે, મહાશતકને ચોવીશ કરેડ 8, મંદિનીપિતાને બાર કરોડ 9 અને તેલીપિતાને બાર કોડ સુવર્ણ હતું. 10. 186, 123 આણંદાદિક શ્રાવકેએ ભેગેપભેગ પરિમાણ વ્રતમાં કરેલ નિયમ. उल्लवणं१ दंतवणं२, फले३ अभिगणे४ वट्टणे५ सणाणे य / वत्थे७ विलेवणे८ पुप्फे९, आभरण१० धूव११ पेयाइ१२ // 187 // भक्खो१३यण१४ सूप१५ धए१६, सागे१७ माहुर१८ जम्मण१९ पाणे२० य / तंबोले२१ इगवीसं, . શાળા મિ i 88 | - ઉલ ઉતારવા માટે જેઠીમધનું કાષ્ટ 1, દાંત સાફ કરવા માટે મહુડાનું દાતણ 2, મસ્તક સાફ કરવા માટે આમળાનું ફળ 3, અભંગન માટે શતપાક અને સહસ્ત્રપાક તેલ 4, ઉદ્વર્તન માટે સુગંધી ચૂર્ણ 5, સ્નાન માટે આઠ ઘડા પાણી 6, શરીરે ઓઢવાનું એક રેશમી વસ્ત્ર તથા બે સુતરાઉ વસ્ત્ર 7, કેસર, ચંદન, કસ્તુરી વિગેરે સુગંધી પદાર્થનું વિલેપન 8, પુષ્પમાં કમળનું પુષ્પ અને માલતીની માળા 9 આભરણમાં ચિત્ર વિનાના બે કુલ અને એક નામાંકિત મુદ્રિકા 10, ધૂપમાં અગર અને તુરૂષ્કનો ધૂપ (11, પયામાં મગ અને ચેખાની પિયા 12, ભક્ષ્યમાં ખાંડ પાયેલા ઘેબર 13, એદનમાં કમોદના ચોખા 14, કઠોળમાં મગ, અડદ અને. ચણાની દાળ 15, વૃતમાં શરદઋતુમાં થયેલું ગાયનું ઘી 16, Page #106 -------------------------------------------------------------------------- ________________ ( 82 ) શાકમાં રાયડાડી, આમળા અને અગથીયો ( અથવા ચંચુ, મંડકિકા અને સેવસ્તિ) 17, ફળમાં પલંક અને બીલી વિગેરેનાં મધુર ફળ 18, જમણમાં વડા અને પૂરણ 19, પાણીમાં આકાશથી પડેલું જળ 20, તાંબૂલમાં જાયફળ, કેકેલ, કપૂર, એલચી અને લવિંગ-એ પાંચ સુગધીવાળું નાગરવેલી પાન રે -આ એકવીશ જાતના અભિગ્રહો આનંદાદિક દશે શ્રાવકેના જાણવા ભેગપભેગ વ્રતમાં ઉપર કહેલી વસ્તુઓ જ માત્ર વાપરવી; બીજી સર્વ વસ્તુને ત્યાગ કર્યો હતો એમ સમજવું. 187-188. 124 પહેલા આણંદ અને આઠમા મહાશતકને થયેલ અવધિજ્ઞાનનું પ્રમાણ उड् सोहम्मसुरे, लोलुय नरए अहे य उत्तरे हिमवं / पंचसयं तिदिसाए, ओही आणंदसंयगस्स // 189 // - ઉચે સુધર્મા દેવલેક સુધી, નીચે લુક નામના નરકના પાથડા સુધી, ઉત્તર દિશામાં હિમવંત પર્વત સુધી, તથા બાકીની ત્રણ દિશા એટલે પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પાંચસો પાંચસે જન સુધી (લવણસમુદ્રમાં) દેખી શકે એવું આનંદ તથા મહાશતકને અવધિજ્ઞાન થયું હતું. 189. 125 શ્રાવકની અગ્યારે પ્રતિમા दंसण१ वय२ सामाइय३, पोसह४ पडिमा५ य बंभ६ सञ्चित्ते७ / आरंभट पेस९ उद्दि-वजण१० समणभूए११ अ // 190/ | દર્શન પ્રતિમા 1, વ્રત 2, સામાયિક 3 પૈષધ, કાત્સર્ગ પ્રતિમા 5, બ્રહ્મચર્ય 6, સચિત્ત ત્યાગ 7, આરંભ ત્યાગ 8, પ્રખ્ય ત્યાગ 9 ઉદિષ્ટ ત્યાગ 10 અને શ્રમણભૂત ૧૧–આ અગ્યાર પ્રતિમા શ્રાવકને વહન કરવાની હોય છે, Page #107 -------------------------------------------------------------------------- ________________ (83) વિવરણ એક માસ સુધી સમક્તિને વિષે અતિયાર રહિતપણે વર્તતાં ત્રિકાળ જિનપૂજા કરવી એ પહેલી દર્શન પ્રતિમા 1. પહેલી પ્રતિમાની ક્રિયા સહિત બે માસ સુધી અતિચાર હિત શુદ્ધ પાંચ અણુવ્રત પાળવા એ બીજી વતપ્રતિમા 2, પહેલી બન્ને પ્રતિમાની ક્રિયા સહિત ત્રણ માસ સુધી સાંજ સવાર બે વાર શુદ્ધ સામાયિક કરે તે ત્રીજી સામાયિક પ્રતિમા 3, પૂર્વની ક્રિયા સહિત ચાર માસ સુધી ચાર અથવા છ પર્વ તિથિએ (અષ્ટમી, ચતુ શી, પૂર્ણિમા ને અમાવાસ્યાઓ-જે બે અષ્ટમીએ ને બે ચતુર્દશીએ કરે તો છ તિથિએ પોસહ થાય.) ચારે પ્રકારને સર્વથી પૈષધ આઠ પહારને ગ્રહણ કરે જેથી પિષધ પ્રતિમા 4, પૂર્વ ક્રિયા સહિત પાંચ માસ સુધી શુદ્ધ ચિત્તવાળે, સ્નાન રહિત, પ્રાસુક ભેજન કરનાર, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળનાર અને રાત્રિએ પોતાની જ સ્ત્રીને વિષે પણ પરિમાણ કરનાર શ્રાવક ચાર અથવા છ પર્વ તિથિએ પૈષધ ગ્રહણ કરી આખી રાત્રિ પ્રતિમાપણે એટલે કાયોત્સર્ગે રહે તે પાંચમી પ્રતિમા પ્રતિમા અથવા કાયોત્સર્ગ પ્રતિમા પ, પૂર્વની સર્વ ક્રિયા સહિત છ માસ સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળે તે છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા 6, પૂર્વની ક્રિયા સહિત સાત માસ સુધી સર્વ સચિત્તનો ત્યાગ કરે તે સાતમી સચિત્ત ત્યાગ પ્રતિમા ૭,પૂર્વોક્ત ક્રિયા સહિત આઠ માસ સુધી પોતે આરંભ સમારંભ ન કરે તે આઠમી આરંભત્યાગ પ્રતિમા 8, પૂર્વોક્ત ક્રિયા સહિત નવ માસ સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવે તે નવમી પ્રખ્યત્યાગ પ્રતિમા લ, પૂર્વોક્ત ક્રિયા સહિત દશ માસ સુધી પોતાને ઉદ્દેશીને કરેલા આહારનો ત્યાગ કરે, મસ્તકે શિખા રાખે અથવા મુંડન કરાવે, ધનને પણ ત્યાગ કરે તે દશમી ઉદિત્યાગ પ્રતિમા 10, તથા અગ્યાર માસ સુધી મસ્તકે લેચ કરે અથવા મુંડન કરાવે, રજોહરણ ધારણ કરે, પરિગ્રહમાં આહાર માટે પાત્રમાં જ રાખે અને “પ્રતિમાને વહન કરનારા મને (શ્રાવકને) ભિક્ષા આપો.” એમ કહી પોતાની જાતિને વિષે ભિક્ષા લેવા વિચરે, તે અગ્યારમી શ્રમણભૂત પ્રતિમા કહેવાય છે. 11, 1900 (આ અગ્યારે પ્રતિમામાં અતિચાર લગાડાતા નથી અને કઈ પ્રકારના આગાર પણ લેતા નથી.) Page #108 -------------------------------------------------------------------------- ________________ (84) 126 આણંદાદિક શ્રાવકોનું પ્રતિભાવહન તથા પરલેકગમન. इकारस पडिमाओ, वीसं परियाओ अणसणं मासे / सोहम्मे चउ पलिया, विदेहे सिज्झइस्संति // 191 // - ઉપર કહેલી અગ્યારે પ્રતિમાઓ આનંદાદિક દશે શ્રાવકેએ વહન કરી હતી, સર્વેએ વીશ વર્ષ દેશવિરતિ પાળી હતી, એ છેવટે એક માસનું અનશન કર્યું હતું અને સર્વે સૈધમ દેવકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવપણે ઉપજ્યા છે, ત્યાંથી એવી સર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે, 191 127 આનંદાદિક શ્રાવકો પહેલા દેવલોકમાં કયા ક્યા વિમાનમાં ઉપજ્યા છે ? अरुणे 1 अरुणाभे 2 खल्ल, अरुणप्पह 3 अरुणकंत 4 सिद्धे 5 य / अरुणज्झय 6 रुयए 7, सयमवडंसे(वडिंसए)८ एगथे९ कीले 10 // 192 // અરૂણ વિમાન 1, અરૂણુભ વિમાન 2, અરૂણુપ્રભુ વિસાન 3, અરૂણકાંત વિમાન 4, અરૂણસિદ્ધ વિમાન 5, અરૂણુવજ વિમાન 6, અરૂણરૂચિ વિમાન 7, અરૂણાવસક વિમાન 8, અથેર વિમાન 9 અને કલ વિમાન ૧૦-આ દશે વિમાનમાં અનુક્રમે આનંદાદિક દશે શ્રાવ ઉત્પન્ન થયા છે. ૧૯ર. (આ નામાં 9 મું, 10 મું નામ ગાથામાં અશુદ્ધ લાગે છે તે બંને વધમાનદેશનામાં અરૂણપ્રભ છે. બીજા નામમાં પણ કેટલાક નામે તેની સાથે મળતા આવતા નથી. ). Page #109 -------------------------------------------------------------------------- ________________ ( 85) 128 સામાયિકમાં વર્જવાના બત્રીશ દે પછી પ્રથમ કાયાને લગતા 12 દેષ. पल्हत्थी आथिरासण२, दिसिपरिवत्तिय३ कज 4 वट्ठभे५ अइअंगवग्गणागण६, आलस७ करकड८ मले९ कंडू१० // 193 // विस्सामण११ तह उंघण१२, રૂા વારસ વોરનાં નાસ્તા कायसामाइयं सुद्धं, एगविहं तस्स सामइयं // 194 // પલાંઠી વાળવી (પગ પર પગ ચડાવવા અથવા પગ બાંધીને બેસવું તે) 1, આસનની અસ્થિરતા 2 બેઠકની દિશા ફેરવવી 3, આરંભનું કાર્ય કરવું 4, ભીંત આદિકને ટેકો (એઠીંગણ) દેવે 5. શરીરને અત્યંત મરડવું, આળસ ખાવું 7, કરકડા મળવા 8, શરીરને મેલ ઉતારે 9, શરીરને ખજવાળવું 10, શરીરને ચાંપવું ચંપાવવું 11 તથા સુવું કે ઉંઘવું ૧૨–આ બાર દેષ રહિત જેનું શુદ્ધ સામાયિક હોય તેને એક પ્રકારનું ( કાયાએ કરીને ) શુદ્ધ સામાયિક છે એમ જાણવું. 193-14, : ' ' 129 વચન સંબંધી 10 દષ. कुव्वयण१ सहस्सकारो२, लोडण३ अहछंदवयण४ संखवो५ / . कलहोद विग्गह७ हासो८, तुरियं च गमणागमणाइ 9-10 // 195 // Page #110 -------------------------------------------------------------------------- ________________ वजियं दोसदसयं, वयणभवं जो नरो समिईओ। तं ताण वयणसुद्धं, दुविहं सामाइयं नेयं // 196 // કુત્સિત-અસત્ય વચન બોલવું 1, સહસત્કારે વિના વિચારે બલવું 2, ફરતું ફરતું બોલવું 3, સ્વછંદપણે બોલવું 4, કોઈ ન સમજે તેવું સંક્ષેપથી બોલવું 5, કલહ થાય તેવું બોલવું , વિગ્રહ (યુદ્ધ) થાય તેવું બોલવું 7, હાંસી મશ્કરીનું વચન બોલવું અથવા પિતે હસવું 8, જલદી જવાનું કહેવું 9 તથા જલદી આવવાનું કહેવું ૧૦-વચનથી ઉત્પન્ન થતા આ દશ દોષોને લઈને જે પુરૂષ સામાયિક કરે છે, તેને વચનની શુદ્ધિ હેવાથી તેનું દ્વિવિધ-કાયા અને વચન એ બે પ્રકારે શુદ્ધ સામાયિક જાણવું, 195-196 130 મન સંબંધી 10 દેવું. अविवेओ 1 जसकित्ती 2, लाभत्थी 3 गव्व 4 भय 5 नियाणत्थी 6 / संसय 7 रोस 8 अविणीओ 9,. भत्तिचुओ 10 दस य माणसिया // 197 // વિવેક રહિતપણે કરે , યશકીર્તિ માટે કરે 2, સાંસારિક લાભને માટે કરે 3, ગર્વથી કરે 4, ભયથી કરે 5, નિયાણાને અર્થે કરે 6, ફળના સંશયયુક્ત કરે 7, ધથી કરે 8, અવિનયથી કરે 9 તથા ભક્તિ રહિતપણે કરે ૧૦આ મન સંબંધી સામાયિકના દશ દોષ છે. 1975 बत्तीसदोसरहियं, तणुवयमणसुद्धिसंभवं तिविहं / जस्स हवइ सामाइयं, तस्स भवे सिवसुहा लच्छी॥१९८॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ (87) ઉપર કહેલા કુલ બત્રીશ દોષ રહિત શરીર, વચન અને મનની શુદ્ધિથી ઉત્પન્ન થયેલું ત્રિવિધ શુદ્ધ સામાયિક જેનું હોય, તેને મોક્ષસુખની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. 1985 સો વર્ષના ચારિત્ર પર્યાયનું દશ કેડાડ પલ્યોપમ એટલે એક સાગરેપનું ફળ કલ્પીને તે અનુસારે 1 વર્ષ, 1 માસ ને 1 દિવસનો વિભાગ પાડતાં આવતું આઠ પહોરના પિષધનું ફળ આ પ્રમાણે 131 એક પિસહનું ફળ. सगवीस य कोडिसया, सत्तहुत्तरि कोडि लक्ख सहसा य / सत्तसया सत्तहत्तरी, नव भागा सत्त पलियस्स // 199 // સતાવીશ સો કરોડ, સીતેર કરડ, સીતેર લાખ, સીતતેર હજારસાત સે સીતેર પલ્યોપમ અને એક પલ્યોપમના નવીયા સાત ભાગ એટલે કે ર૭૭૭ 77 797 7 પલ્યોપમ, એટલું દેવનું આયુષ્ય એક વખત આઠ પહોરને પૈષધ કરનાર બાંધે છે. 19 - આ ફળ સામાયિકના ફળ કરતાં 30 ગણું છે અને એક માસના ચારિત્રના ફળ કરતાં ત્રીશમે ભાગે છે. બાર માસના ચારિત્રનું મધ્યમ ફળ દશ લાખ કેડ પલ્યોપમનું ધારીને તેના બારમા ભાગે માસિક ફળ ને તેને ત્રીશમે ભાગે આઠ પહોરના સિહનું ફળ, તેને ત્રીશમે ભાગે સામાયિકનું ફળ તે આ પ્રમાણે ૧૩ર એક સામાયિકનું ફળ बाणवई कोडीओ, लक्खा गुणसहि सहस पणवीसा / नव सय पणवीसाइं, सतिहा अड भाग पलियस्स // 20 // એક સામાયિક કરનાર બાણું કરડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસે ને પચીશ પોપમ તથા એક પોપમના Page #112 -------------------------------------------------------------------------- ________________ ( 88) એક તૃતિયાંશ અધિક આઠ ભાગ એટલે ૯રપ૯રપ૯રપ રુ 3 પપમનું દેવાયું બાંધે છે. ર૦૦. (એક પાપમના નવ ભાગ કરીએ એવા આઠ ભાગ ને એક તૃતિયાંશ એટલું વધારે સમજવું), 133 સામાયિકનું માહાભ્ય. दिवसे दिवसे लक्ख, देई सुवण्णस्स खंडियं एगो। इयरो पुण सामाइयं, करेइ न पुहप्पए तस्स // 201 // કેઈએક પુરૂષ હમેશાં લાખ ખાંડી સુવર્ણનું દાન કરે, અને બીજે કઈ પુરૂષ એક સામાયિક કરે, તો તે સુવર્ણ દાન કરનાર આ સામાયિક કરનારના ફળને પહોંચતો (પામત) નથી. ર૦૧ આ સામાયિક પૂર્વે કહેલા બત્રીશ ષ વિનાનું ત્રિકરણ શુદ્ધિબળું સમજવું सामाइयम्मि उ कए, समणो इव सावओ हवइ जम्हा। एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा // 202 // જે કારણ માટે શ્રાવક સામાયિક કરે તે સાથે જે થાય છે, તે કારણે કરીને ઘણીવાર સામાયિક કરવું. 202. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે સામાયિકમાં સ્થિત થઈ જવું એ આ ઉપદેશને સાર છે. 134 અરિહંત શબ્દને અર્થ. इंदियविसयकसाया, परीसहो वेयणीय उवसग्गे / एए अरिणो हंता, अरिहंता तेण वुचंति // 203 // પાંચ ઈહિના વીશ વિષયો, ચાર કષાય, બાધીશ પરીષહ, (અસાતા) વેદનીય અને (દેવ મનુષ્યને તિર્યચના કરેલા) ઉપસર્ગોઆ સર્વ શત્રુઓને હણે છે તેથી અરિહંત કહેવાય છે. 203. - 1 વીસ મણની એક ખાંડી. Page #113 -------------------------------------------------------------------------- ________________ (89) ઇંદ્રિયને વિષયો, કષાય પરિસહાદિ જાણતા હોવાથી તે વિગતથી બતાવ્યા નથી. 135 અર્હત્ શબ્દને અર્થ. अरहंत (ति) वंदणनमं-सणाइ अरहंति पूअसकार / सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चंति // 204 // સુર, અસુર અને નરેદ્રાદિકના વંદન તથા નમસ્કારને લાયક છે, તેમના પૂજા સત્કારને લાયક છે, તથા સિદ્ધિમાં જવાને લાયક છે, તેથી અહંત કહેવાય છે. ર૦૪, આ ગાથામાં બતાવેલી યોગ્યતાઓ સિદ્ધ થયેલી છે. 136 અરહંત શબ્દને અર્થ अञ्चंत दडम्मि य, बीयम्मि अंकुरो जहा न रुहइ / दम्मि कम्मबीए, न रुहइ भवंकुरो य तहा // 205 // - જેમ ધાન્યાદિકનું બીજ અત્યંત બળી જવાથી તેમાંથી અંકુરા ઉગતા નથી, તેમ કર્મરૂપી બીજ અત્યંત બળી જવાથી ભવરૂપી અંકરા ઉગતા નથી, તેથી અરહંત પણ કહેવાય છે. (આ રીતે અરિહંત, અહંત ને અરહંત શબ્દના અર્થ જાણવા,) 205, 137 અઢાર દોષરહિત અરિહંતને નમસ્કાર (અઢાર દોષના નામ સાથે.) अन्नाण 1 कोह 2 मय 3 माण 4, लोह 5 माया 6 रइ य 7 अरइ 8 य / निद्दा 9 सोय१० अलियं 11, चोरिया१२ मच्छर१३ भयाइं१४ // 206 // Page #114 -------------------------------------------------------------------------- ________________ (90) पाणीवह 15 पेमकीला 16, पसंग 17 हासाइ 18 जस्स ए दोसा। अट्ठारस्स वि नहा, नमामि देवाहिदेवं तं // 207 // અજ્ઞાન 1, કેધ 2, મદ 3, માન 4, લોભ પ, માય 6, 'રતિ 7, અરતિ 8, નિદ્રા 9 શેક 10, અલીને મૃષા) 11, ચેરી 12, મત્સર 13, ભય 14, પ્રાણવધ 15, પ્રેમરીડા 16, દ્રવ્યાદિકને પ્રસંગ 17 અને હાસ્યાદિક ૧૮-આ અઢારે દોષ જેના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. ર૦૬-૦૭. ( આમાં 1 અજ્ઞાન, 4 કષાય, 2 મદ ને મત્સર, 5 પ્રાણીવધાદિ, 5 હાસ્યાદિ ને 1 નિદ્રા મળી 18 કહ્યા છે. ) 138 અરિહંતના આઠ પ્રાતિહાર્ય. कंकेल्ली? कुसुमवुटीर, दिव्वझुणि३ चामरासणाइं४-५ च। भामंडल६ मेरि७ छत्तंद, जयंति जिणपाडिहेराइं // 208 // કકેલ્લી (અશોક વૃક્ષ) 1, પુષ્પવૃષ્ટિ 2, દિવ્યધ્વનિ 3, ચામર 4 સિંહાસન 5, ભામંડલ 6, ભેરી (દેવદુંદુભિ) 7 તથા છત્રત્ર ૮-એ આઠ જિનેશ્વરનાં પ્રાતિહાર્ય જયવંતા વર્તે છે. ર૦૮. (સમવસરણમાં તો આ 8 હોય છે, પણ સમવસરણ ન થાય ત્યાં પણ આ આઠ પ્રાતિહાર્ય તે કાયમ હેાય છે. ). 139 દેવપરની શ્રદ્ધાની શ્રેષતા. जइ न कुणसि तवचरणं, __ न पढसि न गुणसि न देसि तो दाणं / ના નિર્વ ન રાશિ, સંસેવો હિતો . 2015 Page #115 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) જે કદાથ તું તપનું આચરણ (ચારિત્ર) ન કરી શકે શાસ્ત્રાભ્યાસ ન કરી શકે ભણેલું ગણું ન શકે (સંભારી ન શકે), દાન દઈ ન શકે, તો પણ હે જીવ! શું તારી આટલી પણ શકિત નથી કે- એક અરિહંત દેવ જ સત્ય છે " આટલી દેવપરની દઢ શ્રદ્ધા રાખી શકે ? જે આટલી શ્રદ્ધા હોય તો પણ તે આત્માને હિતકારક છે. (તારનાર થાય છે.) ર૦૦. 140 જિનેશ્વરની આજ્ઞા ન પાળવાથી થતું ફળ. जह नरबईण आणं, अइकमंता पमायदोसेणं। पावंति बंध वह रोह-छिज्ज मरणावसाणाई // 210 // तह जिणवराण आणं, अइक्कमंता पमायदोसेणं / पावंति दुग्गइपहे, विणिवाय सहस्सकोडीओ // 211 // - જેમ કોઈ મનુષ્ય પ્રમાદના રેષથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો તે બંધ, પ્રહારદિવડે બંધ, નિરોધ, છેદ અને મરણ પર્વતના દુ:ખને પામે છે; તેમ જે કઈ પ્રાણી પ્રમાદના દેષથી જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે દુર્ગતિના માર્ગમાં હજાર કરોડે દુઃખને પામે છે. (દુર્ગતિમાં જઈને પારાવાર દુ:ખ સહન કરે છે.) ર૧૦-૧૧, जिणाणाए कुणंताणं, नूणं निव्वाणकारणं / સુંદર રિ 3 (4) વૃદ્ધી (T), સંä મર્નિવંધરારા જિનેશ્વરની આજ્ઞાએ-આજ્ઞા પ્રમાણે કરનારનું સર્વ અનુષ્ઠાન મેક્ષનું કારણ થાય છે અને જિનેશ્વરની આજ્ઞા વિના પિતાની બુદ્ધિથી તપસ્યાદિક સુંદર અનુષ્ઠાન કરે તો પણ તે સર્વ સંસારનું કારણ થાય છે. ર૧૨ ? મરણારૂ વણાતિપાત યુતે. . Page #116 -------------------------------------------------------------------------- ________________ (11) आणाखंडणकारी, जइवि तिकालं महाविभूईसु (ए)। पूइए (एई) वीयरायं, सव्वं पि निरत्थयं तस्स // 213 // જિનેશ્વરની આજ્ઞાનું ખંડન કરનાર મનુષ્ય જે કદાચ મોટા વૈભવવડે જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરે, તો પણ તેનું તે સર્વ धर्मार्थ निरर्थ छ. 213. 141 સંધનું લક્ષણ. इक्को साहू इक्का, साहुणी सावओ व सड्डी वा। आणाजुत्तो संघो, सेसो पुण अठिसंघाओ / / 214 // એક જ સાધુ, એક જ સાધવી, એક જ શ્રાવક અને એક જ શ્રાવિકા–જે કદાચ જિનેશ્વરની આજ્ઞાયુક્ત હોય તે તે જ સંઘ છે, તે સિવાય બીજા ઘણું હોય તે પણ તે હાડકાંને સંઘ-સમૂહ છે. તેને આજ્ઞારહિતને સંઘ કહી શકાતો નથી. 214, ૧૪ર ઈરિયાવહીના મિથ્યાદુકૃતના ભાંગા. अभिहयाइहिं गुणिया, पण सहस्स छ सय तीसा य / ते रागदोसदुगुणा, इकारस सहस्स दोसठ्ठा // 215 // मणवयणकायगुणिया, तित्तीस सहस्स सत्तसय असीया। कारणकरणाणुमइ, लक्ख सहस्स तिसय चाला // 216 // कालत्तएण गुणिया, तिलक्ख चउसहस्स वीसअहिया य। अरिहंतसिद्धसाहु-देवगुरुअप्पसक्खीहिं // 217 // अट्ठारस लक्खाइं, चउवीस सहस्स एक सय वीसा / इरियामिच्छादुक्कड-प्पमाणमेयं सुए भणियं // 218 // Page #117 -------------------------------------------------------------------------- ________________ (3) જીવવિચાર પ્રકરણ વિગેરેમાં છવના 563 ભેદ કહેલા છે, તૈને અભિહયા, વત્તિયા વિગેરે દશ પદવડે ગુણીએ કેમકે એ દશ પ્રકાર વિરાધનાના છે ત્યારે પાંચ હજાર છસે ને ત્રિીશ પ૬૩ ભેદ થાય છે. તેને રાગ અને દ્વેષ એ બેવડે ગુણતાં અગ્યાર હજાર બસો ને સાઠ ૧૧ર૬૦ ભાંગા થાય છે. તેને મન, વચન અને કાયા એ ત્રણ ગે ગુણતાં તેત્રીશ હજાર સાતસો ને એંશી 33780 ભંગ થાય છે. તેને કરવું કરાવવું અને અનુમેદવું એ ત્રણ કારણવડે ગુણતાં એક લાખ એક હજાર ત્રણસેં ને ચાલીશ 191340 ભંગ થાય છે. તેને ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાળે ગુણતાં ત્રણ લાખ ચાર હજાર અને વીશ 704020 ભંગ થાય છે. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્માની સાક્ષરૂપ છએ ગુણવાથી અઢાર લાખ ચોવીશ હજાર એકસે ને વીશ ૧૮૨૪૧ર૦ ભંગ થાય છે. આ પ્રમાણે ઈરિયાવહીના મિચ્છામિ દુક્કડં (મિથ્યાદુકૃત) ના ભંગનું પ્રમાણ મુતમાં કહ્યું છે. ૨૧પ-૧૬-૧૭–૧૮, 143 કાયોત્સર્ગના ઓગણીશ દેષ. घोडग 1 लया 2 य खंभे 3, कुड्डे माले 4 य सवरि 5 वहु 6 नियले 7 / लंबुत्तर 8 थण 9 उद्धी 10, संजइ११ खलिण१२ वायस१३ कविढे१४ // 219 // सीसे कंपिय१५मूइ१६, अंगुलिभमुहाइ१७वारुणी१८पहा१९॥ नाभिकरयलकुप्पर,ऊसारिय पारियांम थुई // 220 // ઘોડાની જેમ પગ ઉચો નીચે કરે તે ઘટક દોષ 1, લતાની જેમ કંપે તે લતા દોષ , થાંભલાને ટેકો દે તે સ્તંભ દોષ 3, - 1 (મનુષ્યના 303, દેવતાના 198, નારકીને 14 ને તિર્યંચના 48 . - મળી 563 થાય છે. ) Page #118 -------------------------------------------------------------------------- ________________ (4) ભીત કે માળને ટકે છે તે કશ્ય રાષ૪, ભીલડીની જેમ ગુહસ્થાન આગળ હાથ રાખે તે શબરી દોષ 5. વહુની જેમ મુખપર એ તે વધૂ ષ 6, બેડી પહેરેલાની જેમ બન્ને પગ ભેળા રાખે તે નિગડ દેષ 7, ઉત્તરિય વસ્ત્ર લાંબું રાખે તે લત્તર દોષ 8, છાતીને ઢાંકે તે સ્તન દોષ 9, ગાડાની ઉધની જેમ પગ લાંબા રાખે તે ઉદ્ધી દેષ 10, સાધ્વીની જેમ દયાદિક ઢાકે તે સંયતી દષ 11, દિગબરની જેમ ઉંચા હાથ રાખે તે ખલિન દેાષ 12, કાગડાની જેમ દષ્ટિ ફેરવ્યા કરે તે વાયસ દોષ 13, કેઠની જેમ વસ્ત્રને સંકોચીને રાખે તે કપિત્થ દેષ 14, ભૂત વળગ્યાની જેમ મસ્તક ધુણાવ્યા કરે તે શિરકપિત દોષ 15, મુંગાની જેમ ઉંઉં કરે તે મૂક દેષ 16, હાથની આંગળીએ ગણતરી કરે તે અંગુલિબ્રમિત દોષ 17, મદિરા પીનારની જેમ બડબડે તે વારૂણ દોષ 18 તથા તરા વાનરની જેમ હેઠ હલાવે તે પેહા દોષ ૧૯આ એગણીશ દોષ રહિત કાઉસગ્ગ કરી, પારીને બે હાથ જોડી નાભિ પર બને કેણી રાખી થેઈ (સ્તુતિ) કહેવી. ૨૧૯-રર૦. 144 ગુરૂવંદનામાં લાગતા બત્રીશ દેષ. अणाढियं१ च थद्धं२ च, पविद्धं३ परिपिंडियं / टोलगं५ अंकुसंद चेव, तहा कच्छभरिंगियं७ // 221 // मच्छुव्वतं च८ मणसा, पुटुं९ तह वेइयाबंध१० / भयसा११चेव भयंति१२, मित्त१३ गारव१४कारणा१५।२२२॥ तेणियं१६ पडिणीयं१७ च, रुढ१८ तजिय१९ मेवयं / स8२० च हीलियं२१ चेव, तहा विपलिउं२२ चिय||२२३।। दिठ्ठादिलु२३ च तहा, सिंग२४ च कर२५ मोयणं२६ / अलिद्धमणालिद्धं२७, ऊणं२८ उत्तरचूलियं२९ // 224 // Page #119 -------------------------------------------------------------------------- ________________ ( કપ) मूयं३० च ढड्रं३१ चेव, चुडलीयं३२ च पच्छिमं / बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं पउंजई // 225 / / અનાદરથી વાંદે 1, સ્તબ્ધપણે વાદે 2, ઉતાવળથી વાંદે 3, વાંદણાના સ્પષ્ટ અક્ષર ન બેલે 4, તીડની જેમ કુદી કુદીને વાંદે 5, અંકુશની જેમ એ રાખીને વાંદે 6, કાચબાની જેમ વદે 7, મત્સ્યની જેમ એકને વાંદી શીધ્ર બીજાને વાદે 8, મનમાં ગુરૂની હીનતા ચિંતવતો વાંદે , ઢીંચણ ઉપર હાથ રાખીને વાંદે 10, ભયથી વાદે 11, મને ભજશે એમ ધારી વાદે ૧ર, ગુરૂને મિત્ર ધારી વાંદે 13, પોતાના ગૌરવની ઈચ્છાથી વાંદે 14, (માત્ર ગુરૂબુદ્ધિથી નહીં પણ) ભણવા આદિને કારણે વાંદે 15, ચોરની જેમ છાને છાને વાંદે 16, પ્રત્યેનીક (શત્રુ) ધારને વદે 17, ક્રોધથી વાંદે 18, તર્જના કરતે વાંદે 19, શઠતાએ કરીને વાદે ર૦, હીલના કરતો વાદે 21, અર્ધ વાંદી વચ્ચે વિથા કરે 22, અંધારે દીઠા ન દીઠા વદે ર૩, સિંગની જેમ એક તરફ વદે (મસ્તકની એક બાજુ હાથ લગાડે) ર૪, કર (4) જાણુને વદે 25, વાંઘા વિના છૂટાશે નહીં એમ ધારીને વાંદે 26, ઘા ઉપર અને મસ્તકે હાથ લાગે નહીં એવી રીતે વદે 27, ઓછા અક્ષર બોલીને વાદે 28, ઉત્તસ્થળિકા કરત–વધારે બોલતો વાંદે ર૦, મુંગે મુંગે વાંદે 30, અતિ મોટા શબ્દ વાંદે 31 તથા અયોગ્ય રીતે વાંદે ૩ર-એ છેલ્લે દેાષ છે. આ બત્રીશ દેષને ત્યાગ કરી શુદ્ધપણે કૃતિકર્મ (વાંદવાની ક્રિયા) કરવી જોઈએ. રર૧-રર. (આ દોષોમાં કેટલાક ખાસ દ્વાદશાવર્તવંદનને લગતા છે તે જુદા સમજી લેવા.) 145 વાંદણના પચીશ આવશ્યક दोवणय अहाजायं, कीकम्मं तहय बारसावत्तं / चउ सिरि तिगुत्तं, दुप्पबेसं एगनिक्खमणं // 226 // બે વાંદણામાં મળીને બે વાર નમવું 2, યથાજાત એટલે માત્ર વેળપહો ને હરણ રાખીને વાંદવા 3. બાર આવર્ત જાળવવા Page #120 -------------------------------------------------------------------------- ________________ (બરાબર કરવા)૧૫, ગુરૂના ચરણ પાસે ચાર વાર મરતક નમાવવું 19, ત્રણ ગુપ્તિ જાળવવી રર, બેવાર અવગ્રહમાં પ્રવેશ કરવો 24 તથા એકવાર અવગ્રહમાંથી નીકળવું ર૫–આ પ્રમાણે બે વાંદણામાં મળીને (દ્વાદશાવર્તવંદનમાં) રપ આવશ્યક જાળવવાના છે. ર૨૬, 146 ગુરૂને શિષ્ય કે શ્રાવક દ્વાદશાવતવંદને વાંદે ત્યારે ગુરૂએ કહેવાના છે વચન. छंदेण अणुजाणामि, तहत्ति तुब्भंपि वट्टए एवं / अहमवि खामेमि तुमं, वयणाइं वंदणरिहस्स // 227 // “ઈચ્છામિ એવું શિષ્ય કે શ્રાવક કહે, ત્યાં ગુરૂ દેણ કહે, શિષ્ય “અણજાણહ કહે ત્યારે ગુરૂ અણુજાણમિ” કહે, શિષ્ય “દિવસે વઈ કહે ત્યારે ગુરૂ તહરિ' કહે, શિષ્ય જતા મેં કહે ત્યારે ગુરૂ “તુષ્મપિ વટ્ટ કહે, શિષ્ય જવણિચ ભે” કહે ત્યારે ગુરૂ એવં કહે, શિષ્ય ખામેમિ ખમાસમણે” કહે ત્યારે ગુરૂ “અહમવિ ખામેમિ તુમ' કહે-આ પ્રમાણે વંદનાને લાયક એવા ગુરૂના (છ) પ્રતિવચન હોય છે. રર૭ (છ બોલ શિષ્યના અને છ બોલ ગુરૂના કુલ 12 બોલનો અર્થ ગુરૂવંદન ભાષ્યથી જાણ.) 147 ગુરૂની તેત્રીશ આશાતના 1 થી ૯ને 10 पुरओपक्खासन्ने, गंताचिठ्ठणनिसीअणायमणे / ( 11 12 13 14 आलोअण पडिसुणणे, पुवालवणे य आलोए // 228 // तह उवदंस निमंतण, खद्दाययणे तहा य पडिसुणणे। 20 21 22 23 24 25 खद्दति अ तत्थगए, किं तुम तज्जाय नासुमणे // 229 // * 15 16 17 જાળા Page #121 -------------------------------------------------------------------------- ________________ (7) नो सरसि कहंछित्ता, परिसंभित्ता अणुष्ठियायकहे / 30 31 32 33 संथारपायघट्टण, चिठ्ठच्चसमासणे यावि // 230 // ગુરૂની આગળ, પડખે અને સમીપે ચાલે 3, ઉભું રહે, બેસે 9, બહારથી આવી ગુરૂની પહેલાં આચમન લે 10, ગુરૂની પહેલાં આવે 11, રાત્રે ગુરૂનું વચન સાંભળ્યા છતાં ન સાંભળ્યું કરે-જવાબ ન આપે 12, ગુરૂની પાસે આવેલ શ્રાવકેને પહેલાં પોતે બેલા 13, ગોચરી પોતાની મેળે અથવા બીજા પાસે આવે 14, ગુરૂને આહાર દેખાડે નહીં અને બીજાને દેખાડે 15, ગુરૂની આજ્ઞા લીધા વિના અથવા નિમંત્રણ કર્યા વિના બીજાને નિમંત્રણ કરે 16, ગુરૂને પૂછયા વિના સ્નિગ્ધ પદાર્થ બીજાને આપે 17, ગુરૂને સારી વસ્તુ ન આપે–પોતે ખાય 18, ગુરૂનું વચન સાંભળે નહીં 19, ગુરૂને કર્કશ વચન કહે 20, ગુરૂ બોલાવે ત્યારે આસનપર બેઠો તો જ ત્યાં ગયા શિવાય જવાબ આપે 21, ગુરૂ બોલાવે ત્યારે શું છે?” એમ તર્જના કરતો બેલે ર૨, ગુરૂને તું એ શબ્દ કહે (ટુંકારે કરે) 23 ગુરૂનું વચન ઉથાપે (માને નહીં.) 24, ગુરૂનું બહુમાન થતું દેખી સારા મનવાળે (રાજી) ન થાય 25, ગુરૂનું વચન અસત્ય કરવા માટે “તમને સાંભરતું નથી, આ અર્થ આવે છે એમ કહે 26, ગુરૂની કથાને છેદ કરે (વ્યાખ્યાનમાં વચ્ચે પિતાનું ડહાપણ કરે) ર૭, ગુરૂની પર્ષદાનો ભેદ કરે 28, ગુરૂ કહી રહ્યા પછી પોતે પાછો વિસ્તારથી કહે ર૯, ગુરૂના સંથારાને પગવડે સંઘટ્ટ-સ્પર્શ કરે 30, ગુરૂના આસન પર બેસે 31, ગુરૂથી ઉચ આસને બેસે ૩ર, ગુરૂની સરખા આસને બેસે ૩૩-આ પ્રમાણે ગુરૂની તેત્રીશ આશાતના તજવા યોગ્ય છે. ર૨૮-૨૨૯-ર૩૦૦ 148 ગુરૂવંદનાનું ફળ तित्थयरत्तं सम्मत्तं, खाइयं सत्तमीय तइयाए। .. आऊ वंदणएणं, बद्धं च दसारसीहेणं // 231 // .. Page #122 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) દશાર કુળમાં સિંહ સમાન એવા કૃષ્ણ વાસુદેવે ગુરૂવંદન કરવાથી તીર્થકર નામકર્મ બાંધ્યું, ક્ષાયિક સમકિત ઉપાર્જન કર્યું, અને સાતમી નરકે જવાનું હતું તેને બદલે ત્રીજી નરકનું આયુષ્ય બાંધ્યું. ર૩૧.(અહીં આયુષ્ય બાંધ્યું ન સમજવું. ગતિમાં ભેદ કરી સાતમીની ત્રીજી કરી એમ સમજવું કેમકે આયુ બાંધ્યા પછી ફરતું નથી.) गुरुवंदणेण जीवो, तमपडलं फड्डइ नीयगुत्तं च / अप्पंडिहयसोहग्गं, पावइ सिरिवासुदेवु व्व // 232 // - ગુરૂવંદનવડે છવ શ્રી વાસુદેવની જેમ અજ્ઞાનરૂપી અંધકારને સમૂહને નાશ કરે છે, નીચ ગોત્રનો નાશ કરે છે અને અપ્રતિહત સૌભાગ્ય પામે છે. ર૩ર. (અહીં પણ વાસુદેવ તે કૃષ્ણ જ સમજવા). 149 પ્રત્યાખ્યાનના આગારો दो चेव नमुक्कारि, आगारा छच्च हुंति पोरिसिए / पंचेव अब्भत्तठे, एगासणंमि अहेव // 233 // નવકારશીના પચ્ચખાણમાં બે જ આગાર, પિરસીના પચ્ચખાણમાં છ આગાર, ઉપવાસના પચ્ચખાણમાં પાંચ અને એકાશનના પચ્ચખાણમાં આઠ આગાર કહેલા છે. 233 सव्वागारे वुच्छं, आगार सत्त हुंति पुरिमढे / छच्चेव य उदगम्मि, एगहाणम्मि सत्तेव // 234 // | સર્વ આગાને કહું છું. પુરિમાઈના સાત આગાર, પાણીના છ આગાર અને એકલઠાણાના સાત આગાર કહ્યા છે. 234 सोलस य काउस्सग्गे, छच्चेव य दंसणम्मि आगारा / * एगो य चोलपट्टे-भिगइए हुंति चत्तारि // 235 / / Page #123 -------------------------------------------------------------------------- ________________ (9) કાયોત્સર્ગના સેળ આગાર, સમકિતના છ આગાર, ચલપટ્ટને એક આગાર અને અભિગ્રહના ચાર આગાર કહેલા છે. ર૩પ, (આગાર સંબંધી અન્યાચાર્યકૃત ગાથા.) सोलसुस्सग्गे छ सम्मे, पुरिमढ्ढुस्स सगभिगइए पंच। परमठे पंच अब्भत्तढे, पण इअआगारा चउचत्ता // 236 // કાયોત્સર્ગના સેળ આગાર સમિતિના છ આગાર, પુરિમના સાત આગાર, અભિગ્રહના પાંચ આગાર( ચળપદનો એક અને અભિગ્રહના ચાર મળીને પાંચ) પરમ અર્થ—અંત સમયે અણસણ તેના પાંચ તથા ઉપવાસના પાંચ આગાર-આ સર્વે મળીને ચુમાળીશ આગાર કહેલા છે. (આ ગાથા અન્ય આચાર્ય કૃત જણાય છે, આ વિષયની એમની કરેલી બીજીગાથાઓ હોવી જોઈએ)૨૩૬, 150 શ્રાવકની સવા વસે દયા. थूला सुहुमा जीवा, संकप्पारंभओ भवे दुविहा / सावराहनिरवराहा, सावेक्खा चेव निरवेक्खा // 237 // સ્થૂલ (રસ) અને સૂક્ષ્મ (સ્થાવર) એ બે પ્રકારના જીવ છે, તેને સર્વથા નહીં હણનારા સાધુને પરિપૂર્ણ વીશ વસા દયા હેય છે, શ્રાવક પૂલ એટલે બાદર(ત્રીસ) છોને હણે નહીં અને આરંભ સમારંભ કરતાં સૂક્ષ્મ જીવોની (સ્થાવરોની બચી શકે તેટલી ) જયણા કરે એટલે કે સૂક્ષ્મ (બાદર સ્થાવર) ની સર્વથા અહિંસા ગૃહસ્થ પાળી શકે નહીં તેથી સાધુ કરતાં તેની દયાઅધી થઈ તેથી દશ વસા દયા રહી. સ્થૂલ જીવોને પણ સંકલ્પથી એટલે હું એને મારૂં એવી બુદ્ધિથી મારે નહિ, પણ આરંભ સમારંભ કરતાં મરે તેની જયણ છે, તેથી પાંચ વસા દયા રહી. તેમાં પણ નિરપરાધીને ન મારે અને સાપરાધી માટે જયણા છે તેથી અઢી વસા દયા રહી, સાપરાધીને પણ નિરપેક્ષપણે ન હણે અને સાપેક્ષપણે જયેણુ છે તેથી સવા વસો દયા શ્રાવકને સંભવે છે. 237. Page #124 -------------------------------------------------------------------------- ________________ (100) (151 શ્રાવકનું સવા વસે સત્ય सुहुमो य मुसावाओ, थूलो अप्पाण सयणमणुवग्गे। सयणे परय तहा, वहधम्मे परहलियं भासं // 238 // મૃષાવાદ બે પ્રકારે છે–સૂક્ષ્મ અને સ્કૂલ, તેમાં સૂક્ષ્મની જણ, સ્થૂલ પાંચ મોટા અસત્ય ન બોલે તેથી દશ વસા સત્ય છું. સ્થૂલ અસત્યના પણ બે ભેદ-પિતાને અર્થે અને બીજાને અર્થે. તેમાં પિતાને અર્થે અસત્ય બલવાને ત્યાગ, બીજા માટે બોલવાની જય|. તેથી પાંચ વસા રહ્યા. બીજાને માટે અસત્ય બોલવું પડે તેના બે ભેદ-સ્વજનને અર્થે અને પરજનને અર્થે. તેમાં સ્વજનને અર્થે જયણા, પરજનને અધે ત્યાગ, તેથી અઢી વસા રહ્યા. પરજનને અર્થે અસત્ય બોલવાના પણ બે ભેદ-ધર્મને અર્થે અને બીજે અથે. તેમાં બીજે અર્થે ત્યાગ, ધર્મને અર્થે જયણા તેથી સવા વસે સત્ય રહ્યું. ધર્મ સિવાય અન્યને માટે અસત્ય ન બેલે. 238. ૧૫ર શ્રાવકને અદત્તાદાન ત્યાગ સવા વસે अदिन्नादाण सुहुमो, थूला वावार तेणवावारे / निओगहो इअनिओग, दाण चोरि अअप्प बहु॥२३९॥ - અદત્તાદાનના બે ભેદ-સૂક્ષ્મ અને સ્થૂલ, તેમાં સૂક્ષ્મની જયણા અને સ્થૂલનો એટલે મેટી ચેરી જેથી રાજદંડ ઉપજે તેને ત્યાગ, એટલે દશ વસા અદત્તાદાન ત્યાગ વ્રત રહ્યું. સ્કૂલના પણ બે ભેદ, સામાન્ય વેપાર અને ચેરીને વેપાર. તેમાં સામાન્ય વેપારમાં જયણું અને ચોરીના વ્યાપારનો ત્યાગ, એટલે પાંચ વસા વત રહ્યું. સામાન્ય વ્યાપારમાં થતી ચોરીના પણ બે ભેદ. રાજનિગ્રહ થાય એવી અને રાજનિગ્રહ ન થાય એવી, તેમાં રાજનિગ્રહ ન થાય તેવી ચેરીના વ્યાપારમાં થતી ચોરીની જયણા અને રાજનિગ્રહ થાય એવી ચારીના વ્યાપારમાં થતી ચોરીને ત્યાગ, એટલે અહી વસા વ્રત Page #125 -------------------------------------------------------------------------- ________________ (101). રહ્યું. રાજનિગ્રહ થાય એવા વ્યાપારના અંગની ચેરીના પણ બે ભેદ, અલ્પ એટલે દાણચારી વિગેરે અને બહ એટલે તેથી વધારે તેમાં દાણચોરીની જયણા અને અધિકને ત્યાગ, એટલે શ્રાવકને અચ્ચર્યવ્રત સવા વસે જ હેય. 239 153 શ્રાવકને બ્રહ્મવતને સવા વસે. मणवयणकायमेहुण, करण सदार वज परइत्थी / सयण दारा करावण, कारावण निअ य तिरियाणं // 240 // મૈથુનના બે ભેદ-મનવચનથી અને કાયાથી. તેમાં મનવચનથી મૈથુનની જયણા અને કાયાથી મિથુનનો ત્યાગ, તેથી દશ વસા રહ્યા. કાયાથી મિથુન ત્યાગના બે ભેદ-સ્વસ્ત્રી શ્રી અને પરસ્ત્રી આશ્રી. તેમાં સ્ત્રી સાથે મિથુન સેવવાની જયણ અને પરસ્ત્રી સાથેના મેથુનને ત્યાગ, તેથી પાંચ વસા વ્રતના રહ્યા, પરસ્ત્રી સાથેના મૈથુન ત્યાગનાં પણ બે ભેદ–પોતે કરવું અને બીજા પાસે કરાવવું. તેમાં બીજા પાસે કરાવવાની એટલે લગ્નાદિકથી બીજાને જોડી દેવાની જયણા અને પિત કરવાનો ત્યાગ, તેથી અઢી વસા રહ્યા. બીજા પાસે મૈથુન કરાવવાના પણ બે ભેદ-સ્વજનના તિર્યંચને અથે અને પોતાના તિર્યંચને અર્થે. તેમાં પિતાના તિર્યંચને માટે જ્યણા અને સ્વજનને તિર્યંચને અર્થે ત્યાગ, તેથી શ્રાવકને બ્રહ્મવત સવા વસો રહ્યું. 2400 154 શ્રાવકનું પરિગ્રહપ્રમાણ વ્રત સવા વસે. अभितर बाहिरिओ, परिग्गहो अप्प पउर नायव्वो। पुत्तं बंधवया पुण, पुत्तं धुअ बंधवाईया // 241 // પરિગ્રહના બે ભેદ-આત્યંતર અને બાહ્ય. તેમાં અત્યંતર પરિગ્રહની જયણા અને બાહ્ય પરિગ્રહને ત્યાગ, તેથી દશ વસા વ્રત રહ્યું. બાહ્યના બે ભેદ-અપ ( પ્રમાણપત ) પરિગ્રહ અને Page #126 -------------------------------------------------------------------------- ________________ (12) ઘણા (પ્રમાણ વિનાનો) પરિગ્રહ, તેમાં ઘણા (અપરિમિત) પરિ રહનો ત્યાગ અને અલ્પ (પરિસિત) પરિગ્રહની જયણ, તેથી પાંચ વસા વ્રત રહ્યું. પ્રમાણે પેત પરિગ્રહના પણ બે ભેદ-પોતાને અર્થે પરિગ્રહ રાખવો અને બીજાને માટે પરિગ્રહ રાખવે. તેમાં પિતાને માટે પરિગ્રહ રાખવાની જયણા અને બીજાને માટે પરિગ્રહ રાખવાને ત્યાગ, તેથી અઢી વસા વ્રત રહ્યું. બીજાને અથે પરિગ્રહ ત્યાગના પણ બે ભેદ-સ્વજનને અર્થે અને પરજનને અર્થે. તેમાં પુત્ર, પિત્ર, બાંધવ વિગેરે સ્વજનને અર્થે પરિગ્રહ રાખવાની જયણા અને અન્ય જનને અર્થે પરિગ્રહને ત્યાગ, તેથી સવા - વસે પાંચમું વ્રત શ્રાવકને હોય છે. રે૪૧ 155 ઘર દેરાસરમાં ન બેસાડવા યોગ્ય પ્રતિમા लिप्पे१ य दंत२ कठे३, लोह४ पाहाण५पंच पडिमाओ। नो कुज्जा गिहपडिमा, कुलधणनासो हवइ जम्हा // 242 // લેખની 1, દાંતની રે, કાષ્ટની 3, લોઢાની 4 અને પાષાણની પ-આ પાંચ જાતની જિનેશ્વરની પ્રતિમાઓ ઘરદેરાસરમાં સ્થાપન કરવી નહીં. કેમકે તેમ કરવાથી કુળ અને ધનને નાશ થાય છે. ૨૪ર. 156 પાંચ પ્રકારનાં ચૈત્ય. भत्ती? मंगल चेइयं२, निस्सकडं३ चेइयं अनिस्सकडं४। सासयचेइय५ पंच, उवइटं जिणवरिंदेहिं // 243 // ભક્તિચિત્ય 1, મંગળચેત્ય 2, નિશ્રાકૃત ચૈત્ય 3, અનિકાકૃત ચૈત્ય 4 અને શાધિત ચિત્ય ૫-આ પાંચ પ્રકારનાં ચૈત્ય જિનેશ્વરેએ કહ્યાં છે. ર૪૩, Page #127 -------------------------------------------------------------------------- ________________ (13) પાંચ પ્રકારનાં ચાનાં લક્ષણ गिहजिण पडिमा भत्ती-चेइयं१ तह उत्तरंगघडियम्मि। जिणबिंबमिय मंगल-चेइयंर समणया बिंति // 244 // निस्सकडं गच्छस्स य, संजायं३ तदियरं अनिस्सकडं४। सिद्धायणं च सासय-चेइयं५ पंचविहं एसं // 245 // ઘરદેરાસરમાં સ્થાપેલી જિનેશ્વરની પ્રતિમાને ભકિતત્ય કહેવાય છે 1, તથા બારસાખના ઉત્તરંગમાં કેતરીને કરેલું જિનેધરનું બિંબ તે મંગળચૈત્ય કહેવાય છે 2, એમ ગણુધરાદિક શ્રમણ કહે છે. કેઈપણ ગચ્છની નિશ્રાએ જે થયેલું હોય તે નિશ્રાકૃત કહેવાય છે 3, તેનાથી અન્ય એટલે અમુક ગચ્છની નિશ્રાનું જે ન હાય સર્વ સામાન્ય હોય તે અનિશ્રાકૃત કહેવાય છે 4, તથા સિદ્વાયતન એ શાશ્વતચૈત્ય કહેવાય છે. પ-આ પ્રમાણે પાંચ પ્રકારનાં ચૈત્યો કહેલા છે. 24-25. (પ્રથમ બેમાં ચૈત્ય શબ્દ પ્રતિભાવાચક જાણવો ને પાછલા 3 માં જિનમંદિર વાચક જાણે.) 157 જિનેશ્વરને નામાદિક ચાર પ્રકારને નિક્ષેપ. नामजिणा जिणनामा 1, ठवणजिणा पुण जिणिंदपडिमाओ 2 / दव्वाजणा जिणजीवा 3, માનવ તનવતાપથિા 4 ૨૪હા કેઈપણ જીવાદિક પદાર્થનું નામ જિન હોય તે અથવા ચોવીશ તીર્થ કરાદિકના નામ તે નામજિન કહેવાય છે ૧,જિદ્રની જે પ્રતિમા છે તે સ્થાપનાજિન છે 2, જિનેશ્વરના જીવ કે જે સ્વર્ગાદિકમાં (કૃષ્ણ, શ્રેણિક વિગેરે) રહેલા હાય-હવે પછી Page #128 -------------------------------------------------------------------------- ________________ (10) તીર્થકર થવાના હોય તે દ્રવ્યજિન કહેવાય છે 7 તથા સમવસરણમાં બિરાજતા જે સાક્ષાત તીર્થકરે છે તે ભાવજિન કહેવાય છે. 4. ર૪૬. (અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં ર૦ વિહરમાન વિચરે છે તેને ભાવજિન સમજવા.) 158 જિનચૈત્યમાં તજવાની દશ મેટી આશાતના तंबोल 1 पाण 2 भोयण 3 ___ वाणह 4 मेहुन्न 5 सुयण 6 निठिवणं 7 / मुत्तुच्चारं 8-9 जूयं 10, वज्जे जिणनाहगब्भारे // 247 // તબળ (પાન સેપારી) ખાવું 1, પાણી પીવું 2, ભેજન કરવું 3, ઉપાનહ-જોડા પહેરવા 4, મૈથુન સેવવું 5, સુવું 6, થુંકવું 7, મૂત્ર (લઘુનીતિ કરવી) 8, ઉચ્ચાર (વડીનીતિ કરવી) 9, તથા ધૃત-જુગટે રમવું ૧૦-આ દશ મોટી આશાતનાઓ ખાસ જિનેશ્વરના ચૈત્યમાં વર્જવાની છે. ર૪૭. (અહીં “ગભારે શબ્દ ચૈત્યવાચક છે. અન્યત્ર નારૂપ એટલે જગતિમાં-ગઢની અંદર, એમ કહેલ છે. આશાતનાઓ તો 84 કહેલી છે, તેમાંથી આ દશ તે અવશ્ય વર્જવા યોગ્ય કહેલી છે.) 159 સંપ્રતિ રાજાએ નવા કરાવેલા તથા જીર્ણોદ્ધાર કરાવેલા ચૈત્યોની સંખ્યા. संपइरायविणिम्मिय-पणवीससहस्सपवरपासाया। छत्तीससहस्सजुण्णा, जिणविहारा कया जेण // 248 // સંપ્રતિ રાજાએ પચીશ હજાર નવા ઉત્તમ પ્રાસાદા બનાવેલા હતા, તથા તેણે જીર્ણ થયેલા છત્રીસ હજાર જિનચૈત્યોનો ઉદ્ધાર કર્યો હતો. 248, કઈ જગ્યાએ 3600 જીર્ણોદ્ધાર ને 8000 ચૈત્ય મળીને સવા લાખ જિનચૈત્યો કરાવ્યાનું કહેલું છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ (15) 160 સંપ્રતિ રાજાએ ભરાવેલી જિનપ્રતિમાઓની સંખ્યા. सेलमय सवाकोडी, रीरीमय तावइ जिणवराणं / इय अठ्ठारस कोडी, पडिमा पणमामि भत्तीए // 249 // સંપ્રતિ રાજાએ જિદ્રોની સવા કરોડ પાષાણની પ્રતિમાઓ ભરાવી હતી, અને તેટલી જ એટલે સવાાડ પીતળ વિગેરે ધાતુઓની પ્રતિમાઓ ભરાવી હતી. તે સર્વને ભક્તિથી હું વાંદું છું. 249, (ગાથામાં બદાર છે તે જગ્યાએ અઢીવાચક અઠ્ઠા શબ્દ જોઈએ.) 161 ઋતુ આશ્રી લવણને સચિત્ત થવાને કાળ. वासासु सगदिणोवरि, पन्नरदिवसोवरिं च हेमंते / जाइ सचित्तं सो उ, गिम्हे मासोवरिं लवणं // 250|| | લવણ (મીઠું) વર્ષાઋતુમાં સાત દિવસ પછી સચિત્ત થાય છે, શીયાળામાં પંદર દિવસ પછી અને ઉનાળામાં એક માસ પછી લવણ સચિત્ત થાય છે. ર૫૦. (આ ચુલે સેકેલા લવણ આશ્રી સમજાય છે. ભઠ્ઠીમાં પકવેલું સચિત્ત થતું નથી એમ જાણવામાં છે.) 162 સચિત્તના ત્યાગીને ખપતાં ફળે. लवणं कच्चरबीयं, उक्कालियं तह य फालियं तलियं / અન્ને સર્વે 35 ઢા, વનઝા માફિયા સિક્કા પર | લવણ દીધેલા, કાચરી કરેલા અને બીજ કાઢી નાખેલા તેમજ ઉકાળ્યાં, ફાડ્યાં અને તન્યાં હોય તો તે સિદ્ધ થયેલા હોવાથી (સચિત્તના ત્યાગીને) ગ્રહણ કરવા લાયક છે, બીજા સર્વ કાચાં ફળો વવા લાયક છે. 251, 163 કડાહ વિગય (મીઠાઈ) વિગેરેને કાળ. वासासु पन्नर दिणा, सीउण्हकाले य मास दिणवीसा। सव्वा कडाहविगई, कप्पइ साहूण इय दीहा / / 252 // . Page #130 -------------------------------------------------------------------------- ________________ (16) સર્વે કડાહ વિગય (મીઠાઈ) વર્ષાઋતુમાં પંદર દિવસ સુધી કરે છે, શીયાળામાં એક માસ સુધી અને ઉનાળામાં વીસ દિવસ સુધી કપે છે. સાધુને તો ઉપર પ્રમાણેના કાળની ગણત્રીએ તે દિવસની લાવેલ તે દિવસે જ કહ્યું છે. (રાખી મૂકાતી નથી.) રપર जुगराय बार पहरा, वीसं घिसि तकरं कयंबो य / पच्छा निगोयजंतू, उप्पजइ सव्वदेसेसु // 253 // જુગલી રાબ બાર પહોર સુધી ક૫, ધંશ અને છાશમાં રાધે કર વિશ પહેર સુધી કશે. ત્યારપછી સર્વ દેશમાં તેને વિષે નિગોદ એટલે લીલલી વિગેરે ઉત્પન્ન થાય છે. ર૫૩, (આમાં લખેલ બેંશ ને કર બીજે દિવસે વાપરવાની પ્રવૃત્તિ યોગ્ય જણાતી નથી.) पुआ मुंगडि लप्पसी, करंब रब्बाइ सिद्धअन्नमज्झम्मि। अपहराण उवरिं, सुहमा जीवा सुए भणिया // 254 // પુડલા, મુંગડી, લાપશી, કરો, રાબ અને રાંધેલું અન્ન, એ સર્વને વિષે આઠ પહોર વીત્યા પછી સૂક્ષ્મ જીવો (લીલકુલી વિગેરેના ) ઉત્પન્ન થાય છે, એમ કૃતમાં કહ્યું છે. (પ્રવચન સારેદ્વારમાં ચાર પહેરનું કાળમાન કહ્યું છે. ) 254. 164 વિદળ ને દહીંમાં જીત્યુત્તિ વિષે. जं मुग्गमासपमुहं, विदलं कच्चम्मि गोरसे पडइ / ता तसु जीवुप्पत्ती, भणति दहिए बिदिणउवरि // 255 / / જે મગ, અડદ વિગેરે દ્વિદલ કાચા ગોરસમાં પડે તો તેમાં તત્કાળ જીવની ઉત્પત્તિ કહેલી છે. અને દહીંમાં બે દિવસ (સોળ પહેર) પછી જીવની ઉત્પત્તિ કહેલી છે, રપપ, Page #131 -------------------------------------------------------------------------- ________________ (17) 165 ગળ્યા વિનાની છાશ બાબત. जइ अणगलियं तकं, पमायवसओ समायरइ सड्डो। मन्जसमं तं पाणं, गोयम ! भणियं न संदेहो // 256 // જો ન ગળેલી છાશ પ્રમાદના વશથી શ્રાવક વાપરે તો હું ગૌતમ! તે છાશનું પાન મદિરા સમાન કહ્યું છે, તેમાં સંદેહ નથી. 256. (ઉપવાસના તિવિહાર પચ્ચખાણમાં અચિત્ત જળને બદલે વાપરવાનું જે કહે છે તેના સંબંધમાં આ વાત સમજાય છે. ) 166 અચિત્ત જળ વિચાર. ( ઉકાળેલા અચિત્ત જળને કાળ) वासासु तिन्नि पहरा, तह चउरो हुँति सीयकालम्मि। पंच य गिम्हे काले, फासुअनीरस्स परिमाणं // 257 // પ્રાસુક (ચિત્ત) કરેલા જળના કાળનું પ્રમાણ વધુમાં ત્રણ પહેરનું છે, તથા શીયાળામાં ચાર પહોરનું છે, અને ઉનાળામાં પાંચ પહેરનું કાળમાન છે. 257. (એટલે કાળ વ્યતીત થઈ ગયા પછી તે પાછું સચિત્ત થઈ જાય છે.) ठाणाइ परिसुद्धं, होइ सचित्तं मुहुत्तममंमि / पच्छा तिमुहुत्त जलं, फासुय भणियं जिणिंदेहिं // 25 // ત્રિફળા, રાખ વિગેરે પ્રયોગથી અચિત્ત કરેલું જળ પ્રથમ એક અંતર્મુહૂર્ત સુધી સચિત્ત રહે છે, ત્યારપછી ત્રણ મુહૂર્ત સુધી તે જળ પ્રાસુક (અચિત્ત) રહે છે અને ત્યારપછી પાછું સચિત્ત થઈ જાય છે, એમ જિનૅકોએ કહ્યું છે. 258. Page #132 -------------------------------------------------------------------------- ________________ (18) 167 એકવીશ પ્રકારે થતું પ્રાસુક જળ. उस्सेइम 1 संसेइम 2, - तंदुल 3 तिल 4 तुस 5 जवोदगा 6 यामं 7 / सोवीर 8 सुद्धवियर्ड 9, .. अंबय 10 अंबाय 11 कविठं 12 // 259 // माउलिंग 13 दक्ख 14 दाडिम 15, खज्जुर 16 नालेर 17 कयर 18 बोरजलं 19 / आमलगं 20 चंचाए 21, પાળિય પદમંદ મણિયારું ર૬૦ | લોટ મસળવા માટે લીધેલું પાણી , તલ ધોયાનું પાણી રે, ચોખા ધયાનું પાણી 3, તલના કોઈ પ્રકારવડે અચિત્ત કરેલું પાણી 4, રેતરા (કુકસા) ધોયાનું પાણી પ, જવ ધોયાનું પાણું 6, કાંજી (છાશ) નું પાણી 7, સુરમાનું પાણી 8, શુદ્ધ ઉકાળેલું પાણી 9 આમ્ર(કેરીના છોતરાં) ધોયાનું પાણું 10, આંબલીના છોતરાં ધયાનું પાણું 11, કઠાનું પાણી 12, બીજોરાનું પાણું 13, દ્રાક્ષનું પાણી 14, દાઢમનું પાણી 15, ખજુરનું પાણી 16, નાળિયેરનું પાણી 17, કેર ધોયાનું પાણી ૧૮,બેર ધયાનું પાણી 19, આમળા જોયેલું પાણી 20 અને ચંચા (વસ્તુવિશેષ) નું પાણી ર૧-આ એક્વીશ પ્રકારના પ્રાસુક પાણું પહેલા આચારાંગ સૂત્રમાં કહ્યું છે. 250-260 (આ શબ્દાર્થમાં પણ ફેરફાર જણાય છે તેમજ કઈ જાતનું પાણી ક્યાં સુધી સચિત્ત રહે ને ક્યારે અચિત્ત થાય તે પણ સમજવાનું છે તે સમજ્યા પછી તેનો ઉપયોગ કરવા યોગ્ય છે.) 168 ઉકાળેલા પાણીને કાળ. उण्होदगं तिदंडु-कालिय वासासु तिपहरमचित्तं / चउ सिसिरे पण गिम्हे, तेण परं होइ सचित्तं // 261 // Page #133 -------------------------------------------------------------------------- ________________ (19) ત્રણ ઉભરાએ ઉકાળેલું ઉષ્ણ જળ વર્ષાઋતુમાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે છે. શિયાળામાં ચાર પ્રહર સુધી અચિત્ત રહે છે અને ઉનાળામાં પાંચ પ્રહર સુધી અચિત્ત રહે છે. ત્યારપછી સચિત્ત થઈ જાય છે. ર૬૧. (આ મતલબની જ ગાથા ઉપર રપ૭ મી કહેલી છે તેથી આ અન્યકૃત જણાય છે. ) 169 વગર ચાળેલા લેટને અચિત્ત થવાને કાળ. पण दिण मीसो लुद्दो, अचालिओ सावणे अ भद्दवए। चउ आसो कत्तीए, मगसिर पोसंमि तिन्नि दिणा॥२६२॥ पण पहर माह फग्गुणि, पहरा चत्तारि चित्त वीसाहे। जिठासाढे तिपहर, तेण परं होइ अचित्तो // 263 // ચાળ્યા વિનાનો આટો શ્રાવણ અને ભાદ્રપદ માસમાં પાંચ દિવસ સુધી મિશ્ર રહે છે, આધિન અને કાર્તિક માસમાં ચાર દિવસ, માર્ગશીર્ષ અને પોષ માસમાં ત્રણ દિવસ, માઘ અને ફાળુન માસમાં પાંચ પ્રહર, ચૈત્ર અને વૈશાખ માસમાં ચાર પ્રહર તથા છ અને અષાઢ માસમાં ચાળ્યા વિનાને આ ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે છે, ત્યારપછી તે અચિત્ત થઈ જાય છે. ર૬-ર૬૩ (ચાળેલો લેટ તરતથીજ અચિત્ત ગણાય છે.) 170 ઔષધ વિગેરેને અચિત્ત થવાના કારણ. सय जोयण जलमग्गे, थलमग्गे जोयणाइ सहुवरि / हरडे पिंपर मिरीया, समए अचित्त वावारो // 264 // - હરડ, પીપર અને મરી એ વસ્તુઓ જળમાર્ગે સે જોજન ઉપરથી આવી હોય અને સ્થળમાર્ગે સાઠ જે જન ઉપરાંતથી આવી હોય તે સિદ્ધાંતમાં તેનો અચિત્તપણનો વ્યાપાર કહે છે. ર૬૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ (11) जोयणसय गंतूणं, अणाहारेण भंड संकते। वायग्गीधूमेण य, सिद्धत्थ होइ लवणाई // 265 // એક જન દર જવાથી, સ્વગ્ય આહારના પુદગળ ન મળવાથી તેમજ અન્ય કરીઆણભેગું સંકાત થવાથી અને પવન, અગ્નિ (તડકે) તેમજ ધુમાડે વિગેરે લાગવાથી લવણાદિ પદાર્થો અચિત્ત થઈ જાય છે. ર૬પ. 171 ગૌતમ તથા સુધર્મા સ્વામીને નિર્વાણ સમય. वीरजिणे सिद्धिगए, बारसवरिसेहि गोयमो सिद्धो / तह वीराओ सोहम्मो, वीसवरिसेहि सिद्धिगओ // 266 શ્રી મહાવીર જિનેશ્વર ક્ષે ગયા ત્યારપછી બાર વર્ષે ગતમસ્વામી મોક્ષે ગયા, તથા મહાવીર સ્વામીના નિર્વાણથી વીશ વર્ષ ગયા ત્યારે સુધર્માસ્વામી સિદ્ધિમાં ગયા, 266, ૧૭ર જબૂસ્વામીના નિર્વાણને સમય, તથા તે સાથે દશ સ્થાને વિરહ. सिद्धिगए वीरजिणे, चउसहिवरिसेहि जंबुणा मुत्ति / केवलणाणेण समं, वुच्छिन्ना दस इमे ठाणा // 267 // मण? परमोह२ पुलाए३, आहार४ खवंग५ उवसम्मेद कप्पे७ संजमतिगट केवल९ सिद्धि१० जंबुम्मि છિન્ને રદ્દ૮ શ્રી મહાવીરે જિનેશ્વર સિદ્ધિપદ પામ્યા પછી ચાસઠ વર્ષ જંબુસ્વામીની મુક્તિ થઈ છે. તેમની સાથે કેવલજ્ઞાન સહિત આ દશ સ્થાને વિચ્છેદ ગયા છે, મન:પર્યવજ્ઞાન 1, પરમાવધિ જ્ઞાન , Page #135 -------------------------------------------------------------------------- ________________ (11) પુલાલબ્ધિ 3, આહારક શરીર 4, ક્ષપકશ્રેણિ 5, ઉપશમશ્રેણિ 6 જિનકપ 9, પહેલા ત્રણ ચારિત્ર (સૂક્ષ્મપરાય, પરિહાર વિશુદ્ધિ અને યથાખ્યાત) 8, કેવળજ્ઞાન 9 અને મોક્ષ ૧૦-આ દશ સ્થાનકે જંબુસ્વામીની સાથે વિચ્છેદ ગયા છે. ર૭-ર૬૮. 173 બીજી વસ્તુઓના વિચ્છેદને સમય पुव्वाणं अणुओगो, संघयण पढमयं च संठाणं / सुहुममहापाणझाणं, वुच्छिन्ना थूलभद्दम्मि // 269 // છેલ્લા ચાર પૂર્વને અનુયોગ 1, પહેલું વર્ષભનારા સંઘચણ 2, પહેલું સમચતુરસ્ત્ર સંસ્થાન 3 તથા સૂક્ષ્મ મહાપ્રાણ નામનું ધ્યાન ૪–આ ચાર સ્થાને સ્થૂલભદ્રની પછી વિચ્છેદ પાયા છે. ર૬૯, दसपुव्वी वुच्छेओ, वयरे तह अद्धकीलसंघयणा / पंचहि वाससएहिं, चुलसीय समय अहियाम्म // 270 // તથા વજસ્વામી પછી દશમા પૂર્વ વિચ્છેદ થયો છે, તથા મહાવીરના નિર્વાણથી પાંચ ને ચોરાશી વર્ષ ઝાઝેરા વ્યતીત થયા ત્યારે કીલિકા સુધીના ચાર (બીજાથી પાંચમા સુધીના) સંઘયણ વિચ્છેદ ગયા છે. ર૭૦૦ (બે બે સંઘયણ જુદે જુદે વખતે વિચ્છેદ થયાનું સંભવે છે. કેમકે અહીં ગાથામાં ચોથું પાંચમુંજ નીકળે છે.) चउपुव्वीवुच्छेओ, वरिससए सित्तरम्मि अहियम्मि / મવાને ગા, વળિ સિવં વત્તે છે ર૭૨ | શ્રી મહાવીર જિર્ને મોક્ષ પામ્યા પછી કઈક અધિક એકસો ને સીતેર વર્ષ ગયા ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામીને સમયે (તેમની પછી) ચાર પૂર્વને વિચ્છેદ થયે, 271 (શ્રી સ્થૂલભદ્રને તે ચાર પૂર્વ માત્ર મૂળથી ભણાવ્યા હતા, અર્થથી નહીં) . Page #136 -------------------------------------------------------------------------- ________________ (12) 174 ચાર કાળિકાચાર્યને સમય વિગેરે. सिरिवीराऊ गएसु, पणतीसहिए तिसयवरिसेसु / पढमो कालगसूरी, जाओ सामुजनामु त्ति // 272 // શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી કાંઈક અધિક ત્રણસો ને પત્રીશ વર્ષ ગયા ત્યારે પહેલા કાલિકાચા નામના સૂરિ થયા. તેનું બીજું નામ શ્યામાચાર્યું હતું. ર૭૨. चउसयतिपन्नवरिसे, कालिगगुरुणा सरस्सती गहिया / चिहुसयसत्तरिवरिसे, वीराऊ विक्कमो जाओ // 273 // વીરના નિર્વાણથી ચારસને તેપન વધે બીજા કાલિકાચાર્ય થયા. તેમણે પ્લેચ્છ રાજાને લાવી ગર્દભિલ રાજાને હણીને પિતાની ભાણેજ સરસ્વતી નામની સાથ્વીને ગ્રહણ કરી હતી. વીર નિર્વાણથી ચારસોને સીતેર વર્ષે વિક્રમ રાજા થયા. ર૭૩. पंचेव य वरिससए, सिद्धसेणदिवायरो पयडो। सत्तसय वीस अहिए, कालिकगुरू सकसंथुणिओ।२७४। ' વીરનિર્વાણથી પાંચ વર્ષ સિદ્ધસેન દિવાકર સૂરિ થયા, અને કાંઈક અધિક સાતસો ને વીશ વર્ષે ત્રીજા કાલિકાચાર્ય થયા. તેમણે શકેંદ્રના પૂછવાથી નિગોદનું યથાર્થ સ્વરૂપ કહ્યું હતું તેથી શકે છે તેમની સ્તુતિ કરી હતી. ર૪. नवसय तेणुएहिं, समइक्कतेहिं वद्धमाणाओ। पज्जूसणा चउत्थी, कालिगसूरीहि ता ठविया // 275|| વર્ધમાનસ્વામીના નિર્વાણથી નવસો ને વાણું વર્ષ વ્યતીત થયા ત્યારે ચોથા કાલિકસૂરિએ પાંચમને બદલે.ચોથને દિવસે પર્યુષણા (સંવછરી) સ્થાપના કરી. ર૭પ. ' Page #137 -------------------------------------------------------------------------- ________________ (13) जीयं काऊण पुण, तुरमणि दत्तस्स कालियजेणं / अवि य सरीरं चत्तं, म य भणियमहम्मसंजुत्तं // 276 // ભાણેજને બંધ કરો તે છત-આચાર છે એમ જાણીને તુરમણી નામની નગરીમાં પોતાના ભાણેજ દત્ત નામના રાજા પાસે કાલિકાચાર્ય ગયા. તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો એટલે દરકાર ન કરી, પરંતુ અધર્મયુક્ત અસત્ય વચન બોલ્યા જ નહીં, એટલે કે દત્ત રાજાએ પ્રાણાંત સુધી ભય બતાવ્યા છતાં યજ્ઞનું ફળ પૂછ્યું ત્યારે ગુરૂએ યજ્ઞનું ફળ નરક જ કહ્યું. તેથી દર રાજા અતિ કપ પામ્ય, પરંતુ તે ગુરૂને કાંઈ પણ કરી શકે નહીં. ઉલટા પિતે મરીને નરકે ગયે. ર૭૬. .. 175 આગમને પુસ્તકારૂઢ કર્યાને સમય. वल्लहिपुरम्मि नयरे, देवड्डीपमुहेण समणसंघेण। . पुत्थे आगम लिहिओ, नवसय असीइ तदा वीरो // 277 // વિરનિર્વાણથી નવસો ને એંશી વર્ષે વલ્લભીપુર નગરમાં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ વિગેરે શ્રમણુસંધે આગમને પુસ્તકમાં લખાવ્યા. ર૯૭. 176 દિગંબરની ઉત્પત્તિને સમય. रहवीरपुरनयरे, तह सिद्धिगयस्स वीरनाहस्स / છેતયનરૂત્તર, રવની વાવંડયા ગાયા છે 278 શ્રી વીરનાથ સિદ્ધિમાં ગયા પછી છસો ને નવા વર્ષે રથવીરપુર નામના નગરમાં પાખંડી શ્રમણ( દિગબર)થયા. રહ૮. 177 બીજીવાર આગમનું પુસ્તકારૂઢપણું. दुभिक्खम्मि पणढे, पुणरवि मेलित्तु समणसंघाओ। महुराए अणुओगो, पव्वत्तई खंदिलो सूरी // 279 // Page #138 -------------------------------------------------------------------------- ________________ (11) બાર વર્ષને દુકાળ પૂર્ણ થયું ત્યારે સ્કંદિલાચાર્ય નામના સૂરિએ ફરીથી મથુરાનગરીમાં સકળ શ્રમણ સંઘ એકઠો કરી આગમનો અનુગ (વ્યાખ્યા) પ્રવર્તાવ્યો. (આગમો પુસ્તકારૂઢ કર્યા) આનું નામ માધુરી વાચના કહેવાય છે, ર૯૯. 178 પૂર્ણિમા તથા અમાવાસ્યા બદલ ચૌદશની - પાખી કરવાને સમય बारसवाससएसु, पुण्णिमदिवसाउ पक्खियं जेण / चउदसी पढमं पव्वं, पकप्पियं साहिसूरीहिं // 280 // વિરનિર્વાણથી બારસો વર્ષે સ્વાતિસૂરિએ પૂર્ણિમાના દિવસને બદલે ચૌદશની પાખીનું પર્વ પ્રથમ પ્રવર્તાવ્યું. 2800 (તપગચ્છની માન્યતા પ્રમાણે પાખી તો ચદશની જ હતી, ચામાસી પૂર્ણિમાની હતી તે જ્યારથી એથની સંવત્સરી કરી ત્યારથી ચદશની કરાવી.) (ર૦ થી ર૮૮ સુધીની નવ ગાથાઓ અચલગચ્છની માન્યતાની છે.) 179 શ્રાવકને માટે મુખત્રિકા અને ચરવલાની સ્થાપના सावयजण मुहपत्ती, चवलो तह वि संघसंजुत्तो / हरिभद्दसूरिगुरुणो, दसपुरनयरम्मि ठावेइ // 281 // હરિભદ્રસૂરિ ગુરૂએદશપુર નામના નગરમાં સર્વ સંઘ એકઠો કરી શ્રાવકજનોને માટે મુખવચિકા અને ચાવલાને સ્થાપના ક્યાં ર૮૧. पणपण्णबारससए, हरिभद्दो सूरि आसि पुवकए। तेरसय वीस अहिए, वरिसेहिं बप्पभट्टपहू // 282 // - વીરનિર્વાણથી બારસ ને પંચાવન વર્ષે હરિભદ્રસૂરિ પ્રથમ ગ્રંથકાર થયા અને કાંઈક અધિક તેરસે ને વિશ વર્ષે બપ્પભટ્ટ સરિ થયા, 282, Page #139 -------------------------------------------------------------------------- ________________ (115) 180 અષ્ટમી તથા પાક્ષિક તિથિને નિર્ણય. . छठीसहिया न अट्ठमी, तेरसिसहियं न पक्खियं होइ। पडिवेसहियं न कयावि, इय भणियं जिणवरिंदहि // 283 // છઠ સહિત આઠમ લેવી નહીં, અને તેરસ સહિત પાખી લેવી નહીં. તેમાં પણ પડવા સહિત પાખી તે કદાપિ લેવી નહીં. એમ જિને દ્રાએ કહ્યું છે. ર૮૩. पण्णरसम्मि य दिवसे, कायव्वा पक्खियं तु पाएण। चउद्दसिसहियं कइया वि, ___ न हु तेरसि सोलमे दिवसे // 284 // પ્રાય કરીને પંદરમે દિવસે પાખી કરવાની છે, કેઇકવાર ચદશ સહિત પાખી કરવી, પણ તેરસ સહિત ન કરવી તેમજ સેળમે દિવસે (એટલે પડવા સહિત) ન કરવી. 284, अहमितिहीए सयलं, कायव्वा अहमी य पाएण। अहवा सत्तमीअमिश्र, नवमे छठे न कइया वि // 285 // પ્રા કરીને સઘળી આઠમની તિથિ હોય એવી આઠમ કરવી, અથવા સપ્તમી સહિત આઠમ હેય તે કરવી, પરંતુ નવમી કે ષષ્ઠી સહિત હોય તે કદી કરવી નહીં. 285, पक्खस्स अद्ध अट्ठमी, मासद्धाए पक्खियं होइ। सोलमिदिवसे पक्खी, कायव्वा न हु कइया वि॥२८६॥ ' ' પક્ષ(પખવાડીયા)ને અધે આમ કરવી અને માસને અધે ખી કરવી, પરંતુ સેળભે દિવસે કદાપિ પાખી કરવી નહીં. 286 - 1 પૂનમ તથા અમાસ. Page #140 -------------------------------------------------------------------------- ________________ (16) पक्खिय पडिकमणाओ, सहिअपहरम्मि अहमी होइ। तत्थेव पच्चक्खाणं, करिति पव्वेसु जिणवयणा // 287 // પાખીના પ્રતિક્રમણથી સાઠ પહોરે આઠમ આવે છે, તેજ પર્વમાં પ્રત્યાખ્યાન કરવું એમ જિનવચન છે. 28e जइयाओ अठमी लग्गा, तइयाओ इंति पक्खसंधीसु / सहिपहरम्मि नेया, करिति तिहि पक्खिपडिक्कमणं / 288| જ્યારે અષ્ટમી તિથિ લાગે ત્યારે પક્ષની સંધિ હોય છે, અને ત્યારથી સાઠ પર વ્યતીત થાય ત્યારે પાખી પ્રતિક્રમણ કરવું જોઈએ. 288. (અહીં સુધીની ગાથા અન્ય ગચ્છી માન્યતાની છે.) 181 સાઢરસી વિગેરેનું માન. नियतणु नवहि पएहिं, पोसे मासम्मि पोरसी सड्डा। इक्किकाय पयहाणी, आसाढे जाव तिन्नि पया // 289 // પિોષ માસમાં પિતાના શરીરની છાયા નવ પગલાં પ્રમાણ થાય ત્યારે સારસી થાય છે, ત્યારપછી એક એક માસે એક એક પગલાંની હાનિ કરતાં અષાઢ માસે ત્રણ પગલાં છાયા થાય ત્યારે સાઢપિરસી થાય છે. ( ત્યારપછી શ્રાવણે ચાર, ભાદ્રપદે પાંચ, આધિને છ, કાર્તિકે સાત અને માર્ગશીર્ષ માસે આઠ પગલે સાઢપોરસી થાય છે.) 289. अडाइ दिवसेहिं, अंगुल इकिक वडई हाइ। आसाढाओ पोसे, पोसाओ जाव आसाढं // 290 // અષાઢથી પિષ માસ સુધી અઢી અઢી દિવસે એક એક આંગળ છાયાની વૃદ્ધિ કરવી, અને પિષ માસથી- અષાઢ માસ સુધી અઢી અઢી દિવસે એક એક આંગળ છાયાની હાનિ કરવી; Page #141 -------------------------------------------------------------------------- ________________ (11) એટલે કે અષાઢ માસને પહેલે દિવસે ત્રણ પગલાંની છાયાએ સાઢપિરસી થાય છે, અને ત્યારપછી અઢી દિવસે ત્રણ પગલાં ઉપર એક આંગળ છાયા હોય તે વખતે સાઢારસી થાય છે. એ પ્રમાણે અઢી અઢી દિવસે એક એક આંગળ વધારતાં ત્રીશ દિવસે એટલે એક માસે બાર આંગળ એટલે એક પગલાં જેટલી છાયા વધે છે, તેથી શ્રાવણ માસને પહેલે દિવસે ચાર પગલાં છાયા હેય ત્યારે સાઢપારસી થાય છે. એ પ્રમાણે વધતાં વધતાં પોષ માસને પહેલે દિવસે નવ પગલાં છાયા થાય ત્યારે સાઢપોરસી થાય છે. ત્યાર પછી અઢી અઢી દિવસે એક એક આંગળ ઓછી કરવી, એટલે માઘ માસને પહેલે દિવસે આઠ પગલાંની છાયાએ સાઢપારસી થશે. એ પ્રમાણે પાછી હાનિ કરતાં કરતાં અષાઢ માસના પહેલા દિવસે ત્રણ પગલાંની છાયાએ સાઢપરસી થશે. ર૦, - 182 પુરિમટ્ટનું પ્રમાણ आसाढ़े समछाया, पोसे मासे हवंति छपाया / वइंति हीयमाणे, पए पए होइ पुरिमडो॥ 291 // * અષાઢ માસમાં પોતાના શરીરમાં સમાઈ ગયેલી છાયા હેય ત્યારે પુરિમઠું થાય છે, અને પોષ માસમાં પોતાના શરીરની છાયા છ પગલાની (ત્રણ હાથની) હોય ત્યારે પુરિમ થાય છે. એ જ પ્રમાણે માસે માસે એક એક પગલાંની વૃદ્ધિ તથા હાનિ કરવી, 2010 (દરેક મહિને એક પગલું એટલે 12 આંગળ ઘટાડવી તે આગળ બતાવે છે.) माघे दुहत्थि छाया, बारस अंगुलपमाण पुरिम मासे बारंगुलहाणी, आसाढे निठिया सव्वे // 292 // માઘ માસમાં બે હાથ અને બાર આંગલ (કુલ પાંચ પગલાં) છાયા હોય ત્યારે પુરિમદ્દ થાય છે. છેવટ અષાઢ માસમાં સર્વ છાયા નિઠી જાય એટલે શરીરમાં જ સમાઈ જાય ત્યારે પુરિમ થાય છે. એ રીતે માસે માસે. બાર બાર આંગળની હાનિ કરવી. ર૯૨, Page #142 -------------------------------------------------------------------------- ________________ (18) 183 રાત્રિના કાળનું જ્ઞાન , दस तेरस सोलसमे, वीसइमे सरियाण णक्खत्ते // मत्थयगयम्मि रिक्खे, रयणीए जामपरिमाणं // 293 // સૂર્ય જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રથી દશમું નક્ષત્ર જ્યારે આકાશમાં મસ્તકપર (માથે) આવે ત્યારે રાત્રિને પહેલા પ્રહર થાય, તેરમું નક્ષત્ર માથે આવે ત્યારે બીજો પ્રહર, સેળમું નક્ષત્ર માથે આવે ત્યારે ત્રીજો પ્રહર અને વીશભું નક્ષત્ર મસ્તકપર આવે ત્યારે ચોથે પ્રહર થાય, એ પ્રમાણે રાત્રિએ પ્રહરનું પરિમાણ જાણવું. 293. 184 પરસીનું પ્રમાણ आसाढमासे दुपया, पोसे मासे चड़प्पया / चित्तासुएसु मासेसु, तिपया हवइ पोरसी // 294 // તે પોતાના શરીરની છાયા જે વખતે બે પગલાંની થાય તે વખતે અષાઢ માસમાં પારસી થાય છે, પિષ માસમાં ચાર પગલાં છાયા હોય ત્યારે પોરસી થાય છે, અને ચૈત્ર તથા આશ્વિન માસમાં ત્રણ પગલાં છાયા હોય ત્યારે પિરસી થાય છે, ર૯૪. अंगुलं सत्तरत्तेणं, पक्खेण य दुअंगुलं / वडूए हायए वावि, मासेणं चउरंगुलं // 295 // આ પિરસીના પ્રમાણમાં સાત દિવસે એક આંગળની, પખવાડીએ બે આંગળની અને એક માસે ચાર આંગળની જેમ સંભવે તેમ વૃદ્ધિ કે હાનિ કરવી. ર૯૫. - 185 પડિલેહણને કાળ. जिट्ठामूले आसाढ-सावणे छहिं अंगुलेहिं पडिलेहा / अहहिं बीय तियम्मि, तइए दस अहिं चउत्थ।।२९६॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ (119) જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં છ આંગળ છાયા હોય ત્યારે પડિલેહણ કરવી, બીજા ત્રિકમાં એટલે ભાદ્રપદ, આધિન અને કાર્તિક માસમાં આઠ આંગળ છાયા હોય ત્યારે, ત્રીજા ત્રિકમાં એટલે માર્ગશીર્ષ, પિષ અને માઘ માસમાં દશ આંગળ છાયા હોય ત્યારે અને ચોથા ત્રિકમાં એટલે ફાગુણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આઠ આંગળ છાયા હોય ત્યારે પડિલેહણા કરવી. ર૬. 186 ક્ષય તિથિને સંભવ. भद्दव कत्तिय मासे, पोसे तह फग्गुणे य बोधव्वे / वइसाहे आसाढे, इमम्मि मासे तिही पडइ // 297 // ભાદ્રપદ, કાર્તિક, પિષ, ફાલ્સન, વૈશાખ અને અષાઢ-એ છ માસમાં જ તિથિને ક્ષય થઈ શકે છે, એમ જાણવું. (જૈન તિષને અનુસારે તિથિની વૃદ્ધિ થતી નથી. માત્ર ક્ષય થાય છે, તે પણ આ છ માસમાં જ થઈ શકે છે. ) ર૯૭. (હાલ જૈન તિષ પ્રમાણે પંચાંગ તૈયાર કરનારા ન હોવાથી અન્યમતિના પંચાંગ અનુસાર તિથિ વિગેરેની પ્રવૃત્તિ કરવી પડે છે.) 187 સ્ત્રીને ગર્ભ ધારણ કરવાને કાળ. रिउसमय हवइ नारी, नरोवभोगेण गब्भसंभूई / बारसमुहुत्तमज्झे, जाओ गब्भो उवरि नत्थि // 298 // ઋતુ સમય આવે ત્યારે સ્ત્રીને પુરૂષના સમાગમથી ગર્ભ સંભવ હોય છે. તેમાં પુરૂષના સંગ પછી બાર મુહૂર્તની અંદર ગર્ભ ઉત્પન્ન થઈ શકે છે, ત્યારપછી ઉત્પન્ન થતો નથી, 298. 188 સ્ત્રી અને પુરૂષના કામવિકારની હદ, पणपन्नाउ परेण, जोणी पमिलाइ महिलियाणं च / १.पणहत्तरीय परओ, होइ अबीओ नरो पायं // 299 // Page #144 -------------------------------------------------------------------------- ________________ (17) પંચાવન વર્ષની ઉમર થયા પછી અમે સ્ત્રીઓની નિ પ્લાન થાય છે, એટલે કરમાઈ જાય છે (રેતસ રહિત થાય છે, ગર્ભ ધારણ કરવા ગ્ય રહેતી નથી.) તથા પુરૂષ પ્રાયે પંચતેર વર્ષ પછી અબીજ (વીર્ય રહિત) થાય છે. 2. (આ વર્ષોમાં પણ કાળે કરીને એ છાપણું થતું આવે છે. આયુષ્ય ઘટતાં તે પણ ઘટે છે. આ પ્રમાણુ સે વર્ષના આયુને અંગે જણાય છે.) 189 ગર્ભાવાસનું દુઃખ. सुइहिं अग्गिवण्णाहिं, समभिज्जइ जंतुणो।। जावइयं गोयमा ! दुक्खं, गन्भे अगुणं तहा // 30 // તપાવીને અગ્નિના વર્ણ જેવી કરેલી સોય વડે રૂંવાડે રૂંવાડે ભેદતાં જેતુને જેટલું દુઃખ થાય છે, તેના કરતાં આઠ ગુણું દુ:ખ ગર્ભમાં રહેલા જંતુને થાય છે. 300. ( આ દુ:ખ અવ્યક્તપણે ભગવે છે. ) 190 પ્રસવ વખતે થતું દુઃખ. गब्भाओ निहरंतस्स, जोणीजंतणपीलणे। सयसाहस्सियं दुक्खं, कोडाकोडिगुणं तहा // 301 // ગર્ભમાંથી નીકળતા જંતુને નિયંત્રમાં પીડા પામવાથી (પીલાવાથી) ગર્ભવાસના કરતાં લાખ ગુણું અને કેટકટિ ગુણું દુ:ખ થાય છે. 301, ( આ દુ:ખ પણ અવાચ્ય સ્થિતિમાં ભેગવે છે. ) 191 કેણિક અને ચેટક રાજાના યુદ્ધમાં હણાયેલા મનુષ્યોની સંખ્યા તથા ગતિ. कोणियचेडयरण्णो, रणम्मि छन्नुवइलक्खमणुआणं / चमरिंदणऽभिहया, बीयदिणे लक्खचुलसीई // 30 // Page #145 -------------------------------------------------------------------------- ________________ (121) एगो सोहम्मसुरो, बीओ मणुओ महाविदेहम्मि / दंससहस्सा मच्छगई, सेसा य नरयतिरिएसु // 303 // 1 ચમકે કેણિક અને ચેટક રાજાના યુદ્ધમાં પહેલે દિવસે છનું લાખ મનુબે હણ્યા અને બીજે દિવસે ચારાશી લાખ મનુ હણ્યા. તેમાંથી એક મનુષ્ય સૌધર્મ દેવલોકમાં દેવ થયા, બીજે એક મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયે, દશ હજાર મનુષ્ય મસ્યગતિને પામ્યા, અને બાકીના મનુષ્યો નરક તથા તિર્યચ ગતિને પામ્યા. 30-303 ૧૯ર ચીર પૂર્વના નામ. उप्पायपुव 1 मग्गायणी 2 य, वीरियाणं 3 च अत्थिनत्थी 4 च / . णाणं 5 तह सच्चं 6 पूण, સાથHવાય 7 ત નં 8 રૂ૦૪ पञ्चक्खाणं 9 विजा 10, कल्लाणं 11 पाणवाय 12 बारसमं / किरियाविसालं 13 भणियं, चउदसमं बिंदुसारं 14 च // 305 // - ઉત્પાદ પૂર્વ 1, અગ્રાયણે પૂર્વ ર, વીર્યપ્રવાદ પૂર્વ 3, અસ્તિનાસ્તિ પૂર્વ 4, જ્ઞાનપ્રવાદ પૂર્વ 5. સત્યપ્રવાદ પૂર્વ 6, આત્મપ્રવાદ પૂર્વ 7, કર્મપ્રવાદ પૂર્વ 8, પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ 9, વિદ્યાપ્રવાદ પૂર્વ 10, કલ્યાણપ્રવાદ પૂર્વ 11, પ્રાણવાય પર્વ બારમું 12, ક્રિયાવિશાલ પૂર્વ તેરમું 13 તથા ચંદમું બિંદુસાર નામનું પૂર્વ ૧૪-આ ચાર પૂર્વનાં નામ જાણવા 304-305, Page #146 -------------------------------------------------------------------------- ________________ 193 સિદ્ધાંતના એક પદમાં કહેલી બ્લેકની સંખ્યા. एगवन्नकोडि लक्खा, अठेव सहस्स चुलसी य / सयछकं नायव्वं, सट्ठाइगवीस समयम्मि // 306 // - સિદ્ધાંતમાં એકાવન કરોડ, આઠ લાખ, ચોરાશી હજાર છસે ને સાડી એકવીશ પ૧૦૮૮૪૬૨૧ ગ્લૅકેનું એક પદ કહેલું છે. 306 (શ્રી અનુયાગદ્વાર સત્રની વૃત્તિમાં પ૧૦૮૮૬૮૪૦ શ્લેક એક પદમાં હેય એમ કહ્યું છે. ઇતિ સેનખને પ્રશ્ન 82, આવા 18000 પદ આચારાંગના પ્રથમ હતા અને તેથી બમણા બમણું બીજા અંગેના હતા. 11 અંગના મળીને 36846000 પદે હતા, તેને સંક્ષેપ શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે કરેલે છે.) 194 મોક્ષગતિને સરલ માર્ગ. नाणेण जाणई भावे, सणेण य सद्दहे / आयरे य चरित्तेण, एओ सिद्धिपुरीपहो // 307 // જ્ઞાનવડે પદાર્થોને જાણવા, દર્શન (સમકિત) વડે તેના પર શ્રદ્ધા કરવી, અને ચારિત્ર (આચરણ-કિયા) વડે તેને આચરવા, એ સિદ્ધિનગરીએ જવાને સરલ માર્ગ છે. 307, 15 ગાથા (આર્યા) છંદનું લક્ષણ पढमो बारसमत्तो, बीओ अट्ठारमत्तसंजुत्तो / जह पढमो तह तइओ, पणरसविभूसिया गाहा // 308|| પહેલા પાદમાં બાર માત્રા હેય, બીજું પાદ અઢાર માત્રાનું હાય, જેવું પહેલું પાદ તેવુંજ ત્રીજું પાદ (બાર માત્રાવળ) હેય તથા ચોથું પાદ પન્નર માત્રાથી વિભૂષિત હેયને ગાથા ઈક કહેવાય છે, 308. Page #147 -------------------------------------------------------------------------- ________________ (123) सवाए गाहाए, सत्तावन्नं हवंति मसाओ। पुव्वद्धए य तीसा, सत्तावीसा य अवरखे // 309 // એક આખી ગાથામાં કુલ સત્તાવન માત્રામાં હોય છે. તેમાં ગાથાના પૂર્વાર્ધમાં (પહેલા અને બીજા પાદમાં મળીને) ત્રીશ માત્રા હોય છે, તથા પશ્ચાઈમાં (ત્રીજા અને ચોથા પાદમાં મળીને) સત્તાવીશ માત્રા હોય છે. 39 199 ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનેનાં નામ. विणय 1 परीसहं 2 चउरंगी 3, असंखयं 4 होइ काममरणं 5 च / खुड्डग 6 एलग.७ कपिला 8, नमी 9 य दुमपत्तयं 10 नेयं // 310 // एकारसमं बहुसुय 11, हरिकेसी 12 चित्तसंभुयं सारं 13 / इसुआरी 14 चउदसम, ... भिक्खू 15 बंभं 16 जए भाणयं // 311 // पावसमण 17 तह संजइ 18, मियपुत्त 19 अणाहि 20 समुद्दपालिय 21 / रहनेमी 22 बावीसं, केसीगोयम 23 कृपावयणं 24 // 312 // Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧ર) जयघोस 25 समायारी 26, ___ खल्लुकियं 27 मुक्खमग्ग 28 सम्मत्तं 29 / तवमग्गे 30 चरणविही 31, पमायज्झयण 32 बत्तीसं // 313 // कम्मपयडीओ 33 लेसा 34, ___ अणगार 35 अजीवजीवविभत्ती 36 / छत्तीस उत्तरज्झय-नामा एयस्स णं होइ // 314 // વિનય અધ્યયન 1, પરીષહું અધ્યયન 2, ચતુરંગી અધ્યયન 3, અસંખ્ય અધ્યયન 4, અકામ સકામ મરણ વિભક્તિ અધ્યયન 5, ક્ષુલ્લક અધ્યયન 6, એલકર અધ્યયન 7, કપિલ અધ્યયન 8, નમિ અધ્યયન 9, મપત્ર અધ્યયન 10, અગ્યારમું બહુકૃત અધ્યયન 11, હરિકેશિ અધ્યયન 12, ઉત્તમ એવું ચિત્રસંભૂતિ અધ્યયન 13, ચૌદમું ઇષકારી અધ્યયન 14, ભિક્ષુ અધયયન 15, બ્રહ્મચર્ય અધ્યયન 16, પાપશ્રમણ અધ્યયન 17, તથા સંજતિ (રાજાનું) અધ્યયન 18, મૃગાપુત્ર અધ્યયન 19, અનાથી અધ્યયન 20, સમુદ્ર પાલિત અધ્યયન 21, બાવીશમું રથનેમિ અધ્યયન 22, કેશી ગૌતમ અધ્યયન ર૩, અષ્ટ પ્રવચન અધ્યયન ર૪, જયઘોષ અધ્યયન 25, સામાચારી અધ્યયન ર૬, ખલુંકિય અધ્યયન ર૭, મોક્ષમાર્ગ અધ્યયન 28, સમ્યકત્વ પરાક્રમ અધ્યયન ર૯, તપમા અધ્યયન 30, ચારિત્રવિધિ અધ્યયન 31, બત્રીશકું પ્રમાદસ્થાનાધ્યયન ૩ર, કર્મ પ્રકૃતિ અધ્યયન 33, વેશ્યા અધ્યયન 34, અણગાર માર્ગ અધ્યયન 35 અને અછવ જીવ વિભક્તિ અધ્યયન ૩૬-આ પ્રમાણે ઉત્તરાધ્યયનનાં 36 અધ્યયનાં છત્રીશ નામે છે. 310-314, 1 પ્રમાદા પ્રમાદ (સંસ્કૃત), 2 ઔરબ્રિય, 3 ગ્રી બળદ.. Page #149 -------------------------------------------------------------------------- ________________ (15) 17 જ્ઞાનની વૃદ્ધિ કરનારાં નક્ષ. मिगसिर 1 अद्दा 2 पुस्सो 3, तिन्नि पुव्वाइं 6 मूल 7 मसलेसा 8 / हत्थो 9 चित्ता 10 य तहा, રર ડુિં ના કરત ને રૂપ છે મૃગશિર 1, આ 2, પુષ્ય 3, ત્રણે પૂર્વા-પૂર્વાફાલ્ગની છે પૂર્વાષાઢા 5, પૂર્વાભાદ્રપદ 6, મૂલ 7, અશ્લેષા 8, હસ્ત 9, તથા ચિત્રા ૧૦-આ દેશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનાર છે. એટલે કે આ દશ નક્ષત્રામાં જ્ઞાન ભણવાનો આરંભ કરવો સારે છે. ૩૧પ, 198 પીસ્તાલીશ આગમની કુલ ગાથા સંખ્યા. पणयालीस आगम, सव्वगंथाण हुंति छ लक्खा / एगुणसठिसहस्सा, तिन्नि 'सया चेव तीसा य / / 316 // (હાલમાં વર્તતા) પીસ્તાલીશ આગમની સર્વ શ્લેક સંખ્યાછ લાખ, ઓગણસાઠ હજાર, ત્રણ સે ને ત્રીશ 659330 થાય છે. 316, (આ હકીકત શ્રી જૈન પ્રબોધ ભાગ 1 લામાં બહુ જ વિસ્તારે કહેલી છે. 45 આગમની મૂળની ગાથાસંખ્યા તથા નિયુક્તિ, ભાષ્ય, ચણિ, ટીકા વિગેરેનું તમામ પ્રમાણ તેમાં આપ્યું છે. તેમાં બતાવ્યા મુજબ સર્વ સંખ્યા આ પ્રમાણે થાય છે. ઈચ્છકે તે બુકમાં જવું) 19 જ્ઞાન ભણવામાં અપ્રમાદપણું રાખવું. जइ वि दिवसेण पयं, धरेइ पक्खण वा सिलोगद्धं / / उज्जोयं मा मुंचसु, जइ इच्छसि सिक्खिडं नाणं // 317 // Page #150 -------------------------------------------------------------------------- ________________ જો કદાચ એક દિવસમાં એક જ પદ (શબ્દ) ધારી શકાય (ભણી શકાય) અથવા એક પખવાડીયામાં અર્ધ શ્લેક જ ભણું શકાય, તોપણ જો જ્ઞાન શીખવાની ઈચ્છા હોય તે તું તે સંબંધી ઉદ્યમને મૂકીશ નહીં. 317. (ઉદ્યમ શરૂ રાખવાથી માસતુસ મુનિની જેમ કમેક્રમે શક્તિ વધતી જાય છે, તેથી આ ઉપદેશ યોગ્ય છે.) 200 નકારરૂપે ઉપદેશ पंथसमा नत्थि जरा, दरिदसमो अ पराभवो नत्थि / मरणसमं नस्थि भयं, खुहासमा वेयणा नत्थि // 318 // નિરંતર મુસાફરી કરવી તેના જેવી બીજી કોઈ જરાવસ્થા નથી, દારિદ્રય જે બીજો કોઈ પરાભવ નથી, મરણ જે બીજે કઈ ભય નથી અને સુધા સમાન બીજી કઈ વેદના નથી. 318. दयासमो न य धम्मो, अन्नसमं नत्थि उत्तमं दाणं / सच्चसमा न य कित्ती, सीलसमो नत्थि सिंगारो // 319 // દયા સમાન બીજો કોઈ ધર્મ નથી, અન્ન જેવું બીજું કઈ ઉત્તમ દાન નથી, સત્ય સમાન બીજી કઈ કીતિ નથી અને શીલ જે બીજે કઈ શણગાર નથી. 319 ર૧ આ ચાર પદાર્થ દુર્જય છે. अक्खाण रसणी कम्माण-मोहणी तह वयाण बंभवयं / गुत्तीण य मणगुत्ती, चउरो दुक्खेहि जिप्पंति // 320 // પચે ઇંદ્ધિમાં જિહા ઈદ્રિય, આઠે કર્મમાં મેહની, પાસે વ્રતમાં બ્રહાવત અને ત્રણે ગુપ્તિમાં મનગુપ્તિ-આ ચારે દુખે ; છતાય તેવાં છે. 320 Page #151 -------------------------------------------------------------------------- ________________ (17) * 202 પાંચ સમિતિનું પાલન इरिएसण 1 भासाए 2, एसणाए 3 तहा मुणी / आयाणे 4 परिठवणे 5, हवइ जस्स महोमया // 32 // ઈર્ષા સમિતિ 1, ભાષા સમિતિ 2, એષણા સમિતિ 3, આદાન નિક્ષેપણા સમિતિ છે અને પારિષ્ટાનિકા સમિતિ ૫-આ પાંચ સમિતિ જેને હેય તે મહા મુનિ કહેવાય છે. 321 203 નકારમાં ઉપદેશ. मुत्तिसमं नत्थि सुह, नरयसमाणं दुहं महं नत्थि / बंभसमं नत्थि वयं, सज्झायसमो तवो नथि // 322 // મુકિત (નિર્લોભતા-સંતષ) સમાન કેઈ સુખ નથી, નરક સમાન બીજું કઈ મોટું દુ:ખ નથી, બ્રહ્મચર્ય સમાન બીજું કંઈ વત નથી અને સ્વાધ્યાય સમાન બીજે કઈ તપ નથી. 322 204 પાંચ કારણવ જ કાર્ય બને એવી માન્યતા સમકિતીને હોય. कालो१ सहावर नियई३, पुवकयं४ पुरिसकारणे५ पंच। समवाए सम्मत्तं, एगंते होइ मिच्छत्तं // 323 // કાળ 1, સ્વભાવ 2, નિયતિ (ભવિતવ્યતા) 3, પૂર્વકૃત(કર્મ) 4 અને પુરૂષકાર (ઉદ્યમ) ૫-આ પાંચ કારણોને સમૂહ દરેક . કાર્યપરત્વે જે માનતા હોય તેને જ સમકિત હોય છે, અને જે આ પાંચમાંથી કેઈપણ એકને જ કારણરૂપે માનતા હેવ તે અવશ્ય * 'મિથ્યાત્વી છે એમ જાણવું. ૩ર૩. ? મહામથી પ્રત્યંતર, Page #152 -------------------------------------------------------------------------- ________________ (18) ર૦૫ પાંચે ઇદ્રિની અનર્થતા. फासिंदी 1 रसणिंदी 2, .. घाणिंदी 3 चक्खुणिंदी 4 य सोयं 5 / एयाणि इकिक, जीवं पाडेइ संसारे // 324 // | સ્પર્શનેંદ્રિય (શરીરની ચામડી) 1, રસનેંદ્રિય (જિવહાર, ઘાણેન્દ્રિય (નાસિકા) 3, ચક્ષુરિંદ્રિય (નેત્ર) 4 અને શ્રોત્રેલિય (કાન) પ-આ પાંચમાંથી એક એક ઇંદ્રિય પણ (છૂટી મૂકી હોય તે) જીવને સંસારમાં પાડે છે. ૩ર૪, 206 પાંચે પ્રમાદની અનર્થતા. मजं 1 विसय 2 कसाया 3, નિદા જ વિર્દી પચ પંચમી મળવા एए पंच पमाया, जीवं पाडेइ संसारे // 335 // મધ 1, વિષય 2, કષાય 3, નિદ્રા 4 અને પાંચમી વિકથા 5 કહેલી છે-આ પચે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ૩રપ, 207 ધર્માદિક નહીં માનનારને કરવા એગ્ય શિક્ષા जो भणइ नत्थि धम्मो, न सामइयं न चेव य वयाई। सो समणसंघबज्झो, कायव्वो समणसंघेहिं // 326 // જે કઈ મનુષ્ય કહે કે હાલમાં ધર્મ નથી, સામાયિક નથી અને વ્રત પણ નથી, તે મનુષ્યને સકળસંધેિ મળી સકળ સંઘ બહાર કરે, 326, Page #153 -------------------------------------------------------------------------- ________________ (19) 208 ભયના સાત સ્થાન. . इहलोय 1 परलोयं 2, . आदाण 3 आजीवियं 4 तह सहसा 5 / ક્રિીમદ્ મvi૭, પણ તત્ત માળા . રર૭ આલોક ભય 1, પરલોક ભય 2, આદાન ભય 3, આજીવિકા ભય 4, તથા સહસાકારભય 5, અપજસભય 6, અને મરણ ભય ૭આ સાત ભયનાં સ્થાને છે એટલે તેને આ સાત પ્રકારના ભયનો સંભવ છે. ૩ર૭, 209 સાધુની સાત મંડળી. सुत्ते? अत्थे२ भोयण३, काले४ आवस्सए५य सज्झाए / संथारए७ वि य तहा, सत्त इमा मंडली हुंति // 328 // સૂત્ર મંડલી 1, અર્થ મલી 2, ભોજન મંડલી 3 કાળ મંડલી (પડિલેહણ મંડલી) 4, આવશ્યક મંડલી (પ્રતિક્રમણ મંડલી) 5, સ્વાધ્યાય મંડલી 6 અને સંથારા-પિરસી મંડલી સાધુઓને આ સાત પ્રકારની મંડળી હોય છે. ૩ર૮ (અર્થાત આ સાત કાર્ય અમુક મુનિએ મળીને કરે છે–મળીને કરવા ગ્ય છે.). 210 આઠ અભવ્યનાં નામ, संगमय१ कालसूरी२, कविला३ अंगार४ पालिया दुन्नि 6 / नोजीव७ सत्तमो विय, उदाइघायओटअअहमओ // 329 // સંગમક દેવ 1, કાળ નામને કસાઈ 2, કપિલા: દાસી 3, અંગારક આચાર્ય 4, બે પાલક ૬,ના જીવનું સ્થાપન કરનાર 1 એક પાંચ મુનિને પીલનાર અને બીજે કૃષ્ણપુત્ર પાલક નામે હતી તે. - Page #154 -------------------------------------------------------------------------- ________________ (130) (રેહત) 7 તથા આઠમો ઉદાયી રાજાને ઘાત કરનાર (વિનયરત્ન નામનો સાધુ) - આ આઠ અભવ્ય કહ્યા છે. ( અહીં નજીવના સ્થાપન કરનારને અભવ્ય કહ્યો છે, પણ અન્ય ગ્રંથમાં સાત અભવ્ય કહેલા છે. એટલે કે જીવના સ્થાપકને અભવ્યમાં | ગણ્યો નથી.) વળી કે ગ્રંથમાં નવ પણ કહ્યા છે. તેમાં “નોનવ ગુમrreત્ર ( જીવ સ્થાપક તથા ગેછામાહિલ) એ પાઠ લખી ગોષ્ટામાહિલને નવમો ગણ્યો છે, પરંતુ સાત અભવ્ય કહેવા એ ઠીક લાગે છે. કેમકે જીવ સ્થાપક અને ગેષ્ટામાહિલને તો નિન્હો કહ્યા છે એટલે કે તેઓ સમકિતથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં ગયા છે. તેમને અભવ્ય હેવાને સંભવ નથી. 329, 211 અષ્ટમંગળનાં નામ, दप्पण 1 भद्दासण 2, . वद्धमाण 3 सिरिवच्छ 4 मच्छ 5 कलसा 6 य / सत्थिय 7 नंदावत्ताद, लिहिया अट्ठ मंगलया॥३३०॥ - દર્પણ (અરિસો) 1, ભદ્રાસન 2, વર્ધમાન (ડાબલો) 3, શ્રીવત્સ 4, મત્સ્ય યુગળ 5, કળશ 6 સ્વસ્તિક 7 અને નંદાવર્ત ૮-એ આઠ મંગળ કહેલા છે. 330, 212 શ્રાવકનું કર્તવ્ય. अनियाणुदारमणओ, हरिसवसविसप्पकंचुअकरालो। पूएइ वीयरायं, साहम्मीसाहुभत्ती य // 331 // શ્રાવક નિયાણ રહિત, ઉદાર મનવાળા અને હર્ષના વશથી વિકસ્વર થયેલા રોમાંચ કંચુકવાળા થઈને વીતરાગની પૂજા કરે અને સાધર્મિક તથા સાધુની ભક્તિ કરે, 331. - 1 એનું બીજું નામ સુપ્રતિક છે. ' ' . ' Page #155 -------------------------------------------------------------------------- ________________ (132) 213 શ્રાવકના દ્રવ્યને સદુપયોગ, नियदव्वमउव्वजिणंद-भवणजिणबिंबवरपइटासुः। वावइ पसत्यपुत्थे, सुतित्थतित्थयरजत्तासु // 332 // શ્રાવકે પિતાનું દ્રવ્ય અપૂર્વ (નવી) જિનભવન, જિનબિંબ, તેમની શ્રેષ્ઠ પ્રતિષ્ઠા કરવી, પ્રશસ્ત પુસ્તક (આગમ વિગેરે) લખાવવાં, સુતી અને તીર્થકરની યાત્રા કરવી આ સર્વ સ્થાને વાપરવું યોગ્ય છે. ૩૩ર, " ર૧૪ દશ પ્રકારના પુણ્યક્ષેત્રનાં નામ. जिणभवण१ बिंबर पुत्थय३, संघसरूवाइसत्त खित्ताई। दीणोद्धारण८ पोसह-साला९ साहारणं१० दसहा॥३३॥ - જિનભવન , જિનબિંબ 2, પુસ્તક 3, ચાર પ્રકારનો સંઘ૧૭ તે સ્વરૂપવાળા સાત ક્ષેત્ર કહ્યાં છે, તદુપરાંત દીનજનનો ઉદ્ધાર, પષધશાળા અને સાધારણ એ ત્રણ ક્ષેત્ર ભેળવવાથી દશ પ્રકારના (ઉત્તમ) ક્ષેત્ર કહેવાય છે. 333, , , , , , 215 વર્જવા ગ્ય નવ નિયાણું. निवं१ धण२ नारी३ नर४ सुर५, ___ अप्पप्पवियार६ अप्पवियारत्तं७ / सद्वृत्तं८ दरिदत्तं९, वजए नव नियाणाइं // 334 // રાજા થાઉં 1, ધનવાન થાઉં 2, શ્રી થાઉં 3, પુરૂષ થાઉં, દેવ થાઉં ૫,જે વેલેકમાં પિતાને શરીરે જ વિચાર-મૈથુન કરાય છે એવા દેવકમાં ઉત્પન્ન થાઉં 6, જે દેવલોકમાં બિલકુલ પ્રવિચારમૈથુન નથી ત્યાં ઉત્પન્ન થાઉં 7, શ્રાવકના કુળમાં ઉત્પન્ન થાઉ૮. 1. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. 2. શ્રાવક થવાનું ધારે તેમાં મુનિપણાની - અરૂચિ હોવાથી નિયાણું ગયું છે. તેને આગામી ભવે મુનિપણું પ્રાપ્ત થતું નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ (13) અને દરિદ્ર થાણું હઆ નવ નિયાણાં ભવ્યપ્રાણુએ વર્જવા લાયક છે. 334 - 216 દશ પ્રકારના કલ્પવૃક્ષ. गिह१ जोइर भूसणंगा३, . भोयण भायण५ तहेव वत्थंगाद चित्तरसा 7 तुडियंगाद, कुसुमंगा९ दीवयंगा१० य // 335 // ચહગ 1, જતિષાગ 2, ભૂષણગ 3, ભેજનાગ 4, ભાજનાગ 5 તથા વળી વસ્ત્રાગ 6 ચિત્રસાંગ 7, ત્રુટિતાંગ 8, કુસુમાગ 9 અને હીપકાંગ ૧૦-આ દશ પ્રકારનાં કલ્પવૃક્ષે પોતાના નામ સદશ વસ્તુ (ગ્રહ, તિ, ભૂષણ ભેજન, ભજન, વસ્ત્ર, વિચિત્ર પાન, વાછર, કુસુમ ને દીપ) ને આપનાર હોય છે. 335. - 217 અરિહંતાદિક દશની વૈયાવચ્ચ. अरिहंत१ सिद्ध चेइय३, सुए४ य धम्मे५ य साहु सूरीओ 7 / कुल८ गण९ संघे१० य तहा, વેયોવ મ9 @aa રહ્યા અરિહંત 1, સિદ્ધ 2, ચૈત્ય 3, શ્રત (આગમ) 4, ધર્મ 5, સાધુ 6, સૂરિ (આચાર્ય) 7, કુળ 8, ગણ 9 અને સંઘ ૧૦-એ દશની વૈયાવચ્ચ કરવી તે દશ પ્રકારની વૈયાવચ્ચ કહેવાય છે.૩૩૬, 218 બ્રહ્મચર્યની નવ વાડ. क्सही कहर निसिजिं३ दिय४, ... कुडिंतर५ पुव्वकीलिए६ प्रणिए७। - અનું માંગ એવું પણ નામ છે. 1 પીવાના પદાર્થ. Page #157 -------------------------------------------------------------------------- ________________ (133) अइमायाहार८ विभूसणा९ य, नव बंभचेरगुत्तीओ // 337 // વસતિ-એક ઉપાશ્રયમાં સ્ત્રી સાથે રહેવું નહીં 1, ચીની સાથે અથવા સ્ત્રી સંબંધી કથા કરવી નહીં 2, સ્ત્રીની સાથે એક આસને બેસવું નહીં તથા જ્યાં સ્ત્રી બેઠી હોય તે આસને પણ બે ઘડી સુધી બેસવું નહીં 3, સ્ત્રીની ઈદ્રિયો (અંગોપાંગ) જોવા નહીંઅજાણતાં જેવાઈ જાય તો તરત દૃષ્ટિ પાછી ખેંચી લેવી 4, ચીના અને પિતાના વાસની (શયનની) વચ્ચે માત્ર ભીંતજ હોય તે સ્થાને વસવું નહીં 5, પ્રથમ વ્રત લીધા પહેલાં જે સ્ત્રી સાથે ક્રીડા કરી હોય તેનું સ્મરણ કરવું નહીં 6, પ્રણત-ઘી વિગેરેના રસવાળું ભૂજન કરવું નહીં હ, અતિમાત્ર-અધિક આહાર કરે નહીં 8 અને શરીરની વિભૂષા કરવી નહીં ૯-આ નવ બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) કહેલી છે. 337. (વાડ જેમ ક્ષેત્રનું રક્ષણ કરે છે તેમ આ નવ પ્રકારની વાડ બ્રહ્મચર્યનું રક્ષણ કરે છે, જેઓ આ વાડ તોડે છે તેઓ દષપાત્ર થાય છે.) 219 ચોથા વ્રતના ભંગનું પ્રાયશ્ચિત્ત. गुरुणो जावजीवं, बारस वासाणि हुंति उवज्झाया। एगं वरिसं साहूं, छम्मासं साहुणी भणिया // 338 // ગુરૂને આચાર્યને જાવછવ, ઉપાધ્યાયને બાર વર્ષ, સાધુને એક વર્ષ અને સાવીને છ માસનું પ્રાયશ્ચિત્ત ચોથા વ્રતના ભંગમાં કહેલું છે. 338 (આ પ્રાયશ્ચિત્ત આચાર્ય ઉપાધ્યાય માટે ફરીને તે પદની પ્રાપ્તિ માટે છે અને સાધુ સાધ્વી માટે દીક્ષાપર્યાયના છેદરૂપ કહેલું છે.) 220 મુનિ મહારાજની બાર પ્રતિમાઓ. मासाई सत्ता७, पढमटबीय९ तीय१० सत्तरायदिणा। अहराइ११ एगराई१२, भिक्खुपडिमाओ बारसगं॥३३९॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ (134) સાત પર્યત માસાદિકની પ્રતિમા છે એટલે કે પહેલી પ્રતિમા એક માસની 1, બીજી બે માસની 2, ત્રીજી ત્રણ માસની 3, ચથી ચાર માસની 4, પાંચમી પાંચ માસની 5, છઠ્ઠી છ માસની અને સાતમી સાત માસની 7. ત્યારપછી પહેલી, બીજી ને ત્રીજી સાત સાત અહોરાત્રિની એટલે આઠમી સાત રાત્રિ દિવસની 8, નવમી સાત રાત્રિદિવસની 9, અને દશમી પણ સાત રાત્રિ દિવસની 10. ત્યારપછી અગ્યારમી એક અહોરાત્રિની 11 તથા છેલ્લી બારમી એક રાત્રિની ૧૨-આ રીતે મુનિરાજની બાર પ્રતિમાઓ કહેલી છે, 339 221 બાર પ્રકારને તપ. अणसण१ मूणोयरिया२, वित्तीसंखेवणं३ रसञ्चाओ 4 कायकिलेसो५ संली-णया६ य बज्झो तवो होइ॥३४० पायच्छित्तं? विणओर, वेयावच्चं३ तहेव सज्झाओ 4 / झाणं५ उस्सग्गोद वि य, निज्जर एवं दुवालसहा // 341 // અનશન (ઉપવાસાદિક)૧, ઊનાદરી 2, વૃત્તિક્ષેપ 3, રસત્યાગ (વિયત્યાગ) 4, લોચાદિક કાયને કલેશ 5 અને સલીનતા અંગોપાંગને સંકેચ ૬-આ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો છે. તથા પ્રાયશ્ચિત્ત 1, વિનય 2, વૈયાવચ્ચ 3, તથા વળી સ્વાધ્યાય 4, શુભ ધ્યાન 5 અને ઉત્સર્ગ–કાયેત્સર્ગ ૬-આ છ પ્રકારનો અત્યં. તર તપ કહેલો છે. કુલ બાર પ્રકારનો આ તપ કર્મોની નિર્જર માટે કહેલ છે. (અહીં બીજી ગાથાનું ચોથું પાદ ઘણે સ્થળે– સામતરિમો તવો ટોર્-આ છ પ્રકારનો અત્યંતર તપ કહેલ છે. આ પ્રમાણે પણ જોવામાં આવે છે, એકંદર બને પાઠના તાત્પર્યમાં તફાવત નથી.) 340-341. Page #159 -------------------------------------------------------------------------- ________________ (135) રરર બાર ભાવનાઓ पढमं अणिच्चश्मसरणं२, भवो३ एगत्त४ अन्नया५असुई। आसवविही 7 संवरोद, कम्मनिजरा९ चेव // 342 // धम्म सक्खाइया?० लोओ११, बोही य खलु दुल्लहा१२। भावणाओ मुणी निच्चं, चिंतइज दुवालसं // 343 // પહેલી અનિત્ય ભાવના 1, અશરણ ભાવના 2, ભવ (સંસાર) ભાવના 3, એકત્વ ભાવના 4, અન્યત્વ ભાવના 5, અશુચિ ભાવના 6, આશ્રવ ભાવના 7, સંવર ભાવના 8, કર્મનિર્ભર ભાવના , ધર્મ સ્વખ્યાતતા (ધર્મમાં જિનેશ્વરે જે કહ્યું છે તે સત્યજ કહ્યું છે એવી) ભાવના 10, લોક સ્વરૂપ ભાવના 11 તથા બેધિ (સમકિત) અતિ દુર્લભ છે એવી ભાવના ૧૨-આ બાર ભાવનાઓ મુનિઓએ નિરંતર ભાવવી જોઈએ. 34-343 રર૩ તેર પ્રકારની અશુભ ક્રિયા अट्ठा 1 णठा 2 हिंसा 3, . कम्मा 4 दिड्ढी 5 य मोस 6 दिन्ने 7 य / मिच्छत्तं 8 माण 9 मित्तं 10, માયા ?? રોમે 22 રિયાવદિયા શરૂ રૂછા ' અર્થ ક્રિયા 1, અનWક્રિયા ર, હિંસાક્રિયા 3, કર્મક્રિયા 4, દષ્ટિવિપર્યાસકિયા 5, મૃષાવાદકિયા 6, અદત્તાદાનક્રિયા 7, મિથ્યાત્વક્રિયા 8, માનક્રિયા 9, મિત્રક્રિયા 10, માયાક્રિયા 11, લોભક્રિયા 12 તથા ઈપથિકીકિયા ૧૩-આ તેર ક્રિયાઓ પ્રાણીને નિરંતર લાગે તેવી છે, 344, Page #160 -------------------------------------------------------------------------- ________________ (136) રર૪ વિષયાંધ સ્ત્રીઓની દુષ્ટતાનું પરિણામ भजा वि इंदियविगार-दोसनडिया करेइ पइपावं / जह सो पएसी राया, सूरीकंताए तह वहिओ // 345 // ભાય પણ જો ઇદ્રિના વિકારના દોષથી ઉન્મત્ત થઈ હોય તો તે પિતાના પતિને પણ મારી નાંખવાનું પાપ કરે છે. જેમ તે પ્રદેશી રાજાને તેની સૂર્યકાંતા ભાર્યાએ વધ કર્યો હતો તેમ 345 રરપ પ્રદેશ રાજાએ કેશી ગણધરને કરેલા દશ પ્રશ્ન अजय 1 अज्जीय 2 कुंभी 3, किमी 4 सरं 5 भार 6 खंड 7 दरिसे 8 य / कुंथु 9 य परंपरागय 10, ટુર પુછા સવારના 5 રૂ૪૬ . પ્રદેશ રાજાએ વ્યાકરણ-વ્યાખ્યા સહિત આ દશા પ્રશ્નો કેશી ગણધરને પૂછ્યા હતા-આર્યક (દાદા) 1, આર્થિકા (દાદી) 2, કુંભી 3, કૃમિ (કીડા) 4, શર (બાણ) 5, ભાર (તલ) 6, ખંડ 7, દર્શન 8, કુંથુ 9, પરંપરાગત ધર્મ 100 346, પ્રદેશી રાજાને કેશી ગણધરે આપેલા ઉત્તરसदारहत्था 1 खालिय 2, साली 3 अगणी य 4 कोमलकवाडी 5 / दिय 6 कळं 7 वाय 8 दीवो 9, રૂમાવદિ 20 ડિવથi II રૂ૪૭ પિતાની સ્ત્રીને જાર 1, અપવિત્ર સ્થાન 2, ટાકારશાલા 3, લોઢાના ગાળામાં અગ્નિ 4, કેમળ (જીણ) ધનુષ્ય 5, ચામડાની મસક 6, અરણિનું કાષ્ટ 7, વાયુ 8. દીપક 9 અને લોઢાના ભારને વહન કરનાર ૧૦-આ ઉત્તર, 347, Page #161 -------------------------------------------------------------------------- ________________ (13) * વિવેચન સહિત પ્રશ્નોત્તર, * અહીં નીચેની વ્યાખ્યા પ્રમાણે પ્રદેશી રાજાએ પ્રશ્ન પૂછયા, તેના ઉત્તરકેશીકરણુકત સહિત આવ્યા તે આ પ્રમાણે પ્રશ્ન ૧–તમારા મત પ્રમાણે મારા દાદા અધર્મી હતા તે નકે જવા જોઈએ, જે તે નરકે ગયા હોય તો મારા પર તેની ઘણું પ્રીતિ હતી તેથી મને આવીને પાપ કરવાનો નિષેધ કેમ ન કરે? ઉત્તર ૧–તમારી પોતાની રાણુને કદાચ કેઈજાર પુરૂષ સાથે દુરાચાર કરતી તમે જોઈ હોય, તો તમે તે જાર પુરૂષને તરત જ કેદ કરી દેહાંતદંડની શિક્ષા કરો. તે વખત તે કદાચ પોતાના પ્રિય કુટુંબને આવું નિંદ્ય કર્મ ન કરવા બાબત ઉપદેશ આપવા જવાને છે તે તમે તેને જવાની રજા આપે ખરા? ન જ આવે, તે જ પ્રમાણે નારકીના જીવો પરાધીન હેવાથી ઈચ્છતા હોય તોપણ અહીં આવી શકતા નથી. પ્રશ્ન –મારી દાદી જૈનધર્મી હતી. તે તમારા મત પ્રમાણે સ્વર્ગ જવી જોઈએ. તેને હું અત્યંત વલ્લભ હતો તેથી તે અહીં આવીને મને ધર્મમાર્ગો કેમ ન પ્રવર્તાવે? ઉત્તર –હે રાજા! તમે પોતે સ્નાન કરી સર્વ શૃંગાર સજી દેવપૂજા કરવા જતા હે અથવા અધાદિકપર આરૂઢ થઈ ફરવા જતા હે, તે વખતે તમને કઈ પોતાના અશુચિ સ્થાનમાં આવવા કહે અથવા અશુચિ (વિષા) ની કેટડીમાં શેકીવાર બેસવાનું કે સુવાનું કહે, તો તમે તેમ કરે ખરા? ના, અશુચિમાં ન જ જાઓ. તેમ સ્વર્ગમાં દિવ્ય શરીરને ધારણ કરનારા દેવો અશુચિના સ્થાન સમાન આ મનુષ્યલોકમાં આવે નહીં, પ્રશ્ન ૩–એક ચોરને મેં લોઢાની કુંભીમાં નાંખ્યો હતો. તે કુંભી મજબૂત રીતે બંધ કરી હતી. વાયુનો પ્રચાર પણ તેમાં થો નહીં. કેટલેક કાળે તે કભી જોઈ તે તેમાં રહેલે ચોર જીવ રહિત હતા તેથી જો જીવ ગયું હોય તો કુંભીને છિદ્ર પડ્યા સિવાય તેમાં રહેલે જીવ બહાર શી રીતે નીકળ્યું? Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર એક શિખરના આકારની શાલા (ગ્રહ) સર્વ દિશાએથી વાયુ પણ સંચાર કરી શકે નહીં તેવી ગુપ્ત હોય, તેમાં રહીને કઈ શંખ કે ભેરી વિગેરે વગાડે તો તે શાળામાં કઈ પણ ઠેકાણે છિદ્ર પડ્યા વિના તેને શબ્દ બહાર આવે છે તેમ જીવ પણ છિદ્ર પાડ્યા વિના બહાર નીકળી શકે છે. - પ્રશ્ન ૪-એક ચારને જીવ રહિત કરી તેનું શબ ઉપર કહેલી કંભીમાં નાંખ્યું. કેટલેક કાળે તે કુંભી જોઈ તો તે શબમાં ઘણા કીડા પડેલા હતા, તે છિદ્ધ રહિત તે ભીમાં શી રીતે પેઠા? ઉત્તર ક-એક લેટાને ગળે અગ્નિમાં નાંખી અગ્નિવર્ણ વાળે કર્યો. તે ગોળાને છિદ્ર નહીં છતાં તેને ભેદીને તેની અંદર અગ્નિ જેમ પ્રવેશ કરે છે, તે જ પ્રમાણે છિદ્ર પાડ્યા વિના જીવ પર્વતાદિકને પણ ભેદી અંદર જઈ શકે છે. પ્રશ્ન પ-એક યુવાવસ્થાવાળ, નીરોગી, બળવાન અને કલાનિપુણ પુરૂષ હાથમાં ધનુષ્ય લઈ એક તીરવડે એકી સાથે પાંચ તવાને વીંધી નાખે છે; તેજ પુરૂષ બાલ્યાવસ્થામાં હતો તે વખતે તેવી રીતે તીર ફેંકી શક્તા નહે તેથી શરીર અને જીવ જુદા છે એમ શી રીતે માની શકાય? ... ઉત્તરપ-ઉપર કહેલાજ યુવાન કળાનિપુણ પુરૂષ જીણું ધનુષ્ય, જીણું જીવો અને જીર્ણ બાણ ગ્રહણ કરી એક બાણવડે એકી સાથે પાંચ તવાને વીંધી શકે? ન જ વીધે, કેમકે તેને તેવા પ્રકારની સામગ્રીને અભાવ છે. એ જ રીતે બાલ્યાવસ્થામાં પણ તે જ પુરષને કળા ગ્રહણ, શરીર શક્તિ વિગેરે સામગ્રીને અભાવ હેવાથી તે રીતે વીંધી શક્તા નથી. * પ્રશ્ન ૬-એક ચોરને જીવતો તેળી પછી તરત તેને મારી નાંખીને જે તે પણ તેને સરખો જ તેલ થયો. જો જુદો છવા હોય તે જીવ સહિત હતો ત્યારે તેનું વજન વધારે અને જીવ રહિત થયો ત્યારે તેનું વજન ઓછું થવું જોઈએ પણ તેમ થયું નહી તેથી જીવ અને શરીરે જુદા શી રીતે સમજવા? ' Page #163 -------------------------------------------------------------------------- ________________ - ઉત્તરદએક ચામડાની મસક ખાલી હોય તેને પ્રથમ બેએ અને પછી તેમાં વાયુ ભરી તેનું મુખ બંધ કરીને તળી સ્તપણ વાયુના ભાગનું વજન તેમાં વધતું નથી, સરખું જ થાય છે તેમ જીવનું વજન વધી શકતું નથી એમ સમજવું : ' , , , પ્રશ્ન –જીવ જોવાને માટે એક ચારના બે ભાગ કર્યા, ચાર ભાગ કર્યા, આઠ ભાગ કર્યા, એમ અનુક્રમે ખંડન કરતાં કરતાં તલતલ જેવડા કુકડા કર્યા પણ તેમાં જીવ દેખાશે નહીં, માટે તેમાં જીવ હતો તો કેમ નીકળે નહીં? ઉત્તર ૭-અરણિના કાણમાં અગ્નિ રહેલો છે છતાં તેના તલતલ જેવડા કકડા કરીએ તોપણ તેમાં કેઈ ઠેકાણે અગ્નિ દેખાતો નથી, પણ તેના બે કકડા ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરમાં રહેલે જીવ શરીરના કકડા કરવાથી દેખી શકાતું નથી, પણ તેના ઉપગથી જ જાણી શકાય છે. આ પ્રશ્ન –જે જીવ શરીરથી ભિન્ન હોય તે તે નીકળતે કે પિસ કેમ દેખી શકાતું નથી? ઉત્તર-વાયુ રૂપી છે તો પણ તે દેખી શકાતું નથી, પરંતુ તે વૃક્ષને કંપાવે છે વિગેરે તેના કાર્ય ઉપરથી વાયુ છે એમ જાણી શકાય છે, તેમ જીવ અરૂપી હેવાથી દેખી શકાતો નથી, પરંતુ તેના કાર્ય ઉપરથી જીવે છે એમ જાણી શકાય છે, પ્રશ્ન -જે શરીર અને જીવ બને જુદા છે તે હાથી મરીને શું થાય અને કુંથુ મરીને હાથી થાય, તે વખતે હાથીને મે જીવ કુંથુના નાના શરીરમાં શી રીતે સમાય? અને કુંથુને ઝીણે જીવ હાથીના મોટા શરીરમાં કયે ઠેકાણે રહે? : 3 - ઉત્તર ૯-કંથ કે હાથી વિગેરે સર્વ જીવોના અસંખ્યાતા પ્રદેશે છે અને તે જેવડું શરીર હોય તેવડા શરીરમાં તે સર્વત્ર વ્યાપીને રહે છે. એ તેને સ્વભાવ છે. જેમ એક દીવો છે, તેને મેટા ઓરડામાં રાખીએ તે તેને પ્રકાશ આખા ઓરડામાં વ્યાપી જાય છે, નાની ઓરડીમાં રાખીએ તે તેટલામાંજવ્યાપીને Page #164 -------------------------------------------------------------------------- ________________ (140) રહ્યું છે, એજ રીતે તે દવાને તપેલા, તપેલી, કંડા, કડી વિગેરે વડે કીએ તે તે તેટલા જ ભાગમાં તેને પ્રકાશ વ્યાપીને રહે છે, એટલે કે તે તે ભાજપના પોલાણમાંજ વ્યાપીને રહે છે, તેથી જૂનાધિક વિભાગમાં વ્યાપ નથી; તે જ રીતે જીવ પણ જેવડું શરીર હોય તેવડા શરીરમાં વ્યાપીને રહે છે. પ્રશ્ન ૧૦-આપના કહેવાથી શરીર અને જીવ જુદા છે એમ મેં જાણ્યું, પરંતુ મારા પિતા, પિતામહ વિગેરેની પરંપરાથી ચાલતા આવેલા ધર્મને મારે ત્યાગ શી રીતે કરે ? ઉત્તર ૧૦–હે પ્રદેશ રાજા! પરંપરાગત ધર્મને જ ઝાલી રાખવાથી લેહના ભારને વહન કરનારાની જેમ તમારે પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે. તે આ પ્રમાણે ધન મેળવવાના અથ કેટલાક પુરૂષે ધન ઉપાર્જન કરવા ચાલ્યા અને એકમેટી અટવીમાં ગયા. ત્યાં ભૂમિ ખેદતાં ઘણું લેતું નીકળ્યું. તેની ગાંસડીઓ બાંધી તે માથે ઉપાડી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા ત્યારે સીસાની ખાણ તેમણે જે, તેથી લોલું નાંખી દઈ તેઓએ સીસું લીધું, પરંતુ એક આગ્રહી પુરૂષે મહા પ્રયત્નથી લીધેલું લેતું નાંખી દીધું નહીં અને સીસું ગ્રહણ કર્યું નહીં. એ જ પ્રમાણે આગળ જતાં તાંબું, રૂપું, એનું, રત્ન વિગેરેની ખાણે જોઈ બીજા બધાએ તે લીધેલી નિસાર વસ્તુને ત્યાગ કરી નવા નવા સાર સાર પદાર્થો પાવત રને લીધાં. માત્ર તે એક જ આગ્રહી પુરૂષે બીજું કાંઈ પણ ન લેતાં એકલું લો જ પકડી રાખ્યું. પછી તે પોતાને ઘેર આવ્યા અને તે સર્વે મોટા ધનિક થયા. તેમને જોઈ લેતું લેનાર દરિદ્રી પુરૂષે ઘણે પશ્ચાત્તાપ કર્યો અને પિતાની મૂર્ખાઈમાટે તેને ઘણે ખેદ થયે આ પ્રમાણે નિસાર ધર્મને અંગીકાર કરી રાખવાથી અને શ્રેષ્ઠ ધર્મને ત્યાગ કરવાથી-અંગીકાર ન કરવાથી તમને પણ પછીથી પશ્ચાત્તાપ થશે. આ પ્રમાણે દશ પ્રશ્ન અને તેના ઉત્તર સંબંધી બને ગાથાએની સંક્ષિત વ્યાખ્યા કરી. આ સર્વ પ્રશ્નોત્તરે શ્રીરાયપણી (રાજશ્રીય) સૂત્રમાં મોટા વિસ્તારથી આપેલા છે. તેમાં કુલ Page #165 -------------------------------------------------------------------------- ________________ (14) અગ્યાર પ્રશ્નોત્તરે છે. તેમાં જો પ્રશ્ન આ પ્રમાણે છે કે યુવાન, બળવાન પુરૂષ લોઢા વિગેરેને મેટે (ઘણે) ભાર ઉપાડી શકે છે, તે જ્યારે અતિ વૃદ્ધ થાય છે અને અવયવે તથા ઈદ્રિયે અતિ શિથિલ થાય છે ત્યારે તે પાંચ શેર જેટલા પણ ભાર ઉપાડી શકતો નથી, જે શરીરથી જીવ જૂદા હેય તો ભલે શરીર જીણું થયું પણ જીવ છણ થયે નથી તેથી કેમ તે ભાર ઉપાડી ન શકે? માટે શરીર અને જીવ એક જ વસ્તુ માનવી યોગ્ય છે. તેના ઉત્તરમાં કેશી ગણધરે કહ્યું કે “તે જ બળવાન યુવાન પુરૂષ સર્વ અવયવમાં સર્વથા પ્રકારે અતિ જીર્ણ થયેલી કાવડમાં મેટે લેઢા વિગેરેને ભાર મૂકી તેને વહન કરી શકે ખરે? ન જ વહન કરી શકે કેમ? તેનું કાવડરૂપ ઉપગરણ સારૂં નથી માટે. એ જ પ્રમાણે જીર્ણ થયેલું શરીરરૂપ ઉપગરણ સારૂં નહીં હોવાથી તે જ જીવ મેટે (ઘણે) ભાર વહન કરી શકતો નથી વિગેરે.” (સંપ્રતિ રાજાના રાસમાં પણ આ અગ્યારે પ્રશ્નોત્તરે કાંઇક સવિસ્તર આપેલા છે. સંપ્રતિ રાજાના સંસ્કૃત ગદ્યબંધ ચરિત્રમાં છ સાત પ્રશ્નોત્તર જ આપેલા છે. ) - રર૬ સાધુને ચાતુર્માસ રહેવા યોગ્ય ક્ષેત્ર चिक्खिल्ल 1 पाण 2 थंडिल 3, . वसही 4 गोरस 5 जणाउल 6 वेजे 7 / ओसह 8 निव 9 भद्दयजणा 10, પતંs 22 મિરલ 22 સાપુ રૂ . રૂ૪૮ છે જે ગામમાં ઘણે કાદવ થતો ન હોય, દ્વિઢિયાદિક જીવોની ઉત્પત્તિ ઘણી થતી ન હોય 2, સ્પંડિત જવાની શુદ્ધ ભૂમિ મળી શકતી હેય 3, વરાતિ-ઉપાશ્રય શુદ્ધ મળી શકતો હોય 4, દહીં દૂધ છાશ વિગેરે ગોરસ મળી શકતું હોય 5, ઘણા શ્રાવકે રહેતા હાય 6, વૈધ સારા ને સરલ હેાય 7, ઔષધ સહેજે મળી શકતું હોય 8, રાજા ધર્મ-જ્યારી હેય 9, મનુષ્ય ભદ્રિક પરિણામવાળા Page #166 -------------------------------------------------------------------------- ________________ હાય 10, પાખંડી સાધુઓ વિશેષે રહેતા ન હોય 11, શુદ્ધનિર્દોષ ભિક્ષા મળી શકતી હોય 12 અને સ્વાધ્યાય ધ્યાન સુખે કરીને થઈ શકતું હોય ૧૩-આ તેર ગુણવાળા ક્ષેત્રમાં સાધુએ ચાતુર્માસ રહેવું એ છે. (જઘન્યથી આ તેરમાંના ચાર ગુણ તે અવશ્ય જોવા જોઈએ.) 348. રર૭ ચૌદ પ્રકારની આત્યંતર ગ્રંથિ (પરિગ્રહ) मिच्छत्तंश्वेयतिगं४, हासाइछक्कगं१० च नायव्वं / कोहाईण चउकं१४, चउदस अभितरा गंठी // 349 / મિથ્યાત્વ 1, ત્રણ વેદ-સ્ત્રીવેદ 2, પુરૂષદ 3, નપુંસકવેદ 4 હાસ્યાદિક છ-હાસ્ય 5, રતિ 6, અરતિ 7, શેક 8, ભય 9 ગુંછા 10, કેધાદિક ચાર-ધ 11, માન 12, માયા 13 અને લોભ ૧૪–આ ચૌદ આત્યંતર ગ્રંથિ (પરિગ્રહ) કહેવાય છે. 349. (મુનિને બાહ્ય પરિગ્રહની સાથે આ આત્યંતર પરિગ્રહ પણ તજવા યોગ્ય છે.) રર૮ નવ પ્રકારને બાહ્ય પરિગ્રહ. खित्त१ वत्थूर धणधन्न-संचओ३ मित्तणाइसंजोगो४। जाण 5 सयणा 6 सणाणि 7 य, दासदासी 8 कुव्वियं 9 च // 350 // ક્ષેત્ર (જમીન) 1, વાતુ (ઘર, હાટ વિગેરે) 2, સેનું રૂપું વિગેરે ધન અને ધાન્યનો સંચય 3, મિત્ર જ્ઞાતિ વિગેરેને સંગ ક, યાન (અધ, હાથી, ગાય, ભેંશ વિગેરે ચતુષ્પદ) 5, શયન (શયા, વસ્ત્ર વિગેરે) 6, આસન (સિંહાસન, પાલખી વિગેરે) 7, દાસ દાસી વિગેરે (નેકર) દ્વિપદ 8, તથા કુચ (તાંબું પીતળ 1 પાણ, ચંડિલ, વસતિ, ભિક્ષા. Page #167 -------------------------------------------------------------------------- ________________ (143) વિગેરે ધાતુ-ઘરવેકરી) ૯-આ નવ પ્રકારની બાહી ગ્રંથિ (પરિગ્રહ) છે. 350. (આ તો જરૂર તજવા યોગ્ય છે. ત્યારપછી જ ચારિત્ર ધર્મ સ્વીકારી શકાય છે. આ નવ પ્રકાર બીજી રીતે પણ કહેલા છે.) રર૯ સિદ્ધના એકત્રીશ ગુણ. संठाण 5 वण्ण 5 गंध 2 रस 5 फास 8, तणु 1 वेय 3 संग 1 जणि 1 रहियं / एगतीसगुणसमिद्धं, सिद्धं बुद्धं च वंदेमो // 351 // પાંચ સંસ્થાન (વાટલું 1, ત્રિખુણીયું 2, ચેખુણીયું 3, લાંબું , પરિમંડલવલયાદિ૫), પાંચ વર્ણ (શ્વેત 1, નીલ 2, પીત 3, રક્ત 4, શ્યામ 5), બે ગંધ (સુરભિગંધ 1, દુરભિગંધ 2), પાંચ રસ (ખારે 1, ખાટે 2, તીખો 3, કષાયેલો-તૂરે 4, મધુર 5), આઠ સ્પર્શ (ટા 1, ઉને 2, 3, ચોપડ્યો ક, હળ 5, ભારે 6, સુંવાળે 7, બરસટ 8), એક તનુ (શરીર એટલે કાગ), ત્રણ વેદ (સ્ત્રીવેદ 1, પુરૂષદ 2, નપુંસકવેદ 3), એક પદાર્થોને સંગ અને એક પુનર્જન્મ-આ કુલ એકત્રીશ પદાર્થ રહિત હોવાથી તે જ એકત્રીશ ગુણે કરીને સહિત સિદ્ધ બુદ્ધને હું વાંદું છું. 351 ર૩૦ સિદ્ધના પંદર ભેદ, जिण 1 अजिण 2 तित्था 3 तित्थ 4, गिहि 5 अन्न 6 सलिंग 7 थी 8 नर 9 नपुंसा 10 / पत्तेय 11 सयंबुद्धा 12, . बुद्धबोहि 13 क 14 णिका 15 य // 352 / / | તીર્થંકરસિદ્ધ 1, અતીર્થકરસિદ્ધ 2, તીર્થસિદ્ધ 3, અતીર્થ સિદ્ધ , ગૃહીલિંગસિદ્ધ 5, અન્યલિંગસિદ્ધ 6, સ્વલિંગસિદ્ધ 7, 9 Page #168 -------------------------------------------------------------------------- ________________ (144) સ્ત્રીલિંગસિદ્ધ 8, પુરૂષલિંગસિદ્ધ 9, નપુંસકલિંગસિદ્ધ 10, પ્રકબુદ્ધ સિદ્ધ 11, સ્વયંબુદ્ધસિદ્ધ 12, બુદ્ધાધિતસિદ્ધ 13, એકસિદ્ધ 14 તથા અનેકસિદ્ધ ૧૫-આ પંદર પ્રકારના સિદ્ધ હોય છે. 352. હવે તે પંદર ભેદનું વિવરણ કરે છે. जिणसिद्ध सयलअरिहा१, अजिणसिद्धा य पुंडरियाइ२। गणहारी तित्थसिद्धा 3, તિસ્થતિ જ મતેવી 4 | રૂપરૂ I गिहिलिंगसिद्ध भरहो५, वक्कलचीरस्स अन्नलिंगंमि 6 / साहू सलिंगसिद्धा७, थीसिद्धा चंदणापमुहा 8 // 354 // नरसिद्ध गोयमाई९, गंगेयपमुहा नपुंसया सिद्धा 10 / पत्तेयसयंबुद्धा, भणिया करकंडू११ कपिलाई 12 // 355 // इह बुद्धघोहिया खलु, गुरुबोहिया य अणेगविहा 13 / इगसमय एगसिद्धा 14, , इगसमए अणेगसिद्धा 15 य // 356 // સર્વે અરિહંતો સિદ્ધ થયા તે તીર્થકર (જિન) સિદ્ધ કહેવાય છે 1, તે સિવાયના પુંડરીક ગણધર વિગેરે સામાન્ય કેવળી જે જે સિદ્ધથયા તે અજિન સિદ્ધ કહેવાય છે 2, તીર્થની સ્થાપના થયા પછી ગણધરાદિક સિદ્ધ થયા તે તીર્થસિદ્ધ કહેવાય છે 3, તીર્થની સ્થાપના થયા પહેલાં મરૂદેવા માતા સિદ્ધ થયા (અથવા તીર્થ કરોના આંતરામાં જાતિસ્મરણાદિકવડે ધર્મ પાળી સિદ્ધ થયા) તે અતીર્થસિદ્ધ કહેવાય છે. ક, ભરત હિલિંગે સિદ્ધ થયા પ, વલ્કલગીરી અન્ય (તાપસ) લિગે સિદ્ધ થયા 6, સાધુઓ સ્વલિગે 1 ભરતને કેવળજ્ઞાન પામ્યા પછી કે મુનિવેષ આપેલ છે, પણ કેવળજ્ઞાન ગૃહસ્થપણે પાયાની અપેક્ષા લીધી જણાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ (15) (મુનિ વે) સિદ્ધ થયા 7 અને ચંદના આર્યા વિગેરે સ્ત્રીલિંગે સિદ્ધ થયા 8 કહેવાય છે. ગૌતમ વિગેરે પુરૂષલિંગે સિદ્ધ થયા 9, ગાંગેય વિગેરે (કૃત) નપુંસકલિંને સિદ્ધ થયા 10, કરકં વિગેરે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થયા 11, કપિલાદિક સ્વયંબુદ્ધ સિદ્ધ થયા 12, એમ કહેલ છે. ગુરૂએ પ્રતિબોધ પમાડેલા અનેક પ્રકારના સિદ્ધ થયા તે બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય છે 13, એક સમયે એક જીવ સિદ્ધિ પદને પામે તે એક સિદ્ધ કહેવાય છે 14, તથા એક સમયે અનેક જીવો સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય છે. 15, 253-254-255-256 ર૩૧ પંચપરમેષ્ટીના ગુણોની સંખ્યા. बारसगुण अरिहंता, सिद्धा अठेव सूरि छत्तीसं / उवझाया पणवीसं, साहूणो सत्तवीसा य // 357 // અરિહંતના બાર ગુણ, સિદ્ધના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પચીશ ગુણ અને સાધુના સતાવીશ ગુણ કહ્યા છે. કુલ પંચપરમેષ્ટીના એકસો ને આઠ ગુણ થાય છે. ક૫૭. (આ ગુણનું વિવરણ અન્યત્ર ઘણે સ્થાનકે આવતું હોવાથી અહીં વિવરીને બતાવેલ નથી. ) - : ર૩ર દીક્ષાને અગ્ય પુરૂષાદિકના પ્રકારની સંખ્યા अट्ठारस पुरिसेसु, वीस इत्थीसु दस नपुंसेसु / जिणपडिकुछत्ति तओ, पव्वाविउं न कप्पंति // 358 // પુરૂષને વિષે અઢાર પ્રકારના પુરૂષ, સીઓને વિષે વીશ પ્રકારની સ્ત્રીઓ અને નપુંસકને વિષે દશ પ્રકારના નપુંસકે જિને ધરેએ નિષિદ્ધ કરેલ છે, તેથી તેઓ દીક્ષા આપવાને યોગ્ય નથી, 358. (આનું વર્ણન પ્રવચનસારોદ્ધારાદિકથી જાણવું.) * 1 આ ગાંગેય તે ભીષ્મપિતા નહીં, કેમકે તે તો દેવલેકે ગયા છે તેથી તે બીજા પાર્શ્વનાથના શિષ્યમાંથી જણાય છે. * * * * Page #170 -------------------------------------------------------------------------- ________________ (146) भी शत वीक्षाने अयोग्य ना. बाले१ वुडेर नपुंसे३ य, कीवेट जड्डे५ य वाहिए / तेणे७रायावगारीट य, उम्मत्ते९ य अदंसणे१० // 359 // दासे११ दुहे१२ अ मूढे१३ अ, आणित्ते१४ जुंगिए१५ इय। उववद्दए१६ य भीए१७ य, सेहे निप्फेडिया इयसि // 360 // मा 1, वृद्ध 2, नपुस 3, आय२ 4, 54 , की है, यो२७, रानी अपराधी (1511)8, भित्तमशनीय १३५(दियडीन) 10, ४ास 11, दृष्ट 12, भू४ 13, मस्थि२ वित्तવાળ 14, જુગ-ચંડાળાદિ નીચ જાતિવાળો 15, ઉપદ્રવ કરનાર 16 અને ભય પામેલ ૧–આટલાને શિષ્ય કરવાનો નિષેધ કર્યો छ. 34-380. 233 ६श सज्ञा. आहार 1 भय 2 परिग्गह 3, मेहूण४ तह कोह५ माण६ माया७ य / लोभेट ओघे९ लोगे१०, दस सन्ना हुंति सवेसिं॥३६१॥ આહાર સંજ્ઞા 1, ભયસંજ્ઞા 2, પરિગ્રહ સંજ્ઞાસ, મૈથુન સંજ્ઞા 4, ક્રોધસંજ્ઞા 5, માનસંજ્ઞા 6, માયા સંજ્ઞા 7, લોભસંજ્ઞા 8, ઘસંજ્ઞા 9 તથા લોકસંજ્ઞા ૧૦-આ દશ સંજ્ઞા સર્વ જીવોને હોય छ. 32. સેળ સંજ્ઞા (ઉપર જણાવેલી દશ ઉપરાંત છે) सुह 11 दुह 12 मोह 13 सन्ना, वितिगिच्छा१४ चउदसे मुणेयव्वा / सोके१५ तह धम्मसन्ना१६, सोलसए हुति मणुएसु // 362 // Page #171 -------------------------------------------------------------------------- ________________ (147) સુખસંજ્ઞા 11, દુખસંજ્ઞા 12, મેહસંજ્ઞા 13, વિચિકિત્સા (સંદેહ કરવાની ટેવરૂપ ચૌદમી) સંજ્ઞા 14, શોકસંજ્ઞા 15 તથા ધર્મસંજ્ઞા ૧૬-આ સર્વે મળીને સેળ સંગાએ મનુષ્યને વિષે હેય છે. ૩૬ર, ર૩૪ વનસ્પતિકાયમાં જણાતી દશે સંજ્ઞા रुक्खाण जलाहारो 1, संकोयणिया भएण संकोइ 2 / नियतंतुएहिं वेढई, रुवखं वल्ली परिग्गहेणं 3 // 363 // इत्थिपरिरंभणेण, कुरुबगतरुणो फलंति मेहुन्ने 4 / तह कोहनस्स कंदो, हुंकारो मुयइ कोहेणं 5 // 364 // माणे झरइ रुयंती६, छायइ वल्ली फलाइ मायाए। लोहे बिल्लिपलासा, खिवंति मूले निहाणुवरि८ // 365 // रयणीए संकोओ, कमलाणं होइ लोगसन्नाए 9 / ओहे चइत्तु मग्गं, चडंति रुक्खेसु वल्लीओ१० // 366 // વૃક્ષને જળનો આહાર છે-આહારથી તે વૃદ્ધિ પામે છે, આહાર વિના સુકાઈ જાય છે તેથી તેને આહાર સંજ્ઞા છે. 1, સંકોચનિકા (લજામણી) નામની ઔષધિ કેઈ સ્પર્શ કરે તે તેના ભયથી સંકેચ પામે છે તેથી ભય સંજ્ઞા છે. 2, વેલડી પોતાના તંતુવડે વૃક્ષને વીંટાય છે તેથી પરિગ્રહ સંજ્ઞા છે. 3. સ્ત્રીના આલિંગનથી કુરબકવૃક્ષ ફળે છે તેથી તેને મૈથુન સંજ્ઞા છે. 4. કેધન નામને કંદ હુંકાર શબ્દ કરે છે તેથી તેને કૈધ સંજ્ઞા છે. 5, રૂદંતી નામની ઔષધિ કહે છે કે હું છતાં આ જગત દરિદ્રી કેમ? એવા અભિમાનથી તે આંસું કરે છે તેથી તેને માનસંજ્ઞા છે. 6, વેલડી પિતાના પાંદડાંવડે ફળાદિકને (પુષ્પ-ફળને ઢાંકી દે છે તેથી તેને માયા સંજ્ઞા છે. 7, બિલ્વ અને પલાશ વૃક્ષ દ્રવ્યના નિધાન ઉપર પોતાના Page #172 -------------------------------------------------------------------------- ________________ (148) મૂળીયાં પસારે છે તેની ફરતાં ફરી વળે છે તેથી તેને લોભસંજ્ઞા છે. 8, કમળને રાત્રે સંકેચ પામે છે-કરમાઈ જાય છે ને દિવસે વિકસ્વર થાય છે તેથી તેને લકસંજ્ઞા છે. 9, તથા વેલડીઓ માર્ગ– રસ્તાને ત્યાગ કરી વૃક્ષ ઉપર ચડે છે તેથી તેને ઘસંજ્ઞા છે. 10. આ રીતે વનસ્પતિકાયમાં દશે સંજ્ઞા સ્પષ્ટ રીતે દેખાય છે, બીજા એકેંદ્રિમાં તે સંજ્ઞાઓ અસ્પષ્ટ હોય છે. 363-366, ' ૨૩પ સત્તર પ્રકારે અસંયમ. पुढवी 1 आऊ 2 तेऊ 3, वाऊ 4 वणस्सइ 5 बि 6 ति 7 चउ 8 पणिंदी 9 / अजीव 10 पेही 11 संजम,.. - ઘેહ 22 અપમન્નાયા 22 27 पारिठावणासंजम 14, . .मण 15 वयण 16 काइए 17 तहा चेव / एए सतरसभेया, असंजमकरा जिणमयम्मि // 368 // પૃથ્વીકાય 1, અપકાય રે, તેજસ્કાય 3, વાયુકાય 4, વનસ્પતિકાય 5, દ્રિય 6, ત્રિક્રિય 7, ચતુરિંદ્રિય 8, પંચેન્દ્રિય 9, (આ નવેની વિરાધનારૂપ અસંયમ), અજીવ અસંયમ 10, પ્રેક્ષા અસંયમ 11, અપેક્ષા અસંયમ 12, અપ્રમાર્જના અસંયમ 13, પારિષ્ટાનિકા અસંયમ 14, મન 15, વચન 16 અને કાયાના ગને અસંયમ ૧૭-જિન મતને વિષે આ સત્તર ભેદ અસંયમના કહેલા છે. એટલે કે પૃથ્વીકાયાદિકની રક્ષા ન કરે તો તે રૂપ અસંયમ કહેવાય છે, એમ દરેક બાબતમાં યે રીતે સમજવું. 367-368. - 236 સત્તર પ્રકારે સંયમ. पंचासववेरमणं 5, पंचिंदियनिग्गहो 5 कसायचऊ 4 / दंडगतियनिग्गहणे 3, सत्तरसया संयमो होइ // 369 // Page #173 -------------------------------------------------------------------------- ________________ (149) પ્રાણાતિપાતાદિક પાંચ આશ્રવથી વિરમવું પ, પાંચ ઇંદ્રિયાને નિગ્રહ કરવો પ, ચાર કષાયનો ત્યાગ કરવો 4 તથા મનદંડ, વચનદંડ અને કાયદંડ એ ત્રણે દંડને નિગ્રહ કરવો ૩-એ સત્તર પ્રકારે સંયમ છે. 369 237 અઢાર ભાવ રાશિ. तिरिया मणुआ काया, तह अग्गबीया य चुक्कगा चउरो। देवा य नेरइया, अट्ठारस भावरासीओ // 370 // I તિર્યંચ સંબંધી ૪-(દ્વતિય 1, ત્રિક્રિય 2, ચતુરિંદ્રિય૩ અને પંચંદ્રિય 4), મનુષ્ય સંબંધી ૪-(સંમૂર્ણિમ 1, કર્મભૂમિના 2, અકર્મભૂમિના 3 અને અંતરદ્વીપના૪), કાય સંબંધી ૪-(પૃથ્વીકાય 1, અપકાય 2, તેજસ્કાય 3 અને વાયુકાય 4), વનસ્પતિ સંબંધી ૪-(અબીજ 1, મૂળબીજ 2, સ્કંધબીજ 3 અને પવબીજ 4) એ સર્વે મળીને સેળ તથા દેવ 1 અને નારકી 1 મળી અઢાર ભાવ રાશિ જાણવી. 370. 238 તીર્થકર નામકર્મ બાંધવાનાં વીશ સ્થાને. अरिहंत 1 सिद्ध 2 पवयण 3, गुरु 4 थेर 5 बहुस्सुए 6 तवस्सीसु 7 / वच्छलया य एसि, भिक्ख नाणोवओगो अ८॥३७१॥ इंसण 9 विणए 10 आवस्तए 11, સી૪વર સદુવાવાર શરૂ खणलवतव 14 चियाए 15, वेयावच्चं 16 समाही 17 य // 372 // Page #174 -------------------------------------------------------------------------- ________________ (150) अपुठवनाणग्गहणं 18, सुअभत्ती 19 पवयणे पभावणया 20 / एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो // 373 // અરિહંત 1, સિદ્ધ 2, પ્રવચન (જૈનશાસન) 3 ગુરૂ (આચાર્ય) 4, સ્થવિર 5, બહુશ્રુત (ઉપાધ્યાય) 6 અને તપસ્વી (સર્વ સાધુ) ૭-આ સાતની વત્સલતા-સેવાભક્તિ કરવી, નિરંતર જ્ઞાનનો ઉપગ રાખ 8, દર્શન-સમકિતનું આરાધન કરવું , દશ પ્રકારે વિનય કર 10, છ આવશ્યક કરવાં 11, શીલત્રત અખંડ પાળવું 12, સાધુ વ્યાપાર એટલે ક્રિયા કરવી 13, ક્ષણલવ એટલે અનેક પ્રકારને તપ કરે 14, ગૌતમપદની પૂજા કરવી 15, વૈયાવચ્ચ કરવી 16, સમાધિ-ચિત્તની એકાગ્રતા રાખવી 17, અપૂર્વ–નવું નવું જ્ઞાન દરજ ગ્રહણ કરવું 18, શ્રતની ભક્તિ કરવી 19 તથા પ્રવચનની-સંઘની પ્રભાવના કરવી ર–આ વીશ કારણે (સ્થાને) વડે જીવ તીર્થંકરપણાને પામે છે. * 331-37-373, . 239 કયા તીર્થકરે કેટલાં સ્થાને આરાધ્યાં હતાં? पढमेण पच्छिमेण य, एए सव्वे हि(वि)फासिया ठाणा। मज्झिमगेहि जिणेहिं, एगो दो तिन्नि सव्वे वि // 374 // પહેલા ઋષભદેવ તીર્થકરે અને છેલ્લા વર્ધમાન સ્વામીએ આ સર્વે (વીશ) સ્થાને સ્પર્ધા (આરાધ્યા) હતા; મધ્યમના બાવીશ જિનેશ્વરોએ કેઈએ એક, કેઇએ બે, કેઇએ ત્રણ અને કેઇએ સર્વ સ્થાને આરાધ્યા હતા. 374, ( 11 માનું બીજું નામ ચારિત્રપદ્ર છે. 13 માનું બીજું નામ શુભ ધ્યાનપદ છે. 15 મા પદનું બીજું નામ સુપાત્રદાન પદ . 16 મા પદનું બીજું નામ વીશ વિહરમાન જિનપદ છે. 17 મા પદનું બીજું નામ સંયમપદ છે ને સંઘભક્તિપદ પણ છે. ૨૦મા પદનું બીજું નામ તીર્થપદ પણ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ (15) ર૪૦ વિશ પ્રકારને અવિનય. दवदवचारु 1 पमज्जिय 2, दुप्पमाजिय खित्तसिज्जआसणए 7 / रायणिए परिभासईद, थेरे९ भूओवघाई 10 य // 375 // संजलण कोहणे११ पिट्ठ-मंसओ अभिक्खमोधारी 12 / अहिकरणकरो 13 उदीरण 14, મારુ ફાયરી જ શક છે રૂ૭૬ . अपमजपाणिपाए१६,सहकरो१७ कलह१८ झंझकारी१९ य। सूरप्पमाणभोई२०, वीस इमे अविणया समए // 377 // ધબધબ ચાલે 1, ક્ષેત્રનું અપ્રમાર્જન કરે 2, ક્ષેત્રનું દુબમાન કરે 3, શમ્યા (વસતિ) નું અપમાન કરે 4, શયાનું દુષ્પમાન કરે 5, આસનનું અપ્રમાર્જન કરે 6, આસનનું દુષ્યમાર્જન કરે 7, રત્નાધિકની સામું બેલે 8, સ્થવિરની સામું બેલે 9, ભૂત (પ્રાણી) નો ઉપઘાત કરે 10, સંજ્વલન કોધ કરે 11, નિરંતર પૃષ્ઠમાંસ ખાય એટલે વારંવાર પાછળથી નિંદા કરે 12, ક્રોધાદિકને અધિકારણ રૂપ કરે 13, અન્યના ક્રોધાદિકની ઉદીરણું કરે 14, અકાળે સ્વાધ્યાય કરે 15, સચિત્ત રજથી ખરડાયેલા હાથ પગ ન પ્રમાજે 16, મેટેથી શબ્દ કરે (રાડો પાડે) 17, કલહ કરે 18, ઝગડો કરે 19, તથા સૂર્ય હોય ત્યાં સુધી (અસ્ત થતા સુધી) ભજન કરે ર૦-આ વીશ અવિનય સિદ્ધાંતમાં કહ્યા છે. તે મુનિએ તજવા યોગ્ય છે. 375-376-377 પ્રમાર્જનજ ન કરે તે અપ્રમાર્જન. 2 સારી રીતે પ્રમાર્જનન કરે તે દુષ્યમાર્જન. Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧પર) ર૪૧ ચોવીશ દંડક. नेरइया 1 असुराई 11, पुढवाई 16 बेंदियाय तह विगला 19 / पंचिंदियतिरिय 20 नरा 21, वंतर 22 जोईस 23 वेमाणी 24 // 378/ સાતે નારકીનો એક દંડક 1. અસુરે કુમાર વિગેરે ભવનપતિની દશ નીકાયના દશ દંડક 11, પૃથ્વીકાયાદિક પાંચના પાંચ દંડક 16, દ્વાંઢિયાદિક વિકસેંદ્રિયના ત્રણ દંડક 19, પંચૅકિય તિર્યંચ ર૦, મનુષ્ય ર, વ્યંતર રર, જ્યોતિષી 23 અને વૈમાનિક દેવ ૨૪-એ પાંચે એકેક દંડક-આ પ્રમાણે વીશ કે કહેલા છે. 378, ૨૪ર મુહપત્તીની પડિલેહણાના પચીશ તથા કાયાની પડિલેહણના પચીશ કુલ પચાસ બેલ दिछिपडिलेह एगा, नव अक्खोडा नव य पक्खोडा। पुरिमिल्ला छच्च भवे, मुहपत्ति होइ पणवीसा // 379 // पायाहिणेण तियतिय, वामेयर बाहु सीसमुहहियए। ચંગુઠ્ઠાષ્ટિ, 23 છપ્પય ઘviા 280 + એક દૃષ્ટિ પડિલેહણા નવ અખેડા, નવ પખેડા અને છ પ્રથમ ઉદ્ધપખોડા-મળી મુહપત્તિના પચીશ બેલ કહ્યા છે. તે આ પ્રમાણે-“સૂત્ર અર્થ તવ કરી સકહું એ દૃષ્ટિ પડિલેહણા 1, સમકિત મેહની 2, મિશ્રમેહની 3 મિથ્યાત્વમેહની 4 પરિહર કામરાગ 5 સ્નેહરાગ 6 દૃષ્ટિરાગ 7 પરિહર્ર–આ છ ઉદ્ધપખેડા + આ ગાથા મૂળ પ્રતમાં ન હતી પણ જરૂરી હોવાથી ગુરૂવંદન ભાષ્યમાંથી દાખલ કરી છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ (13) સમજવા. હવે હાથ ઉપર-સુદેવ 1, સુગુરૂ 2, સુધર્મ 3 આદરૂ (10), કુદેવ 1, કુગુરૂ 2, કુધર્મ 3 પરિહરૂં (13), જ્ઞાન 1, દર્શન 2, ચારિત્ર 3 આદરૂ (16), જ્ઞાનવિરાધના 1, દર્શનવિરાધના 2, ચારિત્રવિરાધના 3 પરિહરૂં (19), મનગુપ્તિ 1, વચનગુપ્તિ 2, કાયમુર્તિ 3 આદરૂં (22), મનદંડ 1, વચનદંડ 2, કાયદંડ 3 પરિહરૂં (૨૫)-એ 18 અખોડા પખેડા ડાબા હાથની હથેળીમાં કરવાના છે. કુલ 25 મુહપત્તિની પડિલેહણ જાણવી. હવે કાયાની પચીશ પડિલેહણા કહે છે ડાબા હાથ ઉપર પ્રદક્ષિણાની રીતે “હાસ્ય, રતિ, અરતિ પરિહરં(૩), જમણા હાથ ઉપર પ્રદક્ષિણાની રીતે “ભય, શાક, દુર્ગછા પરિહરૂં (6), મસ્તકે “કૃષ્ણ લેશ્યા, નીલલેશ્યા.કાપતલેશ્યા પરિહરૂં (9), મુખે “રસગારવ,દ્ધિગારવ, સાતાગાર પરિહરૂં (12), હૃદયે “ભાયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિહરૂં (15). ડાબી બહુ ઉપર ખભે ને પછવાડે કાધ, માન પરિહરં (19), જમણી બાહુ ઉપર ખભે અને પછવાડે માયા, લેભ પરિહરૂં (19), ડાબે પગે “પૃથ્વીકાય, અપકાય, તેઉ. કાયની રક્ષા કરૂં (22), જમણે પગે “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરે (૨૫)-આ પચીશ કાયાની પડિલેહણ જાણવી, (બને મળીને કુલ પ૦ પડિલેહણા સમજવી.) 37-3800 243 જિનકલ્પીની બાર પ્રકારની ઉપધિ. पत्तं? पत्ताबंधोर, पायठवणं३ च पायकेसरिया 4 / पडला५य रयत्ताणंद, गुच्छाओ७ पायनिजोगो॥३८१॥ तिन्नेव य पच्छागा१०, रयहरणं११ चेव होइ मुहपत्ती१२ / एसो दुवालसविही(हो), जहन्नियराणं जिणाणं तु॥३८२॥ પાત્ર 1, પાત્રબંધ (ઝોળી) 2, પાવસ્થાપન (હેલને ગુચ્છો) 3 પાત્રકેસરીયા (ચરવળી) 4, પડલા (ઝોળી ઢાંકવાના) 5, રજસાણ (અંતર વસૂ) 6 અને ગોઝા (ઉપર ઢાંકવાનું) ૭-એ સાત પ્રકારને પાત્રનિગ–પાત્રના ઉપગરણે કહેવાય છે. તે ઉપરાંત ત્રણ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧પ૪) પ્રછાદને (એક ઊનનું અને બે સુતરના કપડા ) 10, એક રહરણ 11 અને એક મુખવસ્ત્રિકા ૧ર-આ બાર પ્રકારની ઉપાધિ જધન્યથી ઇતર એટલે હસ્તપાત્રની કે વસ્ત્રની લબ્ધિ વિનાના જિનકલ્પીને હોય છે. તેવી લબ્ધિવાળાને ઓછામાં ઓછી (જઘન્ય) મુહપત્તિને રજોહરણ એ બે પ્રકારની ઉપાધિ જ હોય છે. 381-382 244 પાંચમા આરામાં મનુષ્યાદિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય वाससयांम सवीसं, सपंचदिणमाउ मणुअहत्थीणं / चउवीसवासमाउं, गोमहिसीण सएगदिणं // 383 // बत्तीसं तुरयाणं, सोलस पसु एलगाण वरिसाणं / बारस सम सुणगाणं, खरकरहाणं तु बत्तीसं // 384 // મનુષ્ય અને હાથીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક વિશ વર્ષ અને પાંચ દિસસનું હોય છે. ગાય ભેંશનું ચાવીશ વર્ષ અને એક દિવસનું હોય છે. ઘેડાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય બત્રીશ વર્ષનું હોય છે, બકરા વિગેરે પશુનું સેળ વર્ષનું હોય છે, કુતરાઓનું બાર વર્ષનું અને ગધેડા તથા ઉંટનું ઉત્કૃષ્ટ આયુષ્ય બત્રીશ વર્ષનું હેય છે. 383-384 - ર૪૫ મનુષ્યાદિકનું જઘન્ય આયુષ્ય. एवं उकोसणं, अंतमुहत्तं जहन्न सव्वेसि / एवं भवम्मि भामिया, अणंतसो सव्वजोणीसु // 385 / / આ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય સમજવું તે સર્વ મનુષ્યાદિકનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું જાણવું. આ પ્રમાણે ભવ (સંસાર) માં સર્વ જીસ નિઓને વિષે અનંતવાર ભમ્યા છે૮૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ - 246 सावीश Actri नाम.... आमोसही 1 विप्पोसही 2, खेलोसही 3 जल्लमोसही 4 चेव / सव्वोसही 5 संभिन्ने 6, ओही 7 रिउ 8 विउल 9 मई लद्धी॥३८६॥ चारण 10 आसीविस 11, : केवली 12 य गणधारिणो 13 य पुठवधरा 14 / अरिहंत 15 चकवट्टी 16, बलदेवा 17 वासुदेवा 18 य // 387 // खीरामहुसप्पियासव 19, कोहबुद्धी 20 पयाणुसारी 21 य / तह बीयबुद्धि 22 तेयग 23, __ आहारग 24 सीयलेसा 25 यः // 388 // वेउव्वियदेहलद्धी 26, अखीणमहाणसी 27 पुलागा 28 य / परिणामतववसेणं, इमाइं अडवीस लद्धीओ // 389 // ____ यामशैषियि 1, विभुषोषषि (साधुनीति) 2, मेलौषधि (५श्वेम) 3, राषधि (मेल) 4, सपछि 5, सलिनोत, અવધિજ્ઞાન 7, જુમતિ 8, વિપુલમતિ લબ્ધિ 9 ચારણ 10, આશીવિષ 11, કેવળજ્ઞાન 12, ગણધર 13, પૂર્વ ધર 14, તીર્થંકર 15, ચક્રવતી 16, બળદેવ 17, વાસુદેવ 18 થરા શ્રવ અશ્વાશ્રય Page #180 -------------------------------------------------------------------------- ________________ (156) ધૃતાશ્રવ 19 કણબુદ્ધિ 20, ૫દાનુસારી ર૧, બીજબુદ્ધિ 22, તેને શયા 23, આહારક શરીર 24, શીતલેશ્યા 25, વૈકિય શરીર લબ્ધિ ર૬ અક્ષીણ મહાનસી ર૭ તથા પુલાક લબ્ધિ ૨૮-આ અઠ્ઠાવીશ લબ્ધિઓ પરિણામ વિશેષ અને તપ વિશેષના વશથી પ્રાપ્ત થાય છે. 386-389 આ લબ્ધિઓનું વર્ણન નીચે પ્રમાણે - 28 લબ્ધિઓનું વર્ણન 1 જે મુનિના હાથ પગ વિગેરેના સ્પર્શથી સર્વ રેગ જાય તે - આમ ઔષધિ લબ્ધિ. 2 જે મુનિના મળમૂત્ર કરી સર્વ શિગ જાયતે વિપુષઔષધિલબ્ધિ 3 જે મુનિના શ્લેષ્મ ઔષધિરૂપ હોય તે લૌષધિ લબ્ધિ. 4 જે મુનિના શરીરને પ્રસ્વેદ ઔષધિરૂપાય તે જલૈષધિલબ્ધિ 5 જે મુનિના કેશ રેમ નખાદિક સર્વ ઔષધિરૂપ હેય-સર્વ પ્રકારના વ્યાધિ નિવારવા સમર્થ હેય અને સુગંધી હોય તે સલધિ લબ્ધિ. 6 જે મુનિને એક સાથે બધી ઇવડે સાંભળવાની શક્તિ હોય અથવા એકેક ઇધિથી પાંચ ઇકિયેના વિષે જાણવાની શક્તિ હોય અથવા બાર એજનમાં પડેલા ચકતના સૈન્યમાં સર્વ વાત્ર એક સાથે વાગે ત્યારે તેમાંના સવ વાજત્રોના શબ્દો જુદા જુદા જાણવાની શક્તિ હોય તે સંભિત લબ્ધિ, 7 અવધિજ્ઞાન પ્રાપ્ત થવું, જેથી રૂપી દ્રવ્ય આત્માવડે સાક્ષાત જેવાની શક્તિ પ્રાપ્ત થાય તે અવધિજ્ઞાન લધિ, 8 જે મન:પર્યવજ્ઞાનવડે અન્યના મનમાં કરેલા વિચારને સામા ન્યપણે જાણવાની શક્તિ તે જુમતિ મન:પર્યવેલબ્ધિ. જે મન:પર્યવ જ્ઞાનવડે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેવિય જીએ મનમાં કરેલા વિચારોને વિશેષપણે જાણવાની શક્તિ - તે વિપુલમતિ મન:પર્યજ્ઞાન લબ્ધિ, Page #181 -------------------------------------------------------------------------- ________________ (17) 10 ચારણલબ્ધિ બે પ્રકારે-જંઘાચારણને વિદ્યાચારણ જે લબ્ધિવડે આકાશગમન કરવાની શક્તિ મુનિને પ્રાપ્ત થાય તે ચારણ લબ્ધિ, 11 જેની દાઢમાં વિષ હોય અને જેના વડે અન્યજીવ મૃત્યુ પામે તે આશીવિષલબ્ધિ-આ લબ્ધિનો પ્રયોગ સર્પાદિકનારૂપ થાય છે. 12 જેનાવડે લેકાલેકનું સ્વરૂપ જણાય તે કેવળજ્ઞાન લબ્ધિ. 13 જેનાવડે ગણધરપણું પ્રાપ્ત થાય તે ગણધર લબ્ધિ, 14 ચૌદ પૂર્વધરને શ્રુતજ્ઞાનવડે થયેલી લબ્ધિ તે પૂર્વધર લબ્ધિ. 15 જેના વડે તીર્થકરની સમવસરણદિક ત્રાદ્ધિ વિકર્વી શકે તે | તીર્થંકર તુલ્ય લબ્ધિ અથવા તીર્થંકરને તીર્થંકરપણાની લબ્ધિ. 16 જેનાવડે ચક્રવતની અદ્ધિ ચૌદ રત્નાદિ વિકવી શકે તે ચક વત તુલ્ય લબ્ધિ અથવા ચક્રવતીને ચક્રવતીપણાની લબ્ધ. 17 જેના વડે બળદેવ જેટલી રદ્ધિ વિકવી શકે તે બળદેવ જેવી લબ્ધિ અથવા બળદેવને બળદેવપણની લબ્ધિ, 18 જેના વડે વાસુદેવ જેટલી કૃદ્ધિ વિકવી શકે તે વાસુદેવ જેવી લબ્ધિ અથવા વાસુદેવને વાસુદેવપણાની લબ્ધિ, 19 જેની વાણુંમાં દુધ સાકર વિગેરે કરતાં પણ વધારે મીઠાશ પ્રાપ્ત થાય તે ક્ષીરાશવ, મધ્વાશ્રવ, વૃતાશ્રવ તથા ઈશ્કરસાશ્રવ લબ્ધિ. 22 જે મુનિના કોઠામાંથી સર્વ સૂત્રાર્થ–ભલા નિધાનની જેમ નીકળી શકે નીકળ્યા જ કરે અથવા કેકારમાંથી અન્ન નીકળ્યા કરે તેમ નીકળે તે કેષ્ટબુદ્ધિ લબ્ધિ, 21. પદાનુસારિણું લબ્ધિ-શાસ્ત્રનું એક પદ સાંભળવાથી સર્વ પદને આખા શાસ્ત્રને બોધ થાય છે, તેના ત્રણ પ્રકાર છે. પ્રારંભનું પદ અથવા તેનો અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રને બંધ થવો તે અનુશ્રુત પદાનુસારિણી, અંતનું પદ અથવા તેને અર્થ સાંભળવાથી પ્રારંભથી આખા ગ્રંથનો બોધ થવો તે પ્રતિકૂળ પદાનુસારિણી અને મધ્યનું ગમે તે પદ કે તેને અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રનો બોધ થવો તે ઉભયપદોનુંસારિણી લબ્ધિ. Page #182 -------------------------------------------------------------------------- ________________ (15) 22 જ્ઞાનાવરણીયાદિક કર્મના ક્ષપશમના અતિશયપણાથી એક અર્થરૂપ બીજનું જાણપણું થવાથી અનેક અર્થરૂપી બીજનું જાણપણું જે થાય તે બીજબુદ્ધિ લબ્ધિ. 23 કેધના અતિશયપણાથી શત્રુ વિગેરેને સહજમાં બાળી દેવાની શક્તિ તે તેજલેશ્યા લબ્ધિ. 24 આહારક શરીર કરવાની શક્તિ તે આહારક લબ્ધિ, ' ' 25 તેજલેશ્યાના નિવારણ માટે શીત મૂકવાની શક્તિ તે શીત લેશ્યા લબ્ધિ, ર૬ વિષ્ણુકમારાદિકની જેમ યાવત લાખ એજનનું શરીર વિકવવાની શક્તિ તે વૈક્રિય લબ્ધિ. તેના અણુત્વ મહત્વાદિ અનેક પ્રકાર છે. ર૭ અંતરાય કર્મના ક્ષયોપશમથી ભિક્ષાવડે લાવેલું અન્ન મુનિ પોતે આહાર ક્યાં અગાઉ ગમે તેટલાને આપે-જમાડે તેપણ ખુટે નહીં તે અક્ષીણ મહાનસી લબ્ધિ, દૈવર્તમસ્વામીની જેમ, 28 જે શક્તિ વડે મુનિ જૈનશાસનને અર્થે ચક્રવર્તીની સેનાને ચૂરી નાખવી હોય તો પણ ચૂરી શકે એવી લબ્ધિ તે પુલાક લબ્ધિ ~~~-~~-~ ર૪૭ અરિહંતના સમયમાં શું શું વિશેષ હોય? अरिहंत समय बादर, विज्झ अग्गी बलाहगा थणिया। आगर दह नईओ, उवराग निसि बुड्डि अयणं च // 39 // અરિહંતને સમયમાં એટલે ભરત ઐરાવતની અપેક્ષાએ તીર્થકર થાય ત્યારથી બાદર અગ્નિ, વીજળી, બલાહક (મેઘ), સ્વનિત (ગરવ), આકર (ખાણ) નું ખોદવું, કહે બનાવવા અને નવી નદીઓનું વહેવું, ચંદ્ર સૂર્યનું ગ્રહણ, સાત્રિની વૃદ્ધિ અને ઉપલક્ષણથી હાનિ તેમજ દક્ષિણાયન ને ઉત્તરાયન-આટલા વાના હોય છે. યુગળિયાના સમયમાં કલ્પવૃક્ષનું સતત આચ્છાદન હેવાથી એટલા વાના હેતા નથી. તેમજ તેમાંના રાત્રિની વૃદ્ધિ હાનિ, અયન, ગ્રહણ વિગેરે ત્યાંના મનુષ્યોને જણતા નથી. 390. Page #183 -------------------------------------------------------------------------- ________________ (159) ર૪૮ ચૌદ ગુણસ્થાનનાં નામ.. मिच्छे१ सासण२ मीसे३, __अविरय 4 देसे 5 पमत्त 6 अपमत्ते 7 / नियट्टी 8 अनियट्टी 9, सुहुमु 10 वसम 11 खीण 12 सजोगी 13 अजोगी 14 गुणा // 391|| મિથ્યાત્વ ગુણસ્થાન 1, સાસ્વાદન 2, મિશ્ર 3, અવિરત સમ્યગષ્ટિ , દેશવિરતિ પ. પ્રમત્ત (સર્વ વિરતિ) 6, અપ્રમત્ત 7, નિવૃત્તિ બાદર 8, અનિવૃત્તિ બાદર , સૂક્ષ્મ પરાય 10, ઉપશાંત મહ૧૧, ક્ષીણ મોહ 12 સગી કેવળી 13 અને અયોગી કેવળી ૧૪-આ ચૌદ ગુણસ્થાનકે છે. ૩૧.(એનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિકથી જાણવું ) ર૪૯ એકેંદ્રિયમાં ગયા પછી દેને થતું દુઃખ. एगिदित्तणे जे देवा, चवंति तसिं पमाणसो थोवा / कत्तो मे मणुअभवो, इय चिंतंतो सुरो दुहिओ // 392 // જે દેવો એવીને એનેંદ્રિયપણે ઉત્પન્ન થાય છે તેઓનું પ્રમાણ ઘણું થતું હોય છે. (તેવા છે ઘણા થોડા હોય છે.) પરંતુ તેઓ એકેદ્રિયમાં ઉપજ્યા પછી મને હવે મનુષ્ય ભવ ક્યારે મળશે? એમ વિચારતા અતિ દુ:ખી થાય છે. ૩૯ર, - 250 વનસ્પતિનું અચિત્તપણું કયારે થાય છે? पत्तं पुष्पं हरियं, अबंधबीयं च जं फली होइ। बिंट मिलाणमि य, नियमाउ होइ अञ्चित्तं // 393 // પત્ર, પુષ્પ, હરિત (ત્રણ) તથા બીજ બંધાયા વિનાની જે કુળી હોય તે સર્વનું બિંટ (ઢિ) જ્યારે પ્લાન થાય છે ત્યારે તે નિચે અચિત્ત થઈ ગયેલ હોય છે એમ સમજવું. 393. . Page #184 -------------------------------------------------------------------------- ________________ (10) 251 પાંચ પ્રકારના ચારિત્રના નામ, सामाइयत्थ पढम, छेओवठ्ठावणं भवे बीयं / परिहारविसुद्धीयं, सुहुमं तह संपरायं च / / 394 // तत्तो अ अहक्खायं, खायं सवम्मि जीवलोगम्मि / जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं // 395 // - પહેલું સામાયિક ચારિત્ર 1, બીજું છે પસ્થાપનીય ચારિત્ર છે 2, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર 3, તથા સૂક્ષ્મસંપરાય ચારિત્ર, ત્યારપછી યથાખ્યાત ચારિત્ર 5 એ સર્વ જીવલેકને વિષે પ્રસિદ્ધ છે, કે જેનું આચરણ કરીને સુવિહિત સાધુઓ અજરામરક્ષ) स्थानने पामे छ. 384-385. રપર નપુંસક સંબંધી. पंडए वाइए कीबे, कुंभी सालुइतीसऊणी। तक्कामसेवय पक्खिया, परिकप्पिइय सोगंधेइय आसत्ता // 326 // (આ ગાથાનો અર્થ અસલ પ્રતમાં લખેલ નથી, તેમ બરાબર સમજાતો પણ નથી તેથી અહીં લખેલ નથી. ). 253 નપુંસકનાં લક્ષણ महिलासहावो१ सरवन्नभेओ२, मोहो महंतो३ महुया च वाणी / ससद्दयं मुत्त५ मफेणयं च 6, एयाणि छ पंडगलक्खणाणि // 397 // Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નસંચય ગ્રંથમાં સુધારો. (પૃષ્ટ 160 સાથે જોડે) ગાથા 360 ચોથું પાદ-તે નિદિયા 28 ફરિ” આ અઢારમો ભેદ જાણ, તેના અર્થમાં પણ “ભય પામેલા 17 ? આની પછી " તથા માતાપિતાની રજા વિના ભગાડેલે શિષ્ય 18" આટલું વધારે સમજવું. આ ભેદ ચોરી છુપીથી દીક્ષા દેવાના નિષેધ માટે સમજવો, ગાથા 36 મી છાપેલ છે તે ઠેકાણે અનુપૂ બે ગાથા હોવી જોઈએ. અસલ પ્રતમાં થોડો પાઠ પ હેવાથી કાંઈ સમજાયું ન હેવાથી તેને અર્થ પણ લખી શકાયો ન હોતે, વધારે તપાસ કરતાં તે બન્ને ગાથા પ્રવચનસારદ્વારમાં નીકળી છે. તે ગાથા આ પ્રમાણે છે. દ્વાર 108 ગાથાંક 800-801 છે. पंडए 1 वाइए 2 कीवे 3, कुंभी 4 ईसालय 5 त्ति य / सउणी 6 तक्कमसेवी ७य, पक्खियापक्खिएइ 8 य // 396 // सोगंधिए 9 य आसत्ते 10, दस एए नपुंसगा। संकिलिहित्ति साहणं, पव्वावेउं अकप्पिया // 397 // અથ-પંડક 1, વાતિક 2, ક્લબ 3, કુંભી , ઇર્ષ્યાલ 5, શકુનિ 6 તત્કમસેવી 7, પાક્ષિકાપાક્ષિક 8, સૌગંધિક 9 અને આસકત ૧૦-આ દશ પ્રકારના નપુંસકે દુષ્ટ અધ્યવસાયવાળા હોવાથી સાધુઓને દીક્ષા આપવા લાયક નથી. 36-37. Page #186 -------------------------------------------------------------------------- ________________ ( 2) વિશેષાર્થ-પડક-પુરૂષના આકારને ધારણ કરનાર છતાં સીની જેવા સ્વભાવવાળો હોય તે (તેના લક્ષણ બુકમાં ગાથા 397 મીના અર્થમાં કહેલા છે.) (1). વાતિક-વાયુના વિકારવાળે હોવાથી લિંગ સ્તબ્ધ-અક્કડ થાય તેથી સ્ત્રીનું સેવન કર્યા વિના રહી શકતો નથી તે (૨).લીબ-અસમર્થ, તેમાં નગ્ન સ્ત્રીને જોઈ ક્ષેભ પામે તે દષ્ટિ કલબ, સ્ત્રીને શબ્દ સાંભળી ક્ષોભ પામે તે શબ્દ કલબ, સ્ત્રીના અલિંગનથી જે વ્રત (બ્રહ્મચર્ય)ને ધારણ કરી શકે નહીં તે આલિંગન ક્લબ અને સ્ત્રીના આમંત્રણથી જે વ્રતને ધારણ કરી શકે નહીં તે આમંત્રણ કલબ-એમ ચાર પ્રકાર હોય છે (3) કુંભી-મેહના અતિશયપણાથી લિંગ અથવા વૃષણ કુંભની જેમ સ્તબ્ધ થાય તે (4). ઈર્ષાળુ-કઈ સ્ત્રીને મૈથુન સેવતી જોઈ જેને અત્યંત ઈર્ષ્યા થાય તે (5) શકુનિ-ચકલાની જેમ વેદના ઉદયથી વારંવાર મૈથુન સેવનમાં આસક્ત થાય તે (6), તકર્મ સેવી-મૈથુન સેવ્યા પછી કુતરાની જેમ વેદના ઉત્કટપણાથી વીર્યસ્ત્રાવને ચાટે તે (7). પાક્ષિકાપાક્ષિક-શુકલ પક્ષમાં અત્યંત વેહને ઉદય થાય અને કૃષ્ણ પક્ષમાં અલ્પ ઉદય થાય તે (8). સૌગંધિક–પિતાના લિંગને સુગંધી માની તેને વારંવાર સુંધે તે (9). આસક્ત-મૈથુન સેવી રહ્યા પછી પણ સ્ત્રીને આલિંગન કરી તેણીના અવયવોનો સ્પર્શ કર્યા કરે તે (10), આ દશે પ્રકાર પુરૂષના છતાં તીવ્ર કામદયથી તેને નપુંસક ગણે દીક્ષાને અયોગ્ય માનેલા છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ (11) સ્ત્રી જેવો સ્વભાવ 1, સ્વર અને વણને ભેદ 2, અત્યંત મેહ 3, મધુર (મૂ૮) વાણી 4, શબ્દ સહિત લઘુનીતિ 5 તથા લઘુનીતિમાં ફીણન હેય ૬-આ છલક્ષણે નપુંસકને હેય છે. 397. 254 ગળીવાળા વસ્ત્રના સંગથી થતી ત્યત્તિ. नीलीरंगियवत्थं, मणुयसेदेण होइ तकालं / कुंथु तसा य निगोया, उप्पजंती बहू जीया // 398 // નીલી (ગળી) થી રંગેલું વસ મનુષ્યના દ (પરસેવા) વડે વ્યાપ્ત થાય કે તરત જ તેમાં કંધુ, રસ અને નિગોદના ઘણા જી ઉત્પન્ન થાય છે. 308. (અહીં નિગેદના છે એટલે સંમુઈિમ પંચૅકિય જીવ હેવા સંભવ છે. ) गुलिएण वत्थेण मणुस्सदेहे, વરિયા તમ નિર્નવા जीवाण उप्पत्तिविणाससंगे, भणइ जिणो पन्नवणाउवंगे // 399 // ગળી વડે રંગેલા વચથી મનુષ્યના શરીરમાં પંચંદ્રિય તથા નિગોદના છ ઉત્પન્ન થાય છે. તેમાં જીવની ઉત્પત્તિ અને વિનાશને સંગમ જિનેશ્વરે શ્રી પન્નવણા ઉપાંગમાં કહ્યો છે. 399, (અહીં પણ નિગોદ શબ્દ સૂક્ષ્મનિગોદ સમજવા નહીં.) वालग्गकोडिसरिसा, उरपरिसप्पा गुलियमज्झम्मि / संमुच्छंति अणेगा, दुप्पेच्छा चरमचक्रखूणं // 40 // ગળીના રંગમાં વાળના અગ્રભાગની અણુ જેવડા અનેક ઉરપરિસર્પે સંમૂર્ણિમપણે ઉત્પન્ન થાય છે, તે ચર્મચક્ષુથી જોઈ શકાય નહીં એવા સૂક્ષ્મ હોય છે. 400. ( આ ત્રણ ગાથામાં બતાવેલા કારણેથી ગળીવાળું વસ્ત્ર વાપરવું નહીં ) * Page #188 -------------------------------------------------------------------------- ________________ (12) ર૫૫ અભવ્ય જીને ન પ્રાપ્ત થાય તેવા સ્થાને काले सुपत्तदाणं 1, सम्मत्तविसुद्धि 2 बोहिलाभं 3 च / अंते समाहिमरणं 4, अभव्वजीवा न पावंति / / 401 // અવસરે(ગ્યકાળ) સુપાત્રને દાન આપવું તે , સમતિની વિશુદ્ધિ 2, બેધિને લાભ (પ્રાપ્તિ) 3 અને છેવટ સમાધિ મરણ ૪-આ ચાર સ્થાને અભવ્ય જીવો પામતા નથી. 401. - 256 સાત કુલકરનાં નામ पढमित्थ विमलवाहण 1, . चक्खू 2 जसमं 3 चउत्थमभिचंदे 4 / तत्तो पसेणजिय५, मरुदेवो६ चेव नाभी 7 य // 402 // આ ભરતક્ષેત્રમાં પહેલા વિમલવાહન 1, ચક્ષુષ્માન 2, યશસ્વાન 3, ચોથા અભિચંદ્રક, ત્યારપછી પ્રસેનજિત 5, મરૂદેવ 6 અને છેલ્લા નાભિ -આ પ્રમાણે અનુક્રમે સાત કુલકર થયા છે. 402, 257 સાત કુલકરની પત્નીઓનાં નામ चंदजसा१ चंदकंतार, सुरूव३ पडिरूव४ चक्खुकंता५य / सिरिकंताद मरुदेवी७, कुलगरपत्तीण नामाइं // 403 // ચંદ્રયશા 1, ચંદ્રકાંત 2, સુરપા 3 પ્રતિરૂપા 4, ચક્ષુકાંતા 5, શ્રીકાંતા 6 અને મરૂદેવી આ સાત અનુક્રમે સાત કુલકરની પત્નીઓનાં નામ જાણવાં. 403 ર૫૮ દ્વિદલ (વિદળ) નું લક્ષણ जम्मि य पीलिजंते, जं होइ नहो य तं विदलं / विदले वि हु निप्फन्नं, ते हु न जहाय तो विदलं // 40 // Page #189 -------------------------------------------------------------------------- ________________ (13) જે ઘંટી વિગેરે યંત્રમાં પીલાતાં જેમાં નખીયા હોય તે દ્વિદળ કહેવાય છે, તેના બે દળ નીપજ્યા પણ તેમાંથી નખીયા ન ગયા તેથી તે દ્વિદળ કહેવાય છે. 404, (અન્યત્ર દ્વિદળનું લક્ષણ બીજી રીતે કહેલ છે.) રપ મહાવિદેહ ક્ષેત્રના સાધુના આહારનું માન. बत्तीसं कवलाहारो, बत्तीसं तत्थ मूडया कवलो / एगो मूडसहस्सो, चउवीसाए समहिओ य // 405 // મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સાધુઓને પણ બત્રીશ કવળ આહાર હોય છે, તેમને બત્રીશ મુડાને એક કવળ થાય છે, તેથી બત્રીશ કવળનું પ્રમાણ બત્રીશને બત્રીશે ગુણવાથી એક હજાર અને ચોવીશ મુડા થાય છે, એટલે એક સાધુને એક વખતનો આહાર હોય છે, 45, (અહીં મુડાનું માપ કેવડું ગણાય છે તે સમજવામાં નથી.) ર૬૦ મહાવિદેહના સાધુઓના મુખનું તથા પાત્રનું પ્રમાણ रयणीओ पन्नासं, विदेहवासम्मि वयणपरिमाणं / पत्ततलस्स पमाणं, सत्तरधणुहाइ दीहं तु // 406 // ' ' મહાવિદેહ ક્ષેત્રને વિષે સાધુના મુખનું પ્રમાણ પચાસ હાથનું છે, તેના પાત્રના તળીયાનું પ્રમાણ સત્તર ધનુષ દીર્ઘ (લાંબું) હેય છે. 406. ( આ પ્રમાણ ઉસેધાંગુળે સમજવું આપણા કરતાં 500 ગણું સુમારે હોવાથી તે ઘટી શકે છે. ) ર૬૧ મહાવિદેહના સાધુની મુખવસ્ત્રિકાનું પ્રમાણ मुहणंतएण तेसिं, सठिसहस्सा य एग लक्खा य / भरहस्स य साहणं, एयं मुहणंतयं माणं // 407 // Page #190 -------------------------------------------------------------------------- ________________ તે મહાવિદેહ ક્ષેત્રના સાધુની એક મુખસિકાએ કરીને આ ભરતક્ષેત્રમાં રહેલા સાધુઓની એક લાખ ને સાઠ હજાર મુખવસ્ત્રિકાઓ થાય છે, એટલું તેની એક મુખવસ્ત્રિકાનું પ્રમાણ છે. 47, ( અહીં કરતાં 400 ગણી લાંબી ને 400 ગણી પહેળી હેવાથી આ માપ ઘટી શકે છે. ). ર૬ર સંગ્રહી રાખેલા ધાન્યની યોનિને કાળ. कोहय पल्लय मंचय, मालाउत्ताण धन्नजाईणं। ઉસ્જિર હિત હિય, મુદ્દિવીરું = 408 अहन्नं ते सालीणं, वीहि य गोधूम जवजवाणं च / केवइकालं जोणी, जहन्न उंकोसिया ठिई // 409 // માટીનો કઠો, વાંસનો પાલે, સાંઠીને માચે, લાકડા વિશેરેને બાળ વિગેરેને વિષે જૂદા જૂદા ધાન્યની જાતિઓ રાખીને પછી તે કોઠાર વિગેરેને ચતરફથી લીંપી, માથે ઢાંકણું ઢાંકી, મુદ્રા કરી તથા લાંછન (ચિન્હ) કરી સાચવી રાખેલ હોય તો તેમાં રહેલા શાલિ, વ્રીહિ, ગધુમ અને યવ એ ધાન્યની નિ (ઉત્પન્ન થવાને સ્વભાવ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે ? 40840. (તે હવે પછીની ગાથાવડે કહે છે.) ઉપરના પ્રશ્નનો જવાબ. गोयम ! जहन्न अंतो-मुहुत्त उक्कोस तिन्नि वरिसाइं। अन्नाण वि धण्णाणं, अंतमुहुत्तं जहन्न ठिई // 410 // कलतिलकुलत्थचवला, मसूरमुगमासवल्लतुबरीणं / तहपलिमंथगाईणं, पंचवरिसाइ उक्कोसा // 411 // Page #191 -------------------------------------------------------------------------- ________________ (15) तत्थ कलत्ति कलाया, हुंति मसूरा भिलिंग चणगाणो। पलिमंथ वट्टचणगा, बितीना कालचणग त्ति // 412 // सेसे पसिद्धभेया, इत्तो अयसि कुसुंभ कंगूणं / कोदव बरट्ट रालय, कुद्दसग सरिसवाणं च // 413 // सणमूल बीयगाइण, वावि उक्कोस सत्त वरिसाइं / तेण परं पमिलाई, जोणी वण्णाइहीणा य // 414 // विद्धंसइ णंतरए, एवं बीयं अबीयमवि हुज्जा / तेण परं जोणीए, वुच्छेदे आवि पन्नत्ते // 415 // सत्तम उद्देसाओ, पण्णत्तीए सयस्स छठस्स / धण्णाण उ पमाणं, उद्धरियं समरणछाए // 416 // હે ગતમ! તે (ઉપલી ગાથામાં કહેલા) ધાન્યમાં નિભાવ (ઉત્પન્ન થવાનો સ્વભાવ) જઘન્યથી અંતર્મુદ્ર અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી રહે છે. બીજાં ધાન્યની પણ જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની કહી છે. 10. કલ-કલાય (ખુરસાણી), તલ, કળથી, ચોળા, મસૂર,મગ, અડદ, વાલ, તુવેર, તથા પલિમંથ વિગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ વર્ષની કહી છે. 411. અહીં કલ એટલે કલાય નામનું ધાન્ય, મસૂર એટલે ભિલંગ ચણાની દાળ, પલિમંથ એટલે વાટલા ચણા (વટાણા), અને બિતિના એટલે કાળા ચણું 412 બીજ ધાન્યનાં ભેદ-નામે પ્રસિદ્ધ છે. હવે અળસી, કુસું (કરકી), કાંગ, કેદરા, બંટી, રાલ, કેસ, સરસવ, 43, સણના બીજ, મૂળાના બીજ, ઈત્યાદિકની ઉત્કૃષ્ટ સાત વર્ષની સ્થિતિ છે, ત્યારપછી તેની નિ કરમાઈ જાય છે, અને તેના વર્ણાદિક (વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, હાનિને પામે છે, 414, ત્યારપછી તરત જ તે (નિ) વિધ્વંસ-વિનાશ પામે છે તેથી બીજ પણ અબીજ થઈ Page #192 -------------------------------------------------------------------------- ________________ (16) જાય છે, એટલે એનિને વિચ્છેદ થાય છે એમ કહ્યું છે. 1415, શ્રી ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદેશામાંથી આ ધાન્યની મેનિનું પ્રમાણ સ્મરણને માટે ઉધર્યું છે. 416. ર૬૩ સાધ્વીના પચીશ ઉપકરણ ओग्गहणंतग 1 पट्टो 2, . अद्धोरुय 3 चलणिया 4 य बोधव्वा / अभितर 5 बाहिनियं| સર્વ દા તહ 7 વેવ છે ? उकृच्छिय 8 वेगच्छिय 9, संघाडी 10 चेव खंधगरणी 11 य / ओहोवहिंमि एए, अजाणं पण्णवीसं तु // 418 // અવગ્રહતક-હેડીના આકારવાળું ગુપ્તસ્થાન ઢાંકવાનું વસ્ત્ર 1, ૫-ચાર અંગુલ પહોળો અને કેડ જેટલો લાંબો કેડે બાંધવાને પાટે, જેને આધારે અવગ્રહાંત રાખવામાં આવે છે તે 2, અર્ધારૂકકેડથી અર્ધા સાથળ સુધી પહેરવાની ચડી કે જે અવગ્રહતક અને પાટાને બન્નેને ઢાંકવાનું કામ કરે છે, તેને આકાર ચલણ જે હોય છે. તે બન્ને સાથળે કસવડે બંધાય છે 3, ચલણિકા (ચણા ) પણ એવાજ આકારનો હોય છે, વિશેષ એ કે આ ચણુય ઢીંચણ સુધી લાંબો હોય છે, તે પણ સીવ્યા વિનાને કસોથી બાંધવામાં આવે છે , અત્યંતર નિવસની-કેડથી અધી જંઘા ઢંકાય તેવું ઘાઘરાના આકારવાળું વસ્ત્ર, તે ઢીલું પહેરવામાં આવે છે કે જેથી 1 ધાન્યમાંથી સચિત્તભાવ નષ્ટ થયા પછી પણ નિભાવ (ઉત્પત્તિ ભાવ) વધારે વખત રહે છે તે આ ગાથાઓમાં બતાવેલ છે. સચિત્તપણું ત્યાંસુધી રહે છે એમ ન સમજવું. જો કે સચિત્તમર્દનની જેમ જ યોનિમન પણ મુનિ માટે નિષેધેલું છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ (17) આકુળતા થાય નહીં અને લેકમાં હાંસી થાય નહીં 5, બહિનિવસની-કેડથી આરંભીને છેક પગની ઘૂંટી ઢંકાય તેટલું લાંબું ઘાઘરાના આકારવાળું વસ્ત્ર, તે કેડપર નાડીથી બંધાય છે , આ છે ઉપકરણે સાવીને કેડથી નીચેના ભાગનાં છે. હવે કેડની ઉપરના ભાગના ઉપકરણે કહે છે -કંચુક–પિતાના શરીર પ્રમાણે એટલે છાતી બરાબર ઢંકાય તેવો સીવ્યા વિનાનો કંચુક કરોથી બાંધવામાં આવે છે 7, ઉપકક્ષિકા-કાખલીને ઢાંકવાનું વસ્ત્ર તે સીવ્યા વિનાનું સમચોરસ દોઢ હાથનું હોય છે, તેનાથી સ્તનભાગ તથા જમણું પડખું ઢંકાય છે, વૈકલિકા-આ ઉપકક્ષિકાથી વિલક્ષણ હેવાથી તેનું નામ વૈકક્ષિકા આપવામાં આવ્યું છે. આ વસ્ત્ર પાટાને આકારે હેય છે અને તે ડાબે પડખે પહેરવાના કંચુક જેવું હેય છે, તે ઉપકક્ષિકા અને કંચુક એ બન્નેને ઢાંકીને ડાબે પડખે પહેરવામાં આવે છે ત્ય, સંઘાટી–આ વસ્ત્ર શરીરના ઉપલા ભાગમાં એકાય છે. આ સંઘાટીઓ ચાર રાખવામાં આવે છે. તેમાં એક તે બે હાથ પહોળી હોય છે, બીજી બે સંઘાટી ત્રણ હાથ પહોળી અને ચોથી ચાર બથ પહોળી હોય છે. તથા ચારે સંધાટીએ લંબાઈમાં સાડા ત્રણ કે ચાર હાથ હોય છે. આમાંની પહેલી સંઘાટી માત્ર ઉપાશ્રયમાંજ ઓઢાય છે, બીજી ગોચરી જતાં અને ત્રીજી સ્પંડિલ જતાં ઓઢવામાં આવે છે. તથા વ્યાખ્યાન સાંભળવા જતાં અથવા સ્નાત્ર મહેસૂવાદિકમાં જતાં ચેથી ચાર હાથની પહેબી સંઘાટી ઓઢવામાં આવે છે. કેમકે આવા અવસરે પ્રાય ઉભા રહેવાનું હોય છે તેથી તે વડે આખું શરીર ઢાંકી શકાય છે 10, ધકરણ-આ વસ્ત્ર ચાર હાથ પહોળું અને ચાર હાથ લાંબુ સમરસ હોય છે, તે ચેવડું કરીને ખભા પર રાખવામાં આવે છે, તેનાથી પહેરેલાં બીજા વચ્ચેને વાયુ ઉડાડી શકતો નથી, (તેને કામળી પણ કહે છે.) તેમજ તે રાખવાથી રૂપવાળી સાધ્વી કરૂપ જેવી લાગે છે તેથી તે ઉપયોગી છે 11, આ પ્રમાણે સાધ્વીઓને - વિક ઉપાધિ પચીશ પ્રકારની કહી છે. 17-18, એટલે કે આ બે ગાથામાં બતાવેલી અગ્યાર પ્રકારની ઉપધિ તથા સાધુની જે ચિદ પ્રકારની ઉપાધિ છે, તે પણ સાધ્વીઓને હોય છે. તેથી કુલ પચીશ પ્રકારની ઉપધિ હોય છે, તે ચાર પ્રકારની ઉપાધિ આ પ્રમાણે છે: Page #194 -------------------------------------------------------------------------- ________________ (168) પત્ત–પાત્ર 1, પાત્રબંધ-જેમાં પાત્ર રાખવામાં આવે છે, તે ચાર છેડાવાળી વસ્ત્રની ઝાળી 2, પાત્રસ્થાપન-પાત્ર રાખવાનું કંબલનું વસ્ત્ર 3, પાત્ર કેસરિયા-પાત્ર પુંજવાની ચરવળી 4 પટેલ (પલા)-ગોચરી જતાં પાત્ર ઉપર ઢાંકવાનું વસ્ત્ર 5, રજન્માણપાત્રને વીંટવાનું વસ્ત્ર 6, ગચ્છક-પાત્રની ઉપર અને નીચે કામવાળીના ટુકડા રાખવામાં આવે છે તે ૭આ સાત પ્રકારનો પાત્રનિયોગ કહેવાય છે. તથા બે કપડા સુત્રના અને એક ઉનનું મળી ત્રણ કપડા 10, એક રજોહરણ 11, એક મુખસિક 12, એક માત્રક 13 અને એક ચોલાટક 14, (સાવીમાં ચાળપટ્ટાને બદલે સાડ સમાજ) 264 તિર્યંચ અને મનુષ્યની સ્ત્રીના ગર્ભની ઉત્કૃષ્ટ સ્થિતિ, गब्भय तिरिइत्थीणं, उक्कोसा होइ अट्ठ वरिसाणि / सा बारस नारीणं, कायटिई होइ चउवीसं // 419 // તિર્યચની સ્ત્રીના ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ આઠ વર્ષની હોય છે, અને મનુષ્ય સ્ત્રીના ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે, પરંતુ તે ગર્ભની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ચાવીસ વર્ષની હોય છે, એટલે કે પ્રથમના ગર્ભને જીવ બાર વર્ષ ચવી જાય અને તેજ ગર્ભમાં તરતજ તે અથવા બીજો જીવ અવતરે અને તે પણ બાર વર્ષ સુધી રહે ત્યારે તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ચોવીશ વર્ષની થાય છે. 19. (આ સ્થિતિ કાર્મણ વિગેરે પ્રયોગથી ગર્ભને સ્થભિત કરી દેવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે. સિદ્ધરાજ જયસિંહ બાર વર્ષ રહ્યો હતો.) ર૬પ દાન દેવાના દશ પ્રકાર (કારણ) वस 1 संग 2 भय 3 कारणिय 4, लज्जा 5 गारव 6 अधम्म 7 धम्मे 8 य / काहीय 9 कयमाणेण 10, दाणमेयं भवे दसहा // 420 // વશથી-કેઇના પરતંત્રપણાથી દાન દેવું પડે છે , સારી સંગતથી 2, ભયથી 3, કાંઈપણ કારણથી 4, લજજાથી 5, ગારવથી Page #195 -------------------------------------------------------------------------- ________________ (ગર્વથી) 6, અધર્મબુદ્ધિથી (ધર્મ નથી એમ જાણ્યા છતાં)૧ 7, ધર્મબુદ્ધિથી 8, કાર્ય કર્યા પછી 9 અને કાર્ય કરાવવાની બુદ્ધિથીઆ પ્રમાણે દશ પ્રકારે દાન દઈ શકાય છે, 420, ર૬૬ ઉચ્ચાર વિગેરે પરડવવાની ભૂમિ. अणावाए 1 असंलोए 2, परस्साणुवघाइए 3 / समे४ अझुसिरे५ यावि, चिरकालकयंम्मिद य // 421 // विच्छिन्ने७ दूरमोगाढे, नासपणे९ बिलवजिए१० / तसपाणबीयरहिए११, उच्चाराईणि वोसिरे // 422 // અનાપાત-જ્યાં લેકે વિગેરેનું જવું આવવું ન થતું હોય એવું સ્થાન 1, અસંલોક-લકો વિગેરે જોઈ ન શકે એવું (એકાંત) સ્થાન 2, પરાનુપઘાત-બીજા ત્રસ પ્રાણીઓનો ઉપઘાત ન થાય એવું સ્થાન 3, સમ-ઉંચું નીચું ન હોય એવું સમાન સ્થાન 4, અશુષિર-છિદ્ર, પિલાણ વિગેરે ન હોય એવું સ્થાન પ, ચિરકાલકૃત-ઘણું કાળથી કરેલું હોય એટલે લેકેએ જવા આવવાથી અથવા ખેડવા વિગેરેથી કરેલું હોય-વપરાયેલું હોય 6, વિસ્તીર્ણવિશાળ-મોટું હોય પણ સાંકડું ન હોય એવું સ્થાન 7, દૂરવગાઢદૂર અવગાઢ હોય (દૂર રહેલું હોય) 8, નાસન્નપ્રામાદિકની બહુ નજીકમાં ન હોય 9, બિલ-દર, ગુફા વિગેરેથી રહિત હોય 10 તથા ત્રસ, પ્રાણ (એકિય) અને બીજ (વનસ્પતિકાય)વડે રહિત હોય –આવા શુદ્ધ સ્થાન(ઈંડિલ)ને વિષે ઉચ્ચારવિગેરે તજવા યોગ્ય છે. (લઘુનીતિ, વડીનીતિ વિગેરે પરઠવવા લાયક છે.) ૪૨૧-૪રર ર૬૭ તૃણ પંચક तणपणगं पुण भणियं, जिणेहि जियरागदोसमोहेहिं। साली 1 वीहिय 2 कोद्दव 3, रालग 4 रपणे 5 तणाइं च // 423 // 1 પરદેશી રાજાએ જૈન ધર્મ પાળ્યા પછી પણ સર્વને દાન દીધું તેમ Page #196 -------------------------------------------------------------------------- ________________ (170) ગ, દ્વેષ અને મહિને જીતનાર જિનેશ્વરેએ તૃણ પંચેક આ પ્રમાણે કહ્યું છે શાલિનું ઘાસ 1, વાહિનું ઘાસ 2, કેદ્રવનું ઘાસ 3, રાલક (કાગ)નું ઘાસ 4 તથા અરણ્યનું ઘાસ ૫-આ પાંચ જાતના તૃણનું આસન કે શયન વિગેરે કરવાથી તેની પડિલેહણ થઈ શકે નહીં, તેથી સાધુને તે તૃણચક કહ્યું નહીં, કર૩. 268 ચર્મ પંચક अय 1 एल 2 गावि 3 महिसी 4, मिगाण 5 मजिणं च पंचमं होइ। तलिगा 1 खल्लग 2 वद्धे 3, कोसग 4 कित्ती 5 य बीयं तु // 424 // બકરાનું ચર્મ 1, ઘેટાનું ચર્મ 2, ગાય-બળદનું ચર્મ 3, ભેંશ-પાડાનું ચર્મ 4 અને મૃગનું ચર્મ પ આ પાંચ પ્રકારનાં ચર્મ રાખવા સાધુને કહ્યું નહીં. કારણકે તેની પડિલેહણ થઈ શકે નહીં, વળી બીજી રીતે ચર્મ પંચક આ પ્રમાણે કહેવાય છે તળીયા (એક તળીયાની કે બે, ત્રણ, ચાર તળીયાની સપાટ) 1, પગરખાં (જેડા) 2, વાધરી 3, કેશક (કેથળી) 4 અને કૃત્તિ (ચામડું) ૫-આ ચમે પંચક કે કઈ વખત સબળ કારણે સાધુને કલ્પી શકે છે. ક૨૪. - ર૬૯ સાધુનાં સતાવીશ ગુણે. छन्वय 6 छक्कायरक्खा 12, पंचिंदिय 17 लोहनिग्गहो 18 खंती 19 / भावविसुद्धि 20 पडि लेहणाकरणे विसुद्धी य 21 // 425 // Page #197 -------------------------------------------------------------------------- ________________ (17) संजयजोए जुत्तय 22, अकुसलमण 23 वयण 24 काय 25 संरोहो। सीआइ पीडसहणं 26, मरणं उवसग्गसहणं 27 च // 426 // પ્રાણાતિપાત વિરમણ 1, મૃષાવાદ વિરમણ 2- અદત્તાદાન વિરમણ 3, મૈથુન વિરમણ 4, પરિગ્રહ વિરમણ 5, રાત્રિભેજન વિરમણ 6 એ છ વ્રત, પૃથ્વીકાય 7, અપકાય 8, તેઉકાય 9 વાયુકાય 10, વનસ્પતિકાય 11 અને ત્રસકાય 12 એ છ કાયમી રક્ષા, શ્રોત્રાદિક પાંચ ઇંદ્રિયોને નિગ્રહ 17, લેભને નિગ્રહ 18, ક્ષમા-કાધનો નિગ્રહું 19, ભાવવિશુદ્ધિ ર૦, પડિલેહણા કરવામાં વિશુદ્ધિ 21, સંયમના યોગે કરીને યુક્તતા 22, અશુભ મન, વચન અને કાયાને નિરોધ 25, શીતાદિક પીડાનું (પરીસોનું) સહન કરવું 26, તથા મરણાંત ઉપસર્ગનું સહન કરવું ૨૭-આ સતાવીશ ગુણે સાધુના જાણવા કરપ-જર ર૭૦ અષ્ટાંગ નિમિત્તાદિક એગણત્રીશ પ્રકારનું પાપકૃત. अठ्ठ निमित्तगाई, दिव्वु१ प्पायं तलिक्ख३ भोमं४ च। अंग५ सर६ लक्खण७ वंजण 8, તિવિ૬ જુન 2 ધિરજ | सुत्तं अत्थं तदुभयं च, पावइ सुअ गुणतीसविहं / . गंधव्व 25 नट्ट 26 वत्थु 27, 1. સર૮ ધણુવેયર સંકુરં કર૮ - આઠ નિમિત્ત આ પ્રમાણે દિવ્ય 1, ઉત્પાત 2, અંતરિક્ષ 3, ભૂમિકંપ વિગેરે ભૈમક, અંગ-અંગ ફરકવાથી શુભાશુભનું જ્ઞાન પ. Page #198 -------------------------------------------------------------------------- ________________ (72) સ્વર-પક્ષીઓના સ્વરથી શુભાશુભનું જ્ઞાન 6, લક્ષણ-હસ્તરેખાદિકનું જ્ઞાન 7, અને વ્યંજન-તલ, મસા આદિકથી શુભાશુભનું જ્ઞાન ૮-આ આઠ પ્રકારનું નિમિત્ત છે. તે દરેકના ત્રણ ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે સૂત્ર, અર્થ અને તદુભય-સૂત્રાર્થ. એટલે આઠને ત્રણ ગુણ કરતાં ચોવીશ ભેદ થયા તથા ગંધર્વશાસ 25, નાટ્યશાસ્ત્ર 26, વાસ્તુશાસ્ત્ર ર૭, આયુર્વેદ 28, અને ધનુર્વેદની વિદ્યા ૨૯-આ ઓગણત્રી પ્રકારનું પાપકૃત કહેવાય છે. કર૭–૪ર૮, (મુનિમહારાજને માટે એનું પ્રગટન વર્ષ છે.) ર૭૧ આ અવસર્પિણમાં થયેલા દશ અચ્છેરા (આશ્ચર્ય) उवसग्ग 1 गब्भहरणं 2, इत्थीतित्थं 3 अभाविया परिसा 4 / कन्नस्स अपरकंका 5, સવાળ ચંદ્રપુરા કરી છે રિવંતી 7, .... चमरुप्पाओ 8 अ असय सिद्धा 9 / असंजयाण पूआ 10, दस वि. अणतेण कालेण // 430 // કેવળજ્ઞાન થયા પછી તીર્થકરને ઉપસર્ગ 1, ગર્ભનું હરણ 2, શ્રી તીર્થકર 3, અભાવિતા-વ્રતગ્રહણ વિનાની પર્ષદા 4, કૃણનું અપરકંકા નગરીમાં ગમન 5, ચંદ્ર અને સૂર્યનું પિતાના શાશ્વત વિમાન સહિત પૃથ્વી પર અવતરણ 6, હરિવંશકુળની ઉત્પત્તિ 7 ચમરેંદ્રનો ઉત્પાત 8, એક સમયે એકસે ને આઠ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જીવની સિદ્ધિ 9, તથા અસંયમીની પૂજા ૧૦-આ દશ અચ્છેરા (આશ્ચર્યો) અનંત કાળે આ ભરતક્ષેત્રમાં થયા છે. 42 430 (એનું વિશેષ વર્ણન કલ્પસૂત્રાદિથી જાણવું. બીજા ચાર ભરત અને પાંચ ઐરવતમાં પણ પ્રકારતરે દશ દશ અચ્છેરા થયેલા છે.) Page #199 -------------------------------------------------------------------------- ________________ (13) सिरीरिसहसीयलेसु, इकिक मल्लिनेमिनाहस्स / वीरजिणिंदे पंच य, एगो सुविहिस्स पाएण // 431 // શ્રી ભસ્વામી, શીતલનાથ, મલ્લીનાથ, નેમિનાથ અને સુવિધિનાથ-એ પાંચ તીર્થકરોના તીર્થમાં એક એક અચ્છેરું (આશ્ચર્ય) થયું છે. તથા શ્રી મહાવીર નિંદ્રના તીર્થમાં પાંચ અચ્છેર (આશ્ચર્ય) થયા છે. 43. रिसहो रिसहस्स सुया, भरहेण विवजिआ णवणवइ / अठ भरहस्स सुया, सिद्धा इकम्मि समयम्मि // 432 // એક ગષભદેવ સ્વામી, ભરત વિના ઋષભદેવના નવાણુ પુત્ર તથા ભરતના આઠ પુત્ર-કુલ એકસે ને આઠ ઉત્કૃષ્ટ 500 ધનુષ્યની અવગાહનાવાળા એક સમયે સિદ્ધ થયા છે. 43 ર૭ર સંમૂર્ણિમ ચેંદ્રિય મનુષ્યની ઉત્પત્તિનાં ચૌદ સ્થાને उच्चारे१ पासवणे२, खेले३ सिंघाण४ वंत५ पित्तेसु६ / सुक्के७ सोणिय८ गयजीव-कलेवरे९ नगरनिद्धमण॥४३३॥ महु 11 मज्ज 12 मंस 13 मंखण 14, રવૈયુ સુફદાણુ उप्पजंति चयंति य, समुच्छिमा मणुअपंचिंदी // 434 // ઉચ્ચાર (વડીનિતિ) માં 1, પ્રસવણ (લઘુનિતિ) માં 2, ખેલ (લેષ્મ) માં 3, સિંઘાણ (નાકના મેલ) માં 4, વાત (વમન) માં 5, પિત્તને વિષે 6, શુક (વીર્ય) ને વિષે 7, શેણિત (સ્ત્રીના રૂધિરને વિષે 8, જીવ રહિત કલેવર (શબ) ને વિષે 9, નગરની ખાળને વિષે 10, મધને વિષે 11, મઘ (મદિરા) ને વિષે 12, માંસને વિષે 13, તથા માખણને વિષે 14 અને બીજા સર્વ અશુચિ Page #200 -------------------------------------------------------------------------- ________________ સ્થાનને વિષે સંસ્કૃમિ મનુષ્ય પચંદ્રિયો ઉત્પન્ન થાય છે અને ચવે છે. 433-434. (આ ગાથામાં ચાર મહાવિગય સહિત 15 સ્થાનમાં સમુઈિમ મનુષ્યની ઉત્પત્તિ કહી છે પરંતુ બીજે ઠેકાણે તે ચાર મહાવિગયમાં સંમુઈિમ મનુષ્યની ઉત્પત્તિ કહી નથી, પણ બેઈદ્રિય જીવની ઉત્પત્તિ કહી છે, તેથી તે 4 જતાં બાકી 11 ને મનુષ્યના શરીરને મેલ, પ્રસ્વેદ અને સ્ત્રીપુરૂષનો સંગઆ 3 સ્થાન ઉમેરી ચોદ સ્થાન કહ્યા છે. તે જ પણ ચાદરસ્થાનકીયાજ કહેવાય છે. ) ર૭૩ પંદર યુગના નામ सच्चेयरमीसअसच्चमोसभासवय वेउवि आहारं / उरलं मीसा कम्मण, इय.जोगादेसिया समए // 435 // સત્ય 1, ઇતર (અસત્ય) 2, મિશ્ર (સત્યામૃષા) 3, અસત્યામૃષા એ ચાર વચનગ તથા તે જ નામના ચાર મનિયોગ મળી આ, વૈક્રિય કાયાગ, આહારક કાયયોગ અને ઔદારિક કાયયોગ એ ત્રણ તથા તેના ત્રણ મિશ્ર મળી છે અને એક કામણ કાયયોગ મળી સાત કાય-કુલ પંદર યોગ સિદ્ધાંતમાં કહ્યા છે. 435 ર૭૪ બાર ઉપયોગ, तिअण्णाणणाणपण५, - चउदंसण४ बार जियलक्खणुवओगा। इय बारस उवओगा, भणिया तेलुक्दसीहिं॥ 436 // આ ત્રણ અજ્ઞાન 3, પાંચ જ્ઞાન છે અને ચાર દર્શન ૪આ બાર જીવના લક્ષણ રૂપ ઉપયોગ છે. આ પ્રમાણે બાર ઉપગ ત્રણ લેત. જેનાર તીર્થંકરેએ કહ્યા છે. 436, Page #201 -------------------------------------------------------------------------- ________________ (175) ર૭૫ બાવીશ અભક્ષ્ય. पंचुंबरि 5 महविगई 9, हिम१० विस११ करगे१२ य सव्वमट्टी 13 य। रयणीभोयण 14 वइंगणं 15, . बहुबीअं१६ अणंत१७ संधाणं१८ // 437 // विदलांम गोरसाई 19, अमुणियनामाणि पुप्फफलियाणि 20 / तुच्छफल२१ चलियरसं२२, - वजहऽभक्खाणि बावसिं // 438 // પાંચ ઉદુંબર (ઉંબરા વિગેરે પાંચ જાતિના વૃક્ષના ફળે) 5, यार महावि (भय, भाम, मांस ने महि), हिम 10, વિષ (સર્વ જાતિના ઝેર) 11, કરા 12, સર્વ જાતની માટી 13, शनिसन 14, गण 15, मामी। 16, अनय (भूग) 17, सथान (यो अथा) 18, अयागोरस साथे द्विस , અજાણ્યા પુષ્પ ફળ વિગેરે 20, તુફળ 21 અને જેને રસ ચલિત (વિરસ) થયો હોય તે પદાર્થ ર૨, આ બાવીશ અભક્ષ્ય વજેવા પિગ્ય છે. (શ્રાવકને ખાવા યોગ્ય નથી તેથી તેને સારી રીતે सभने ते त्या वो.) 437-438. ર૭૬ બત્રીશ અનંતકાય. सव्वाओ कंदजाई, सूरणकंदो य वजकंदो 2 य। अद्दहलिद्दा३ य तहा, अइं४ तह अल्लकच्चूरो५॥४३९॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ (176) सतावरी 6 बिराली 7, कुंआरि 8 तह थोहरी 9 गलोई 10 य / ल्हसण 11 वंसकरेल्ला 12, गज्जर 13 तह लूणओ 14 लोढो 15 // 440 // गिरिकन्न 16 किसलयपत्ता 17, खरिसूअ 18 थेग 19 अल्लमुत्था 20 य / तह लूणरुक्खछल्ली 21, खीलोडो 22 अमियवल्ली 23 य // 441 // मूला 24 तह भूमिरुहा 25, वरुहाई ढंक 26 वत्थुलो 27 पढमो / सूअरविलो 28 य तहा, पल्लंको 29. कोमलंबिलिया 30 // 442 // आलू 31 तह पिंडालू 32, हवंति एए अणंतनामेहिं / अन्नमणंतं नेयं, लक्खणजुत्ताई समयाओ॥ 443 // સર્વ કદની જાતિ-સૂરણ કંદ 1, વજકંદ 2 વિગેરે. લીલી હળદર 3, લીલું આદુ 4, લીલો કચુર 5, શતાવરી 6, બિરાલી ७,चार 8, धा गत थार, गणे॥ 10, सस 11, पांस३३८॥ 12, 12 13, सूजी 14, पायी (खोटी) 15, ગિરિકર્ણિકા (ગરમર) 16 પ્રત્યેક વનસ્પતિના કમળ કિસલય ને પત્ર 17, ખરસુએ 18, થેગ 19, લીલી મેથ 20, લુણ વૃક્ષની છાલ 21, ખીલેડા 22, અમૃતવેલ 23, મૂળાના કાંદા 24, ભૂમિફડા (છત્રાકારે) 25, ટંક ને વત્થલાના પહેલા અંકુર 26-27, સુઅરવેલ-૨૮, પત્યેક વનસ્પતિ ર૯, કુણી આંબલી (અંદર બીજ Page #203 -------------------------------------------------------------------------- ________________ (177) બંધાયા વિનાની 30, આલુ 31 તથા પિંડાલ ૩ર-આ બત્રીશ અનંતકાય કહેવાય છે. બીજા પણ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવડે જે યુક્ત હોય તે પણ અનંતકાય જાણવા, 439-443. ર૭૭ અનંતકાયનું તથા પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ गूढसिरसंधिपव्वं, समभंगमहीरुगं च छिन्नरुहं / સહિરસી, તબૅિવ ર ય છે અ8 જેની સિરા (નો) તથા સંધિ અને પર્વ (ગાંઠ) ગુણ હોય, જેને ભાંગતા (ફાડતા) બે સરખા ભાગ થાય. જેમાં હીરક(તાંતણું) ન હોય, જે છેદીને વાવવાથી ઉગે, તેવી સર્વ વનસ્પતિને સાધારણ શરીરવાળી એટલે અનંતકાય જાણવી. તેનાથી વિપરીત લક્ષણવાળી જે વનસ્પતિ તેને પ્રત્યેક શરીરી જાણવી. 444. वक्कस्स भजमाणस्स, जस्स गंठी हविज दुन्निगुणो / तं पुढविसरिसभेयं, अणंतजीवं वियाणाहि // 445 // જે ભાંગવાથી બમણે વક્ર ગ્રંથિ દેખાય-અંદર વાંકી ગાંઠ વળીયાવાળી દેખાય અને જેના સુકાયેલી પૃથ્વીમાં ફાટ પડે તે પ્રમાણે ભેદ પડે-કકડા થાય તેને અનંતકાય જાણવી, 45. गूढसिराए पत्तं, सच्छीरं जं च हुज्ज निच्छीरं / # રિ પથારધી, સતવં વિચાાહિા કદ્દા જેના પાંદડની સિરા (ન) ગુમ હેય તથા જે ક્ષીરવાળું હોય, તેમ જ જે ક્ષીર રહિત હોય છતાં તેની સંધિ દેખાતી ન હોય તે અનંતકાય જાણવા 446. 278 રાત્રિભેજેનને દેષ बहुदोस आउ थोव, तह पुण पभणेमि किं पि दोसस्स / भवछन्नुइ हणइ जीवा, सरसोसे इक तं पावं // 447 // Page #204 -------------------------------------------------------------------------- ________________ (178) सरसोसे अटोत्तर-भवमि जीवो करेइ जं पावं / તં પાચં વરૂ, ફત્તરમવું ( દ્વિતિ 48 इक्कुत्तरभवंमि दवे, जं पावं समुपज्जई पावो / कुवणिज्जे तं पावं, भवसयचिहुंआल कुकम्मे // 449 // जं कुकम्मे पावं, तं पावं होइ आलमेगं च / .. भवसयएगावन्ने, आलं तं गमण परइत्थी // 450 // नव्वाणुसयभवपरइत्थी-गमणेणं होइ जं पावं / तं पावं रयणीए, भोयणकरणेण जीवाणं // 451 // .. દોષ ઘણું કહેવાના છે અને આયુષ્ય ડું છે. તે પણ રાત્રિ ભેજનના કાંઈક દેષને હું કહું છું:-છનુ ભવ સુધી કોઈ મચ્છીમાર જીવોને-મસ્યાને હણે, તેટલું પાપ એક સરોવરને સુકાવવાથી થાય છે, કેઈ જીવ એકસે ને આઠ ભવ સુધી સરેરે સુકવીને જે પાપ બાંધે, તે પાપ એક દવદાન (દાવાનળ સળગાવવા) થી થાય છે. એવા એક ને એક ભવ સુધી કેઈ દવદાન આપે, તે એક ને એક ભવને વિષે દેવદાન દેવામાં પાપી માણસ જે પાપ ઉપાર્જન કરે છે, તેટલું પાપ એક કુવાણિજ્ય (કુવ્યાપાર) કરવાથી થાય છે. એવા એક ને ચુમાળી ભવ સુધી કે કુવાણિજ્ય કરે, તે કુવાણિજ્ય કરતાં જેટલું પાપ લાગે, તેટલું પાપ કે ઈતિ એકવાર ફૂટ (ડું) આળ દેતાં લાગે છે. એકસો ને એકાવન ભવ સુધી ખેડું આળ દેતાં જે પાપ લાગે તેટલું એકવાર પરસ્ત્રીગમન કરવાથી પાપ લાગે છે. એકસો ને નવાણુ ભવ સુધી પરસ્ત્રી ગમન કરતાં જેટલું પાપ લાગે, તેટલું પાપ જેવાને એક વાર રાત્રિભૂજન કરવાથી લાગે છે, 447-51, (આટલો બધો રાત્રિભેજનને દોષ કેઈ અપેક્ષાએ કહેલો સંભવે છે). * * Page #205 -------------------------------------------------------------------------- ________________ (179) पाणाइ दुगुण साइमं, साइमतिगुणेण खाइम होइ / खाइमतिगुणं असणं, राईभोए मुणेयव्वं // 452 // રાત્રિભેજનને વિષે પાણીથી બમણું સ્વાદિમનું પાપ છે એટલે કે રાત્રિએ પાણી પીતાં જેટલું પાપ લાગે તેથી બમણું પાપ સ્વાદિમ ખાવાથી લાગે છે, એ જ પ્રમાણે સ્વાદિમથી ત્રણ ગુણું ખાદિમ ખાવાથી પાપ લાગે છે અને ખાદિમથી ત્રણ ગુણું અશન કરવાથી પાપ લાગે છે એમ જાણવું કપર. . जं चेव राइभोयणे, ते दोसा अंधयारामि / जे चेव अंधयारे, ते दोसा संकडमुहम्मि / / 453 // : : રાત્રિભેજનને વિષે જે દોષ છે, તે જ દોષ અંધકારમાં ભૂજન કરવાથી લાગે છે, અને અંધારે ભેજન કરવાથી જે દોષ લાગે છે, તે દોષ સાંકડા મુખવાળા પાત્રમાં ખાવાથી લાગે છે. 453, नयणे न दीसंई जीवा, रयणीए अंधयारम्भ : रयणीए वि निप्फन्नं, दिणभुत्तं राइभोअणं // 454 // રાત્રિએ તથા અંધકારમાં સૂક્ષ્મ જીવો નેત્રવડે જોઇ શકાતા નથી, તેથી રાત્રિએ રાંધેલું અન્ન દિવસે ખાધું હોય તે પણ તે રાત્રિભેજન તુલ્ય જ છે. 454, 279 પાંચ પ્રકારના શરીર ओरालिय 1 वेउव्विय 2, .. आहार 3 तेउ 4 कम्म 5 पणदेहा / नरतिरिय पढम बीयं, सुरनारय तइय पुव्वधरे // 455 // - દારિક 1, ક્રિય 2, આહારક 3, તેજસ અને કામણ પ- આ પાંચ પ્રકારનાં શરીર છે. તેમાં પહેલું ઔદારિક શરીર Page #206 -------------------------------------------------------------------------- ________________ (18) મનુષ્ય અને તિર્યંચને હોય છે, બીજું વેકિય શરીર દેવ અને નારકીને હોય છે, ત્રીજુ આહારક શરીર ચૌદવીને જ હોય છે. 455, चत्तारी वाराओ, चउदसपुव्वी करेइ आहारं / संसारम्मि वसंता, एगभवे दुन्नि वाराओ॥ 456 // ચૌદપૂવી સંસારમાં રહે ત્યાં સુધીમાં વધારેમાં વધારે ચાર વાર આહારક શરીર કરી શકે છે, અને એક ભવમાં બે વાર આહારક શરીર કરી શકે છે. 456 आहारपरिणामहऊ, जं होइ तेयलेसाओ। . जं कम्मवग्गणाणं, आहारो तं तु सव्वजिए / / 457 // ખાધેલા આહારનું પરિણામ (પાચન) કરનાર અને તેજલેશ્યા ઉત્પન્ન કરનાર તેજસ શરીર છે, અને જે કર્મની વર્ગણાએનું પ્રહણ કરવું તે કાર્મણ શરીર છે. આ બે શરીર (તૈજસ અને કર્મણ) સર્વ સંસારી જીને હોય છે. 457, 280 દાન ધર્મની પ્રશંસા विणए सीसपरिक्खा, सुहडपरिक्खा य होइ संगामे। वसणे मित्तपरिक्खा, दाणपरिक्खा य दुक्काले // 458 // શિષ્યની પરીક્ષા વિનયથી હોય છે, સુભટની પરીક્ષા સંગામમાં હોય છે, મિત્રની પરીક્ષા સંકટ સમયે હોય છે અને દાનની પરીક્ષા દુકાળમાં હોય છે. 58. कत्थ वि धणं न दाणं, कत्थ वि दाणं न निम्मलं वयणं / धणदाणमाणसहिया, ते पुरिसा तुच्छ संसारे // 459 // Page #207 -------------------------------------------------------------------------- ________________ (181) કેઇને ત્યાં ધન હોય પણ તે દાન તો ન હોય, કેઇને ત્યાં દાન દેવાતું હેય પણ નિર્મળ (મળ) વચન બોલાતું ન હોય, માટે આ સંસારમાં ધન, દાન અને માન (આદર) સહિત પુરૂષ એટલે ધનનું દાન માન સહિત આપનારા મનુષ્ય ઘણા જ છેડા હોય છે. 59 તે ઉપર દૃષ્ટાંત આપે છે. कत्थ वि फलं न छाया, कत्थ वि छायान सीयलं सलिलं। जलफलछायासहिया, तं पिअ सरोवरं विमलं // 460 // કેઈ ઠેકાણે વૃક્ષોને ફળ હોય પણ સારી છાયા ન હોય, કેઈ ઠેકાણે છાયા હેય પણ શીતળ જળ ન હોય; માટે જળ, ફળ અને છાયા સહિત નિર્મળ સરોવર કેઈક ઠેકાણે જ હોય છે. 46. (નિર્મળ જળવાળા સરવરને કીનારે છાયા ને ફળવાળા વૃક્ષ હોય તો તે વધારે શાંતિ આપે છે, તેમ ધન, દાન અને માન યુક્ત હેવાથી શાંભા પામે છે. ) 281 જીવ અને કર્મનું જુદું જુદું બળવાનપણું. कत्थ वि जीवो बलिओ, कत्थ वि कम्माइ हुंति बलिआई। जीवस्स य कम्मस्स य, पुवनिबद्धाइं वयराइं // 461 // કેઈ વખત જીવઆત્મા બળવાન હોય છે અને કઈ વખત કર્મો બળવાન હોય છે. જીવ અને કમને પૂર્વભવના (અનંત ભિવના) બાંધેલા વેર ચાલ્યા આવે જ છે. (કઈ સત્સમાગમાદિકના કારણથી છવ પિતાના સ્વરૂપનું ભાન થતાં યથાશક્તિ આત્મવીર્યને ફેરવે છે ત્યારે કર્મનું જેર ચાલતું નથી. અને કુસંગાદિકને લીધે જીવ મિથ્યાત્વ અવિરત્યાદિકની ક્રિયામાં મગ્ન થાય છે ત્યારે તે પિતાના સ્વરૂપને તથા સામર્થ્યને ભૂલી જવાથી કોઈપણ કાર્ય સ્વતંત્ર કરી શકતો નથી, તેથી તે કર્મને જ આધીન રહી તે કર્મ જેમ નચાવે તેમ નાચ કરતે ભવમાં ભ્રમણ કર્યા કરે છે.) 461 Page #208 -------------------------------------------------------------------------- ________________ (182) ર૮૨ સુપાત્રદાનનું માહાભ્ય. सिरिसिजंसकुमारो, निस्सेयसमाहिओ कहं न वि होइ। फासुअदाणपहावो, पयासिओ जेण भरहम्मि // 462 // શ્રી શ્રેયાંસકુમાર નિશ્રેયસ સમાધિનો-એક્ષને અધિકારી કેમ ન હેય? હોય જ. કારણકે તેણે આ ભરતક્ષેત્રને વિષે પ્રાસુક દાનનો પ્રભાવ (વિધિ) પ્રથમ પ્રગટ કર્યો છે. (શ્રી કષભદેવ સ્વામીને બાર માસ સુધી શુદ્ધ ભિક્ષા મળી નહીં, છેવટ ભગવાનને જોઈ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ થયું, તેથી તેણે ભગવાનને પ્રથમ પ્રાસુક ભિક્ષા આપી તથા આવા વષવાળા સાધુઓને કેવી રીતે અને કેવી ભિક્ષા આપવી? એ સર્વ વિધિ સર્વ લેકેને તેણે બતાવ્ય-શીખવ્યું. ત્યારથી આ ભરતક્ષેત્રમાં સુપાત્રદાનને વિધિ પ્રચલિત થયે, તેથી શ્રેયાંસકુમાર મોક્ષના અધિકારી થાય તેમાં આશ્ચર્ય નથી.) 462 ર૮૩ સુપાત્રને અગ્ય દાન આપવાનું માઠું ફળ. अमणुन्नभत्तपाणं, सुपत्तदिन्नं भवे भवे अणत्थाय | जह कडुअतुंबदाणं, नागसिरिभवम्मि दोवइए // 463 // - જે સુપાત્ર (સાધુ) ને અમને-અગ્ય ભક્તપાનનું દાન આપ્યું હોય તો તે ભવ ભવને વિષે મેટા અનર્થને માટે થાય છે. જેમ દ્રૌપદીએ પૂર્વે નાગશ્રીના ભાવમાં સાધુને કડવા તુંબડાનું શાક વહેરાવ્યું હતું તેમ, 463, (તે શાક પરઠવવાની ગુરૂની આજ્ઞા છતાં પરઠવતી વખતે તે શાકના એક બિંદુવડે અનુભવ કરતાં ઘણા જીવોનો વિનાશ થતો જોઈને તપસ્વી સાધુએ અન્ય જીવપરની દયાને લીધે પિતાના શરીરમાં જ તે સર્વ શાક પરઠવી દીધું અને તરતજ સમાધિમરણવડે મરણ પામીને તે સ્વર્ગે ગયા. પાછળથી આ વૃત્તાંત જાહેર થતાં નાગશ્રીના પતિ વિગેરેએ તેમને વિડંબનાપૂર્વક કાઢી મૂકી, તે જ ભવમાં તે અતિ દુખ પામી અને ત્યારપછી Page #209 -------------------------------------------------------------------------- ________________ (183) પણ ઘણા ભવે તેણે નારકી અને તિર્ધચના વિગેરે વિગેરે અનેક પ્રકારનાં ઉગ્ર દુ:ખો તેને ભેગવવા પડ્યાં. માટે જે દાન આપવું તે શુદ્ધ અને યોગ્ય આપવું એ આ ગાથાને ઉપદેશ છે.) 284 ધર્મના અર્થી તથા તેના દાતારની અલ્પતા. रयणस्थिणोऽवि थोवा, तदायरोऽवि य जहव लोगम्मि / इअ सुद्धधम्मरयण-त्थि दायगा दढयरं नेया // 464 // રત્નના અથી થોડા મનુષ્ય જ હોય છે એટલે કે રત્નને ઈચ્છનાર તે સી કેઈ હોય છે, પરંતુ તે મેળવવાને યત્ન કરનારા એવા અર્થ એ કેઈક જ હોય છે. તથા તે રત્નના આકર પણ લોકને વિષે થોડા જ હોય છે, એટલે રત્નની ખાણે કઈ કઈ સ્થળે જ હોય છે. તે જ પ્રમાણે શુદ્ધ ધર્મરત્નના અર્થી અને તે શુદ્ધ ધર્મના દાતા અત્યંત શેડો જ હોય છે. ક૬૪. - 285 જૈન ધર્મ સિવાય અન્યત્ર મેક્ષ નથી. हंति जइ अवरेहिं, जलेहिं पउराओ धन्नरासीओ। मुत्ताहलनिप्फत्ती, होइ पुणो साइनीरेण // 465 // एवं सुरनररिद्धी, हवंति अन्नाणधम्मचरणेहिं / . 150 अक्खयमुक्खसुहं पुण, जिणधम्माओ नअण्णत्थ।।४६६॥ જો કે બીજા નક્ષત્રની વૃષ્ટિનાં જળવડે ઘણાં ધાન્યના | સમહ પાકે છે, પરંતુ મુક્તાફળ (ાતી) ની ઉત્પત્તિ તે સ્વાતિનક્ષત્રના જળથી જ થાય છે, તે જ પ્રમાણે દેવ અને મનુષ્યની સમૃદ્ધિ અજ્ઞાન (મિથ્યા) ધર્મના આચરણવડ (અજ્ઞાન કષ્ટવે!) પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ અક્ષય (જેને નાશ નથી) એવું મેક્ષનું સુખ તો જિનધર્મથી અન્યત્ર નથી. જૈનધર્મમાં બતાવ્યા * પ્રમાણે આચરણ કર્યા સિવાય મોક્ષ સુખ પ્રાપ્ત થતું નથી, 465-466. Page #210 -------------------------------------------------------------------------- ________________ (18) ર૮૬ જગતને કણ શેભાવે છે? जं चिय खमइ समत्थो, धनवंतोजन गविओ होइ / जंच सुविज्जो नमिओ, तं तिहिं अलंकिया पुहवी // 467 // - જે પોતે સમર્થ (બળવાન) છતાં અન્ય ઉપદ્રવકારી મનુષ્પો ઉપર ક્ષમા રાખતો હય, જે પોતે ધનવાન છતાં ગર્વિષ્ટ ન હોય, તથા જે પોતે વિદ્યાવાન (વિદ્વાન) છતાં નમ્ર-વિનય ગુણવાળો હોય, તે આ ત્રણ પુરૂષાએ આ પૃથ્વી અલંકૃત કરી છે–ભાવી છે. 467. (એ ત્રણ પ્રકારના મનુષ્યોથી આ પૃથ્વી શોભે છે.) 287 સજ્જનને સ્વભાવ. न हसति परंन थुणति, अप्पयं पियसयाई जंपति। एसो सुअणसहावो, नमो नमो ताण पुरिसाणं // 468 // સજજનો અન્યની હાંસી અથવા નિંદા વિગેરે કરતા નથી, પિતાની પ્રશંસા કરતા નથી, અને સેંકડો પ્રિય વચન બોલે છે, (એક પણ અપ્રિય વચન બોલતા નથી.) આ સજ્જનને સ્વભાવ જ હોય છે, તેવા પુરૂષને નમસ્કાર હો, નમસ્કાર છે. 468 ર૮૮ સજ્જનની સમૃદ્ધિ સર્વને સામાન્ય હોય. मेहाण जलं चंदस्स, चंदणं तरुवराण फलनिचयं / सुपुरिसाण य रिद्धी, सामन्नं सयललोयस्स // 469 // મેઘનું જળ, ચંદ્રની ચંદ્રિકા, શ્રેષ્ઠ વૃક્ષે ફળસમૂહ અને સજનની સમૃદ્ધિ-આ ચારે વાના સમગ્ર કેને સામાન્ય છે. આ સર્વ વસ્તુઓ ભેદભાવ વિના સમગ્ર લેકના ઉપયોગમાં આવી શકે છે, ક૬૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ - (185) - ર૮૯ સર્વોત્કૃષ્ટ સારી વસ્તુઓ लोयस्स य को सारो, तस्स य सारस्स को हवइ सारो। तस्स य सारो सारं, जइ जाणसि पुच्छिओ साहू // 470 // लोगस्स सार धम्मो, धम्म पि य नाणसारयं बिति / नाणं संजमसारं, संजमसारं च निव्वाणं // 471 // પ્રશ્ન-લોકને સાર શું છે એટલે કે આ જગતમાં સારભૂત વસ્તુ કઈ છે? તેને સાર શું છે? તેને પણ સાર શું છે? અને તેને પણ સાર શું છે? * ઉત્તર–લોકનો (મનુષ્ય જન્મની પ્રાપ્તિનો સાર ધર્મ છે, ધર્મનો સાર જ્ઞાન મેળવવું તે છે, જ્ઞાનનો સાર સંયમ (ચારિત્ર) ગ્રહણ કરવું તે છે અને સંયમને સાર નિર્વાણ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય તે છે. 47-471, ર૯૦ કેને જન્મ નિષ્ફળ છે? न कयं दीणुद्धरणं, न कयं साहम्मियाण वच्छल्लं / हिययम्मि वीयरागो, न धारिओ हारिओजम्मो // 472 // જેણે દીનજનોના ઉદ્ધાર કર્યો નથી, સાધમજનોની વત્સલતા . (ભક્તિ) કરી નથી અને હૃદયમાં વીતરાગ દેવને ધારણ કર્યા નથી, તે મનુષ્યભવને હારી ગયો છે–તેને મનુષ્યજન્મ નિષ્ફળ છે. 72. ર૧ ઉત્તમ મનુષ્ય કેવા હોય? . अलसा होउ अकज्जे, पाणिवहे पंगुला सया होड। પરિવુ એ પહિ, ગાંધા પરંતુ આ ક૭૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ (186) હે જીવ! તું અકાર્ય કરવામાં આળસુ થા, પ્રાણુને વધ કરવામાં સર્વદા પંગુ થા, પરની પંચાત (અવર્ણવાદ વિગેરે) સાંભળવામાં બધિર થા અને પરસ્ત્રી ઉપર કુદષ્ટિ કરવામાં જન્માંધ થા. 473. (અર્થાત એ ચારે બાબતમાં આળસુ, પંગુ, બધિર ને અંધની જેવી પ્રવૃત્તિ રાખ.) * રેલર આદરવા ગ્ય અને ત્યાગ કરવા લાયક 7-7 વસ્તુઓ सत्त सया वड्डति, सत्त न मुञ्चति सत्त मुञ्चति / सत्त धरिजति य मणे, सत्तं न वीससीयव्वं // 474 // સાતને હમેશાં વૃદ્ધિ પમાડવા, સાતને ત્યાગ કરે, સાતને ત્યાગ ન કરે, સાતને મનમાં ધારણ કરવા અને સાતની ઉપર વિશ્વાસ ન કરે. 74. (આ પાંચ પ્રકારના સાત સાત વાના આ નીચે બતાવવામાં આવ્યા છે.) વૃદ્ધિ પમાડવાના સાત પદાર્થો कित्ती 1 कुलं 2 सुपुत्तो 3, कलया 4 मित्तं 5 गुणा 6 य सुस्सीलं 7 / सत्तेहि वडतेहि, धम्मो वडेइ जीवाणं // 475 // કીતિ 1, કુળ 2, સુપુત્ર 3, કળા 4, મિત્ર 5, ગુણ 6 અને શીળ આ સાત પદાર્થો વૃદ્ધિ પામવાથી એને ધર્મ પણ વૃદ્ધિ પામે છે, તેથી તેને નિરંતર વૃદ્ધિ પમાડવા, 475, ન મૂકવાના સાત પદાર્થો न वि माणं 1 गुरुभत्ती 2, सुसीलया 3 सत्त 4 तह दयाधम्मो 5 / Page #213 -------------------------------------------------------------------------- ________________ S : (4) ળિો તો 7 ઇ પુરા! सत्त न मुञ्चति खणमित्तं // 476 // અભિમાન કરવું નહીં૧, ગુરૂજનની ભક્તિ કરવી 2, વિશુદ્ધ શીળવ્રત પાળવું 3, સત્ત્વ (પૈય) ધારણ કરવું 4 દયામ પાળવો 5, વિનય રાખ 6 અને શક્તિ પ્રમાણે તપ કરે 7 હે પુત્ર! આ સાત પદાર્થો એક ક્ષણવાર પણ મૂકવા નહીંછોડવા નહીં. 476. ત્યાગ કરવા લાયક સાત પદાર્થો રવો ? 2, वसण ३.कुधणागमो 4 य असमाही 5 / रागहोस 6 कसाया 7, मुच्चय पुसा! पयत्तेणं // 477 // ખળ (નીચે) જનને સંગ 1, ખરાબ સ્ત્રી 2, સાત પ્રકારના વ્યસન 3, અન્યાયવડે ધનનું ઉપાર્જન 4, અસમાધિ (ચિત્તની વ્યાકુળતા) 5, રાગદ્વેષ ૬,અને ધાદિક કષાય –આ સાતે પદાર્થો હે પુત્ર! પ્રયત્નથી તજવા યોગ્ય છે. 477. હદયમાં ધારણ કરવા લાયક સાત પદાર્થો उवयारो 1 गुरुवयणं 2, सुअणजणो 3 तह सुविजा 4 य। नियमं 5 च वीयरायं 6, નવા 7 દિશા ાિત્તિ છ૭૮ . કેઇએ ઉપકાર કર્યો હોય તે 1, ગુરૂનું કહેલું હિતવચન 2, સ્વજન જન(અથવા સજજન)૩, શ્રેષ્ઠ વિદ્યા 4, અંગીકાર કરેલા નિયમ (ત્રત) 5, વીતરાગ દેવ 6 અને નવકાર મંત્ર e-આ સાત પદાર્થો હદયમાં ધારણ કરવા; કઈ પણ વખતે ભૂલવા નહીં. 48. Page #214 -------------------------------------------------------------------------- ________________ 188) વિશ્વાસ ન કરવા લાયક સાત પદાર્થો वसणासत्ता 1 सप्पे 2, मुक्खे 3 जुबईजणे 4 जले ५जलणे 6 / पुव्वविरुद्धे पुरिसे 7, सत्तण्हं न वीससीयव्वं // 479 // - વ્યસનમાં આસક્ત થયેલા પુરૂષે 1, સર્ષ 2, મૂર્ખ 3 સ્ત્રીજન 4, પાણુ 5, અગ્નિ 6 અને પૂર્વ વિધી પુરૂષ આ સાતનો કદી પણ વિશ્વાસ કરે નહીં, 49. ર૯૩ શ્રાવકના મુખ્ય સાત ગુણ विणओ 1 जिणवरभत्ती 2, सुपत्तदाणे 3 सुसजणे राओ 4 / दक्खत्ते 5 निरीहत्ते 6, परोवयारो 7 गुणा सत्त // 480 // | વિનય 1, જિનેશ્વરની ભક્તિ , સુપાત્ર દાન 3, રાજન ઉપર રાગ 4, દક્ષત્વ ( ડાહ્યાપણું) 5, નિસ્પૃહપણું 6 અને પપકાર - આ સાત મુખ્ય ગુણે શ્રાવકના છે. 480. (શ્રાવકે આ સાત ગુણે અવશ્ય ધારણ કરવા યોગ્ય છે.) ર૯૪ નવ રૈવેયકનાં નામ सुदंसणं 1 सुपइटं 2, ‘मणोरमं 3 सव्वभद्द 4 सुविसालं 5 / सुमणस्त 6 सोमणस्सं 7, पीइकरं 8 चेव आइजं 9 // 481 // સુદર્શન 1, સુપ્રતિષ્ટ 2, મનરમ 3, સર્વભદ્ર, સુવિશાલ પ, સુમનસ 6, સૌમનસ્ય 7, પ્રીતિકર 8 અને આદિત્ય –આ નવ રૈવેયકનાં નામ છે. 481 Page #215 -------------------------------------------------------------------------- ________________ (19) : ર૯ પાંચ સુમેરૂનાં નામ... सुदसणो 1 बीय विजयओ 2, अयलो 3 तह तइय पुक्खरद्धो 4 य / चउस्थो पुण विज्जुमाली 5, ! 2 નામાનિ | 982 . પહેલો જબૂદ્વીપમાં સુદર્શન નામને મેરૂ 1, બીજો વિજય નામનો મેરૂ 2 ને ત્રીજો અચલ નામનો મેરૂ 3 આ બે ધાતકી ખંડમાં અને ચોથે પુષ્કરા નામનો મેરૂ 4 તથા પાંચમો વિઘુ ભાલી નામને મેરૂ 5, આ બે પુષ્કરાઈ દ્વીપમાં–આ પાંચ સુમેરૂનાં નામ જાણવા 4800 - 296 એક રાજકનું પ્રમાણ जोअणलक्खपमाणं, णिमेसमित्तेण जाइ जो देवो। છે જ્યારે એ , રઝૂ પાપો છે જ૮૩ - જે દેવ એક નિમેષમાત્રમાં લાખ જન પ્રમાણ પૃથ્વીને ઓળંગે, તે દેવ તેટલી જ શીધ્ર ગતિએ છ માસ સુધી ચાલે ત્યારે પ્રમાણુવડે એક રજુ(રાજ) થાય છે. એક રાજને ઓળંગતાં એવી ચાલવાળા દેવેને છ માસ લાગે છે. 483 (બીજો અર્થ તેટલા કાળે પણ તે ગતિએ એક રાજ ઓળંગી શકતો નથી એમ અન્યત્ર કહેલ છે. આ ગાથામાં બતાવેલું પ્રમાણુ બરાબર લાગતું નથી. કેમકે રાજનું આ કરતાં અતિવિશેષ પ્રમાણ અન્યત્ર કહેલું છે. આ પ્રમાશેની જ ગાથા 485 ગાથાની વૃહત સંઘયણમાં 187 મી છે, તેનું ચાંદું પદ પૂર્વ નિખા વિંતિ છે. અર્થમાં " એટલું એક રાજનું પ્રમાણુ જિને કહેલું છે” એમ લખે છે.) सयंभूपुरिमंताओ, अवरंतो जाव रज्जुओ / एएण रज्जुमाणेणं, लोगो चउदसरज्जुओ // 484 // Page #216 -------------------------------------------------------------------------- ________________ (19) સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ છેડાથી આરસીન પશ્ચિમ છેડા સુધી એક રજજુ (રાજ) થાય છે, આ રાષ્ટ્રના પ્રમાણ વડે આ લેક ચાદ રાજ પ્રમાણ ઉચા છે. (પહેળાઇનું પ્રમાણ ભિન્ન ભિન્ન છે. ) 484, ર૭ ચોવીશે તીર્થકરેના સમવસરણમાં રહેલા અશોકવૃક્ષનું પ્રમાણ उसहस्स तिन्नि गाउय, बत्तीस धणूण वद्धमाणस्स। सेसजिणाणं तु मओ, सरीरओ बारसगुणोअ॥४८५॥ રાષભદેવને ત્રણ ગાઉ ઉ અશોકવૃક્ષ હતું. વર્ધમાન સ્વામીને બત્રીશ ધનુષ ઉચે હતો અને બાકીના બાવીશ જિનેથને પિતતાના શરીરથી બાર ગુણે ઉંચે અશોકવૃક્ષ હતો, 485. ( આ પ્રમાણે ગણતાં વીર પ્રભુનું અશોકવૃક્ષ ર૧ ધનુષ્યનું થાય, પરંતુ તેની ઉપર શાલવૃક્ષ 11 ધનુષ્યનું હેવાથી કુલ ૩ર ધનુષ્ય કહેલા છે, રાષભદેવ માટે તે ૧ર ગણું બરાબર છે.) - ર૮ પાંચ પ્રકારનું મિથ્યાત્વ. अभिगहिय 1 मणभिगहियं 2, - अभिनिवेसिय 3 संसई 4 अणाभोगा 5 / મિચ્છત્ત વિહં, હરિયર્વ વચળ છે જ૮૬ છે. આભિગ્રહિક 1, અનભિગ્રહિક 2, આભિનિવેશિક 3, સાંશયિક 4 અને અનાગિક પ-આ પાંચ પ્રકારનું મિથ્યા પ્રયત્નથી ત્યાગ કરવા યોગ્ય છે. 486. પાંચ પ્રકારના મિથ્યાત્વની વ્યાખ્યા. 1 આભિગ્રહિક-પોતપોતાના મતને આગ્રહ-એટલે કે અમારે મત જ સત્ય છે, બીજા બધા અસત્ય છે. આ કેઈપણ મતને Page #217 -------------------------------------------------------------------------- ________________ (191) આગ્રહ તે આભિગ્રહિક મિથ્યાત્વ-અહીં શિષ્ય શંકા કરે છે કે આ વ્યાખ્યા પ્રમાણે જૈનમતને આગ્રહ તે આભિગ્રહિક ખરૂં કે નહીં? " ગુરૂ કહે છે કે- જૈન મતમાં આગ્રહને સ્થાન જ નથી, જૈન શાસ્ત્રો તે કહે છે કે નિર્દોષ એવા દેવ ગુરૂ ધર્મ જે શાસ્ત્રમાં બતાવ્યા હોય તે શાસ્ત્ર અને તે ધર્મ અમારે પ્રમાણ છે. જૈન શબ્દનો આગ્રહ નથી. પરંતુ એવું એ ત્રણ તત્ત્વનું સર્વથા નિર્દોષ સ્વરૂપ જેનશાસ્ત્રમાં જ જોવામાં આવે છે તેથી અમે તેને ગ્રહણ કરેલ છે. 2 અનાભિગ્રહિક-તે સર્વ મત સારા છે, કેઈની નિંદા કરીએ નહીં અને કેઈની સ્તુતિ પણ કરીએ નહીં આ મિથ્યાત્વ એટલા માટે છે કે તેણે તો ગાળ ખળને સરખા માન્યા, જે ધર્મ હિંસામાં, કન્યાદાનમાં, સંસારમાં લાગ્યા રહેવામાં ધર્મ કહે તે વાસ્તવિક ધર્મ હઈ શકે નહીં. માટે સર્વને સરખા ન માનતાં તેમાં સત્યાસત્યની પરીક્ષા કરવી જોઈએ, 3 આભિનિવેશિક ધર્મનું સાચું સ્વરૂપ જાણ્યા છતાં દુરાગ્રહથી પોતાનું માનેલું છોડી શકે નહીં તે, આ મિથ્યાત્વ બહુજ ચીકણું છે. ઘણું ભવભ્રમણ કરાવનાર છે. 4 સશયિક-જે તે બાબતમાં શંકા કર્યા કરે-શંકા વત્યા કરે. શંકા બે પ્રકારની હોય છે. એક તો સત્ય જાણવાની જીજ્ઞાસારૂપ શંકા તે સ્વીકાર્ય છે; બીજી અમુક બાબત પિતાને ન સમજાણું-અંધ ન બેઠી એટલે બીજું બધું તો સાચું કહ્યું છે પણ આ એક વાત તો બરાબર કહી નથી-એવી શંકાને પ્રાયે નિહુવાદિકને હોય છે. એ અનાગિકતે આવ્યક્તપણે એકિયાદિક છાને હોય છે. આ તો અનિવાર્ય છે. તેનું નિવારણ તો જીવ સંજ્ઞીપણું પામ્યા પછી જ અમુક કાળે થઈ શકે છે. ઇતિ, - ર૯ પાંચ પ્રકારનું સમકિત. एसि सद्दहणेणं, सम्मत्तं तं च होइ पंचविहं / .... क्यग 1 खवग 2 उपसम 3, રોયનકાહ લિપ સત્તા 1 કટછા Page #218 -------------------------------------------------------------------------- ________________ - તે સત્ય દેવ, ગુરૂ અને ધર્મ ઉપરની શ્રદ્ધાવડે સમકિત પ્રાપ્ત થાય છે તે પાંચ પ્રકારનું છે–વેદક, ક્ષાયિક 2, એપશસિક 3, રેચક 4 અને મિશ્ર એટલે ક્ષાયોપથમિક 5 એ સમકિત શેષ જીવોને બહેળે ભાગે હોય છે. 487. પાંચ પ્રકારના સમક્તિનું સ્વરૂપ 1 વેદક-તે ક્ષપશમ સમકિતનો છેલ્લો સમકિત મેહની દવાને સમય-જેને બીજે સમયે ક્ષાયિક સમકિત થાય છે તે. તા 2 ક્ષાયિક-તે દન સપ્તકને જેણે સર્વથા ક્ષય કરેલ છે તેને થાય છે તે–આ સમકિત પ્રાપ્ત થયા પછી જતું નથી, 3 પશમિતે અનાદિ મિથ્યાત્વીને ત્રણ કરણ કરવાવડે અંતર કરણને પ્રથમ સમયે મિથ્યાત્વના પુગળે વિપાથી કે પ્રદેશથી દવાના ન હોય ત્યારે થાય છે તે આની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, તે ક્ષાયિક સમકિતની વાનકી જેવું છે. ઉપશમ શ્રેણિના પ્રારંભમાં પણ આ સમકિત થાય છે, 4 રેચક કહ્યું છે તે સાસ્વાદન સંભવે છે, કારણ કે રેચક નામને ભેદ કારક, રેચક ને દીપક-એમાં આવે છે, પણ તે રોચક તો ક્ષયોપશમ કે ક્ષાયિકારૂપ સંભવે છે. સાસ્વાદન ભાવ ઉપશમ સમકિતથી પડતે જીવ ઉત્કૃષ્ટ છ આવળી જેટલા વખત સુધી પામે છે અને પછી મિથ્યાત્વે જાય છે, 5 ક્ષાપશમિક–પ્રાયે ઘણા સમકિતી ને આ સમકિત જ હોય છે. તે સમકિતમાં સમકિત મેહનીનો ઉદય હોય છે. મિથ્યાત્વ મેહનીના સમયે સમયે ક્ષય કરે છે અને ઉદય આવે તેને ઉપશમ કરે છે. એવી રીતે અહીં મિશ્રભાવ હોવાથી તે મિશ્ર પણ કહેવાય છે, પરંતુ આ મિશ્રમેહનીના ઉદયવાળું મિશ્ર સમજવું નહીં. આ સમકિતની સ્થિતિ 66 સાગરેપમ ઝાઝેરી હેય છે, ત્યારપછી તે જીવ ક્ષાયિક સમકિત પામે છે અથવા મિથ્યા જાય છે, Page #219 -------------------------------------------------------------------------- ________________ (13) 300 ક્ષમાશ્રમણ નામની સાર્થકતાને નિરર્થકતા जइ खमसि तो नमिज्जसि, छज्जइ नामंति ते खमासमणो / 16 વમસિ ન નજિાતિ, ના પિ નિત્ય તરસ | છ૮ જે તું ક્ષમાગુણને ધારણ કરીશ અને ગુરૂજનને નમીશ તો તારૂં ક્ષમાશ્રમણ નામ છાજે છે સાર્થક છે. અને જે ક્ષમા નહીં. રાખે તથા ગુરૂજનને નહીં નમે તો ક્ષમાશ્રમણ એવું નામ પણ નિરર્થક છે–વ્યર્થ છે. 488 301 મૃત્યુને નિગ્રહ કઈથી થતું નથી. तित्थयरा गणहारी, सुरवइणो चक्कि केसवा रामा। संहरिया हयविहिणा, इयरेसु नरेसु का गणणा // 489 // તીથ કરે, ગણધરે, સુરેદ્રો, ચક્રવર્તીએ, વાસુદેવો અને બળરામ એ સર્વને હત્યારા વિધાતાએ હરી લીધા છે, તો પછી બીજા મનુષ્યો (જીવ)ની શી ગણના? (બીજા છ હરણ કરાય તેમાં શું આશ્ચર્ય ?) 489 - 302 એકત્વ ભાવના. . एगो जायइ जीवो, एगो मरिऊण तह उपओई। एगो भमइ संसारे, एगो चिय पावए सिद्धिं // 490 // જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, એટલે જ મરીને અન્યત્ર ઉત્પન્ન થાય છે, એકલો જ સંસામ્રાં ભામણ કરે છે અને એકલા જ મોક્ષને પામે છે, 400 Page #220 -------------------------------------------------------------------------- ________________ (194) 303 જૈન ધર્મની ઉત્તમતા. संसारम्मि अणंते, जीवा पावंति ताव दुक्खाई। जाव न करंति कम्मं, जिणवरभणियं पयत्तेणं // 491 // "જ્યાં સુધી શ્રી જિનેશ્વરે કહેલું કર્મ (ધાર્મિક કાર્ય ) પ્રયનવડે કરવામાં ન આવે ત્યાં સુધી જ છો આ અનંત સંસારમાં દુખને પામે છે એટલે સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. 49 304 આ સંસારમાં દુર્લભ પદાર્થો. माणुस्स 1 खित्त 2 जाई 3, कुल 4 रूवा 5 ग 6 आउयं 7 बुद्धी। सवण 9 ग्गह 10 सद्धा 11 संजमो 12 उ इय लोयम्मि दुल्लहा // 492 // મનુષ્ય ભવ 1, આય ક્ષેત્ર 2, ઉત્તમ જાતિ 3, ઉચ્ચ કુળ 4, સારૂં રૂપ (પાંચ ઇન્દ્રિય પૂરા) 5, નીરેગતા 6 લાંબું આયુષ્ય 7, તીક્ષ્ણ બુદ્ધિ૮, શાસ્ત્રનું શ્રવણ 9, શાસ્ત્રમાં કહેલા વિધિનું ગ્રહણ (સમજવું) 10, શ્રદ્ધા 11 અને સંયમ (ચારિત્ર) ૧૨-આ બાર પદાર્થો આ સંસારમાં દુર્લભ છે. કલર. (આ ગાથામાં બહુ સાર સંગ્રહેલ છે. તાત્પર્ય એ છે કે જો આર્યક્ષેત્રમાં ઉત્તમ કુળજાતિમાં મનુષ્યપણું પામ્યો હોય અને પાંચ ઇંદ્રિયપૂરા, આગ્ય અને દીર્ઘ આયુષ્ય પામ્યો હોય તે તીક્ષ્ણ બુદ્ધિથી ધર્મનું શ્રવણ કરી, સમજી, તેનાપર શ્રદ્ધા લાવી આચારમાં મૂકે તકૂપ પ્રવૃત્તિ કરે તે સંસારના પારને પામે. ) 305 સર્વ જીને સામાન્ય સ્વભાવ. सव्वे वि दुक्खभीरू, सव्वे वि सुहाभिलासिणो जीवा। सव्वे वि जीवनपिया, सव्वे मरणाओ बीहंति // 493 // Page #221 -------------------------------------------------------------------------- ________________ (15) સર્વ જીવો દુખથી ભીરૂ (બીકણ) છે, સર્વ જીવો સુખના અભિલાષી છે, સર્વ જીવોને જીવન પ્રિય છે અને સર્વ જીવો મરણથી ભય પામે છે. 493. (છતાં તેને અનુસરતા-દુ:ખ ન પ્રાપ્ત થાય ને સુખ મળે, એકાએક મરણ પામવું ન પડે પણ સુખી સ્થિતિવાળું જીવન લંબાય એવા કારણે સેવતા નથી એ ખેદેને વિષય છે.) 306 હિંસાને પ્રતિકાર તેનું નિવારણ મુશ્કેલ છે. मेरुगिरिकणयदाणं, धन्नाणं जो देइ कोडिरासीओ। इकं च हणइ जीवं, न छुट्टइ तेण दाणेण // 494 // જે માણસ એક જીવને હણે અને પછી તે હિંસાનું પાપ દૂર કરવા માટે મેરૂ પર્વત જેટલા સુવર્ણનું દાન કરે તથા ધાન્યના મેટા કરે ઢગલાનું દાન કરે તો પણ તે મનુષ્ય તે દાનવડે કરેલા પાપથી છુટતો નથી, 494 307 જીવદયાનું માહાભ્ય. कल्लाणकोडिजणणी, दुरंतदुरियाइविग्घनिवणी। संसारजलहितरणी, इक्का चिय होइ जीवदया // 495 // માત્ર એક જીવદયા (અહિંસા) જ કરે કલ્યાણેને ઉત્પન્ન કરનારી છે, દુરત પા૫ અને વિનેનો નાશ કરનારી છે, તથા સંસારરૂપી સમુદ્રને તારવામાં નૌકા સમાન છે. 45. (જીવદયાની અંદર બીજા સર્વ ધર્મોનો એછે વધતે અંશે સમાસ થઈ જ જાય છે.) 308 જીવનું સામાન્ય લક્ષણ चित्तं 1 चेअण 2 नाणं 3, विन्नाणं 3 धारणा 5 य बुद्धी 6 य। ईहापोह 7 वियारो 8, जीवस्स लक्खणा एए // 496 // Page #222 -------------------------------------------------------------------------- ________________ (19) મન 1, ચૈતન્ય 2, જ્ઞાન 3, વિજ્ઞાન 4, ધારણું 5, બુદ્ધિ 6, ઈહાપોહ (તર્કવિતક) 7 અને વિચાર ૮-આ આઠ જીવનમાં સામાન્ય લક્ષણ છે. 496, (આ લક્ષણે જડ પદાર્થમાં હતા નથી અને જીવ તે લક્ષણ વિનાને હેત નથી.) 39 પૃથ્વીકાય જીના શરીરની સૂક્ષ્મતા. एगस्स दुन्नि तिन्नि वि, संखिज्जाणं न पासिउं सका। दीसंति सरीराइं, पुढवीजीवा असंखिज्जा // 497 // પૃથ્વીકાય છવનાં શરીરે એક, બે, ત્રણ યાવત સંખ્યાતા ભેગા થયેલા હેય તોપણ તે દૃષ્ટિએ જોઈ શકાતા નથી, પરંતુ પૃથ્વીછવના અસંખ્યાતા શરીરે ભેગા થયેલા હોય તે જ તે દેખી શકાય છે, એટલા તે શરીરે સૂક્ષ્મ છે. 47. 310 બીજા એકેંદ્રિયેનાં શરીરની સૂક્ષ્મતા. आऊ तेऊ वाऊ, एसिं सरीराणि पुढविजुत्ताणि / दीसंति वणसरीरा, जीवा असंख संखिज्जा // 498 // અપકાય, તેઉકાય અને વાયુકાય એ ત્રણનાં શરીર પણ પૃથ્વીકાયની જેમ અસંખ્યાતા મળેલા હોય તે જ તે દેખી શકાય છે. અને વનસ્પતિ છનાં શરીર એક બે ત્રણ અથવા સંખ્યાતા ભેળા થયે પણ દેખી શકાય છે અને અસંખ્યાતા ભેળા થયે પણ દેખી શકાય છે. ( આ પ્રત્યેક વનસ્પતિકાયને માટે જાણવું સાધારણ વનસ્પતિના છે અનતાના અસંખ્ય શરીરે ભેગા થયા હોય તો જ દેખી શકાય છે, તે પણ બાદરનિગોદ માટે સમજવું; સૂમના તો અનંત જીવોના અસંખ્ય શરીર ભેળા થયેલા પણ દેખી શકાતા નથી.) 498. 311 નિગેદના જીવોનું સ્વરૂપ अह अयधंतो गोलो, जाओ तत्ततवणिजसंकासो / सव्वोअगणिपरिणओ, निगोयजीवे तहाऽणते / / 499 // Page #223 -------------------------------------------------------------------------- ________________ (17) જેમ અગ્નિમાં ધમેલો લોઢાને ગાળો તપાવેલા સુવર્ણના વર્ણ જે રાતે થયો તે તે આ અગ્નિપરિણત થઈ જાય છે, એટલે કે અગ્નિમય બની જાય છે, તે જ પ્રમાણે એક નિગાહ શરીરમાં અનંત જીવો પરિણમીને રહેલા છે. 312 સભ્યત્વનું માહાભ્ય-સમકિતીની ગતિ વિગેરે. जह गिरिवराण मेरू, सुराण इंदो गहाण जह चंदो। देवाणं जिणचंदो, तह धम्माणं च सम्मत्तं // 50 // જેમ સર્વશ્રેષ્ઠ પર્વતને વિષે મેરૂપર્વત મુખ્ય છે, સર્વરમાં ઇંદ્ર મુખ્ય છે, સર્વ ગ્રહોમાં ચંદ્ર મુખ્ય છે, સર્વ બ્રહ્માદિક દેવામાં જિતેંદ્ર મુખ્ય છે, તેમ સર્વ ધર્મને વિષે સમકિત મુખ્ય છે. પ૦૦ सम्मदिठी जीवो, गच्छद नियमा विमाणवासीसु / जइ न विगयसम्मत्तो, अहव न बद्धाउओ पुव्वं // 50 // સમ્યગ્દષ્ટિજીવ જ પિત્ત સમકિતથી ભ્રષ્ટ થયો ન હોય અથવા સમ્યકત્વ પામ્યા પહેલાં પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો તે અવશ્ય વિમાનવાસી દેવને વિષે જ ઉત્પન્ન થાય છે. 501, ते धन्ना ताण नमो, तं चिय चिरजीविणो बुहा ते उ। जं निरइयारमेयं, धरति सम्मत्तवररयणं // 502 // - જે મનુષ્ય આ સમ્યકત્વરૂપી શ્રેષ્ઠ રત્નને અતિચાર રહિતપણે ધારણ કરે છે, તે મનુષ્યો જ ધન્ય છે, તમને નમસ્કાર છે, તેઓ જ ચિરંજીવી છે અને તેઓ જ પંડિત છે. પ૦૨ लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो। . इकं नवरि न लब्भइ, दुल्लहं रयणसम्मत्तं // 503 // Page #224 -------------------------------------------------------------------------- ________________ (198) દેવનું સ્વામીપણું પામી શકાય છે, પ્રભુપણું ઐશ્વર્ય પામી શકાય છે, તેમાં કોઇ પણ સંદેહ નથી, પરંતુ દુર્લભ એવું એક સમ્યકવરૂપી રત્ન જ પામી શકાતું નથી–પામવું અતિ મુશ્કેલ છે૫૦૩, 313 મિથ્યાત્વી અને નિન્દવોનું સ્વરૂપ पयमक्खरं पि इकं, जो न रोएइ सुत्तनिद्दिष्ठं / सेसं रोयंतो वि हु, मिच्छद्दिही जमालि व्व // 504 // સૂત્ર (આગમ)માં કહેલું એક જ પદ (શબ્દ) કે અક્ષર જેને રૂચતો ન હોય અને તે સિવાય સર્વ આગમ રૂચતા હોય તોપણ તેને જમાલિની જેમ મિથ્યાદષ્ટિ જાણુ, (અમુક એક પદ અથવા અક્ષરને નહીં રૂચાવતા સત્ય નહીં માનતા જમાલિ જેવા નિહ કહેવાય છે અને બીજા એટલે એક કે અનેક પદ કે અક્ષરને નહીં રૂચાવતા-સત્ય નહીં માનતા સર્વે મિથ્યાદષ્ટિ કહેવાય છે, એમ અન્યત્ર કહ્યું છે. ) 504, - 314 પાંચ પ્રકારના દાનનું સ્વરૂપ. ( 1 અભયદાનનું સ્વરૂપ લક્ષણું, सव्वेसिं जीवाणं, अणारियजणेण हणियमाणेणं / जहसत्तीए वारण, अभयं तं बिंति मुणिपवरा // 505 // - કેઈ પણ જીવને અનાર્ય મનુષ્ય મારતો હેય-દુ:ખ દેતો હોય તેને પોતાની શક્તિથી નિવાર, અર્થાત્ સર્વ જીવને એવા મરણથી યથાશક્તિ બચાવવા એ જ અભયદાન છે એમ મુનિવરે કહે છે, પ૦૫, (આ દાન તે શરીરસુખના અથએ નિરતર દેવા ગ્ય છે.) 2 સુપાત્ર દાનનું સ્વરૂપ, पंचमहव्वयपरिपालणाणं, पंचसमिईहिं समिआणं। तियुत्ताण य वंदिय, साहणं दाणमुत्तमयं // 506 // Page #225 -------------------------------------------------------------------------- ________________ (19) પાંચ મહાવ્રતાને પાળનારા, પાંચ સમિતિવડે સમિત અને વણ ગુસિવડે ગુપ્ત એવા સાધુઓને વંદન કરીને જે દાન આપવું તે ઉત્તમ દાન (સુપાત્ર દાન) કહેલું છે, 506 (આ દાન સર્વોત્કૃષ્ટ છે.) ( 3 અનુકંપા દાનનું સ્વરૂપ मंदाण य टुंटाण य, दीणअणाहाण अंधबंहिराणं / . अणुकंपादाणं पुण, जिणेहि न कहिंचि पडिसिद्धं // 507 // માંદા (રેગી), કુંઠા, દીન, અનાથ, અંધ અને બધિર એવા જનને જે અનુપાવડે દાન આપવું તે જિનેશ્વરએ કઈ પણ ઠેકાણે નિષેધ્યું નથી. 57. (દયાળુ અંત:કરણવાળાએ નિરંતર અનુકંપા દાન આપ્યા કરવું, તે છાના દુઃખે દૂર કરવા પ્રયત્ન કરે, તેથી જ તેને કરૂણભાવ બન્યો બન્યા રહે છે.) * 4 ઉચિત દાનનું સ્વરૂપ. . उच्चियदाणं एयं, वेलमवेलाइ दाण पत्ताणं / तं दाणं दिन्नणं, जिणवयणपभावगा भणिया // 508 // વેળાએ અથવા કવેળાએ યાચક તરીકે પ્રાપ્ત થયેલાને જે દાન દેવું તે ઉચિતદાન કહેલું છે. તે દાન દેનારી જિનશાસનના પ્રભાવક કહ્યા છે. પ૦૮. (કારણકે એવું દાન લેનારા તે દાતારની અને તેના ધર્મની જૈન ધર્મની પ્રશંસા કરે છે.) 5 કીર્તિ દાનનું સ્વરૂપ, जिणसाहुसाहुणीण य, सुकित्तिकरणेण भट्टबडुआणं। जं दाणं तं भणियं, सुकित्तिदाणं मुणिवरेहिं // 509 // જિનેશ્વરના સાધુ અને સાધવી વિગેરેની સકીર્તિનું કીર્તન કરનાર ભાટ, ચારણ અને બાહ્મણ વિગેરેને જે દાન આપવું તે એષ મુનિઓએ કીર્તિદાન કર્યું છે, 506 (ગ્રહાએ આ દાન પણ આપવું જોઈએ, તેની પણું જરૂર છે) . . . . . Page #226 -------------------------------------------------------------------------- ________________ (20) 315 ઉપવાસને બદલે કરી શકાતા બીજા પચ્ચખ્ખાણો. नवकारसहिएहिं, पणयालीसेहिं होइं उववासो / રસી વસા, વિસા હૃરસી છે પ૦ || अहि पुरिमद्वेहिं, निव्विगइतिगेण अंबिलदुगेणं / ' एगभत्तचउक्केणं, अहिं दोहि ठाणेहि // 511 // પીસ્તાળીશ દિવસ નવકારશીના પચ્ચખાણ કરવાથી એક ઉપવાસ જેટલું ફળ થાય છે, એવીશ દિવસ પિરસીના પચ્ચખાણ કરવાથી, વીશ દિવસ સાઢપારસી કરવાથી, આઠ પુરિમાઈ કરવાથી, ત્રણ નીવી કરવાથી, બે આંબિલ કરવાથી, ચાર એકાસણાં કરવાથી અથવા આઠ બેસણું કરવાથી એક ઉપવાસ જેટલું ફળ થાય છે. ( ઉપવાસ ન કરી શકે તેને અપવાદ માગે આ પચ્ચખાણે કરવાથી ઉપવાસનું કાર્ય સરે છે.) પ૧–૧૧૧. 316 ગ્રંથિસહિત (ગંઠશી)ના પ્રત્યાખ્યાનનું ફળ गंठीसहिए मासे, अठ्ठावीसं हवंति उववासा / जहसत्ति मुत्तिहेडं, भवियजणा कुणह तवमेयं // 512 // નિરંતર ગ્રંથિસહિતનું પચ્ચખાણ કરનારને એક માસે અહાવીશ ઉપવાસનું ફળ થાય છે, (ઉપર જણાવેલ નવકારશી વિગેરેની જેમ ઉપવાસને બદલે આ પચ્ચખાણ થઈ શકતું નથી. પરંતુ આ ગ્રંથિસહિતનું પચ્ચખાણ કરવાથી ચતુર્વિધ આહારની માટી વિરતિ થાય છે. એટલે કે હિસાબે ગણતાં એક માસમાં આ પચ્ચ ખાણવાળાનું મુખ અમુક કલાકે જ છુટું રહે છે કે જે કલાકના માત્ર બે જ દિવસ થઈ શકે, તેથી બાકીના અઠ્ઠાવીસ દિવસ જેટલા ક્લાકે તેના અનશનના જ જાય છે. તેથી આ પચ્ચખાણનું આવું બધું ફળ કહેલું છે.) તેથી કરીને હે ભવ્યજને મુક્તિને માટે તમે આ તપને યથાશકિત કરે, 512, Page #227 -------------------------------------------------------------------------- ________________ (9) - 317 શત્રુંજય તીર્થના સ્મરણપૂર્વક તે તીર્થ કરાતા તપનું ફળ. नवकार 1 पोरसीए 2, . पुरिमड्ढे 3 गासणं 4 च आयाम 5 / पुंडरियं समरंतो, फलकंखी कुणइ अभत्तहँ 6 // 513 // छठ 1 छम 2 दसम 3 दुवालस 4, માનદ્ધ પ મારવા દો तिगरणसुद्धो लहई, सेत्तुंजो संभरंतो य // 514 // - ઉત્તમ ફળની કાંક્ષાવાળો જે પુરૂષ પુંડરીક (ગુંજય) તીર્થનું સ્મરણ કરતો સતો નવકારશી 1, પારસી 2, પુરિમ 3, એકાસણું , આંબેલ પકે અભક્તાર્થ (ઉપવાસ) નું પચ્ચખાણ કરે તો તે, ત્રિકરણ (મન, વચન અને કાયા)ની શુદ્ધિવડે શત્રુંજય તીર્થનું સ્મરણ કરતો તો અનુક્રમે છ૭ (બે ઉપવાસ) 1, અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) 2, દશમ (ચાર ઉપવાસ) 3, દ્વાદશમ (પાંચ ઉપવાસ) 4, માસાધ (પંદર ઉપવાસ) 5 અને મા ખમણ (ત્રીશ ઉપવાસ)નું 6 ફળ પામે છેએટલે કે નવકારશી કરનાર છઠ્ઠનું ફળ પામે છે યાવત ઉપવાસ કરનાર મા ખમણનું ફળ પામે છે. પ૧૩–૫૧૪. (આ ફળ શત્રુંજય તીર્થ કરાતા તપનું સમજવું) 318 તપથી ખપતા કર્મોનું પ્રમાણ છે. पोरसी चउत्थ छठे, काउं कम्मं खवंति जं मुणिणो। तं तह नारयजीवा, वाससहस्सेहि कोडीओ // 515 // . . મુનિએ પારસી, ચતુર્થભક્ત (ઉપવાસ)અને છ૭(બેઉપવાસ) ન કરવાથી જેટલાં કર્મોને ખપાવે છે, તેટલાં કર્મો નારકીના છ Page #228 -------------------------------------------------------------------------- ________________ (202) હજાર, લાખ ને કે િવ દુઃખ ભોગવીને ખપાવે છે, પાપ, (અર્થાત પિરસીથી હજાર વર્ષ, ઉપવાસથી લાખ વર્ષ અને છતુથી કોડ વર્ષ સુધી ભેગવવા પડે તેવા અશુભ કર્મોનો ક્ષય થાય છે.) 319 સાધુને કલ્પનીય જળ. गिण्हइ जुआरजलं, अंबिलधोअणतिदंडमुक्कलयं / वन्नंतरायपत्तं, फासुअसलिलं च तदभावे // 516 // જુવારના ધાવણનું પાણી, આંબલીના ધોવણનું પાણી અને ત્રણ ઉભરાએ ઉકાળેલું પાણી સાધુને ગ્રહણ કરવા લાયક છે. તેવું જળ ન મળે તે બીજા વર્ણને પામેલું એટલે જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાઈ ગયા હોય એવું પ્રાસુક જળ પણ લેવું કપે છે. 516. 320 શ્રી સીમંધર સ્વામીના જન્માદિકને કાળ તથા જન્મસ્થાનपुक्खलवईयविजये, पुव्वविदेहम्मि पुंडरिगणाए। कुंथुअरहंतरम्मि अ, जाओ सीमंधरो भयवं // 517 // પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે પુષ્કલાવતી નામના વિજ્યમાં - પુંડરિકિણી નામની નગરીમાં કુંથુનાથ અને અરનાથના આંતરામાં શ્રી સીમંધર નામના ભગવાન થયા છે—જગ્યા છે. 17. मुणिसुव्वयजिणनमिजिण-अंतरे रजं चइत्तु निक्खंतो। सिरिउदयदेवपेढाल-अंतरे पावई मुक्खं // 518 // | મુનિસુવ્રતસ્વામી અને નમિનાથના આંતરામાં સીમંધર સ્વામીએ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી છે તથા શ્રી ઉદય Page #229 -------------------------------------------------------------------------- ________________ (23) જિન અને પેઢાલજિન જે આવતી વીશીમાં માને મા થવાના છે તેમના આંતરામાં તે નિર્વાણ પામવાના છે. 518. 321 સાડાબાર કરેડ સુવર્ણના તેલનું પ્રમાણ इगलक्ख तीससहस्सा, दो सय मणाई सेर तेरजुआ / टंकणा य चउवीसं, सट्ठीबार कोडि कणयंम्मि॥५१९॥ - સાડાબાર કરેડ સુવર્ણનો તેલ એક લાખ ત્રીશ હજાર અને બસ મણ, તેર શેર અને ચોવીશ ટાંક (રૂપીયાભાર) એટલે થાય છે. પ૧૯. (તીર્થકર જ્યાં પારણું કરે ત્યાં આટલા દ્રવ્યની વૃષ્ટિ કરે છે.). ૩રર સાધુને લેવાના આહારમાં ટાળવાના 47 દેષ. 1 પિંડ ઉદ્દગમના એટલે ઉત્પન્ન થતાં લાગે તેવા 16 દે. आहाकम्मु 1 देसिय 2, पूईकम्मे 3 य मीसजाए 4 य / ठवणा 5 पाहुडियाए 6, __ पाओयर 7 कीय 8 पामिचे 9 // 520 // परिअट्टिए 10 अभिहड्डु 11, " મિજે 22 માટે શરૂ ઇછિને 4 अणिसिहं 15 ज्झोयरए 16, તો પિંકુને લલા પર આધાર્મિષ–સાધુને નિમિત્તે એટલે સાધુને મનમાં ધારીને સચિત્ત વસ્તુને અચિત્ત કરે અથવા અચિત વસ્તુને રાંધે છે , Page #230 -------------------------------------------------------------------------- ________________ (ર૦૪) દેશિક રાષ-પૂર્વ તૈયાર કરેલા ભાત લાડુ વિગેરેને મુનિને નિમિત્તે દહીં ગોળ વિગેરેવડે મિશ્ર કરી સ્વાદિષ્ટ બનાવે તે, 2, પૂતિકર્મ– શુદ્ધ આહાર આધાકમ આહારમાં નાંખી મિશ્ર કરે અથવા આધાકમ આહારથી ખરડાયેલી કડછી વિગેરેવડે શુદ્ધ આહાર વહેરાવવો તે. 3, મિશ્રજાત-જે આહાર પિતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ સંકલ્પ કરીને બનાવવું તે૪, સ્થાપના સાધુને માટે ક્ષીર વિગેરે વસ્તુ જૂદી કરી જુદા વાસણમાં રાખી મૂકવી તે. 5, પ્રાભૂતિકા–વિવાહાદિકનો પ્રસંગ આવવાને વિલંબ હેય છતાં સાધુને ગામમાં રહેલા જાણી તે લાભ લેવા માટે વહેલા વિવાહમહત્સવ કરે અથવા વિવાહાદિકનો સમય નજીક છતાં સાધુને આવવાની રાહ જોવા માટે વિલંબ કરે તે. 6, પ્રાદુષ્કરણઅંધકારમાં રહેલી વસ્તુ દીપક વિગેરે કરવાવડે અથવા ભીંત વિગેરે દૂર કરવાવડે પ્રકાશિત કરીને આપવી તે. 7, દીત સાધુને માટે કઈ પણ વસ્તુ વેચાતી લઈને-લાવીને આપવી તે. 8, પ્રામિય–સાધુને માટે કઈ પણ વસ્તુ ઉધારે કે ઉછીતી લઈને આપવી તે. 9, પરાવતિત-સાધુને માટે પિતાની વસ્તુ બીજાની વસ્તુ સાથે બદલાવી સાધુને ખપે તેવી લાવીને તે સાધુને આપવી તે. 10, અભ્યાહત હારાદિક સાધુના ઉપાશ્રય વિગેરેમાં સન્મુખ લાવીને સાધુને આપવો તે. 11, ઉભિન્ન-કુડલા વિગેરેમાંથી ઘી વિગેરે કાઢવા માટે તેના મુખ ઉપરથી માટી વિગેરે દૂર કરી અથવા કપાટ, તાળું વિગેરે ઉઘાડી તેમાંથી જોઈતી વસ્તુ કાઢી સાધુને વહેરાવવી તે, 12, માલાપદત-માળ, ભેયર કે શીંકા ઉપરથી ઉતારી સાધુને વહેરાવવું તે, 13, આછિદ્ય-પતે બળવાન હોવાથી બીજાની વસ્તુ ચુંટી લઈને સાધુને આપવી તે, 14, અનિસૃષ્ટ-જેના એકથી વધારે સ્વામી હેય એવા (ભાગવા) આહારદિકને સર્વમાંથી કઈ એક જણ બીજાઓની રજા લીધા વિના સાધુને આપે તે. 15, તથા અધ્યપૂરક દોષ-સાધુનું આગમન સાંભળી પોતાને માટે રંધાતાઅજમાં બીજું વધારે નાંખી તે સેઈમાં વધારે કરે તે. ૧૬-આ સેળ પિંગમના દોષો છે. આ દોષ શ્રાવકથી એટલે દાતારથી ઉત્પન્ન થાય છે. 520-521 Page #231 -------------------------------------------------------------------------- ________________ (25) - ર સાધુથી ઉત્પન્ન થતા ઉત્પાદનના 12 દેશે. - धाई 1 दूइ 2 निमित्ते 3, आजीव 4 वणीवगे 5 तिगिच्छा 6 य / कोहे.७ माणे 8 माया 9, लोभे 10 अ हवंति दस एए // 522 // पुट्विं पच्छा संथव 11, विजा 12 मंते 13 अ चुण्ण 14 जोगे 15 अ / उप्पायणाइ दोसा, . सोलसमे मूलकम्मे 16 य // 523 // ધાત્રી–બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, અલંકાર પહેરાવનાર, રમાડનાર અને ખોળામાં બેસાડનાર- આ પાંચ પ્રકારની ધાત્રી માતા કહેવાયું છે. તેમાંથી કેઈ પણ કમ સાધુ ભિક્ષાને માટે કરે તો તે ધાત્રીપિંડ દેાષ કહેવાય છે. 1, દુતિની જેમ ભિક્ષા માટે સંદેશ લાવે અથવા લઈ જાય તે દૂતિપિંડદેષ 2, ભિક્ષાને માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી શુભાશુભ ફળ કે નિમિત્ત કહીને ભિક્ષા ગ્રહણ કરવાથી નિમિત્તપિંડેષ 3, ભિક્ષા માટે પોતાની જાતિ, કુળ, ગચ્છ, કર્મ, શિલ્પ વિગેરેના વખાણ કરવાથી લાગે તે આજીવપિંડ દેષ , બ્રાહ્મણ, શ્રમણ વિગેરેના ભક્તો પાસેથી આહાર લેવાની ઈચ્છાથી “હું પણ તેને ભક્ત છું એમ કહી આહાર ગ્રહણ કરે તે વનપકપિંડદોષ 5, વૈદ્યની જેમ ઔષધ આપી અથવા બતાવી આહાર ગ્રહણ કરવાથી લાગે તે ચિકિત્સાપિંડદા 6 વિદ્યા અને તપવિગેરેને પ્રભાવ દેખાડી, રાજાનું માન્યપણે દેખાડી અથવા કોધનું ફળ દેખાડી ભિક્ષા ગ્રહણ કરવાથી કોપિંડદેષ 7, પિતાની લબ્ધિની પ્રશંસાથી અથવા બીજાએ ઉત્સાહ આપવાથી અથવા કેઈએ Page #232 -------------------------------------------------------------------------- ________________ અપમાન કરવાથી ‘હું સારે આહાર લાવી આપું.' એમ અહં. કાર કરી શ્રાવકની વિડંબના કરી આહાર લાવે તે માનપિંડ દેષ 8, વિવિધ પ્રકારના વેષ અને ભાષા વિગેરે બદલીને આહાર લે તે માયાપિંડ દોષ 9, અતિલોભથી આહાર માટે અટન કર્યા કરે તે લોભપિંડ દેષ 10, આ દશ દે તથા પૂર્વ એટલે દાતારના માબાપને અને પશ્ચાત એટલે દાતારના સાસુસસરાને પિતાની સાથે પરિચય બતાવી–ઓળખાણ કાઢી ભિક્ષા ગ્રહણ કરવી તે પૂર્વપશ્ચાતુસંસ્તવ નામને દેષ 11, વિદ્યાને ઉપયોગ કરી ભિક્ષા લેવી તે વિદ્યાપિંડ દેાષ 12, મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવી તે મંત્રપિંડ દોષ 13, નેત્રોજન વિગેરે ચૂર્ણને ઉપપિગ કરી આહાર લેવો તે ચૂર્ણપિંડ દેાષ 14, પાદલેપ વિગેરે યેગનો ઉપયોગ કરી આહાર લે તે ગપિંડ દેષ 15, તથા મૂળકર્મ એટલે ગર્ભનું સ્તંભન, ગર્ભનું ધોરણ, ગર્ભપાત, રક્ષાબંધન વિગેરે કર્મ કરી ભિક્ષા લેવી તે મૂળકર્મપિંડ દેષ ૧૬-આ સોળ ઉત્પાદનના સાધુથી ઉત્પન્ન થાય છે, પરરપર૩ 3 ગૃહસ્થ અને સાધુ એ બનેથી ઉત્પન્ન થતા એષણુના દશ દે. ' संकिय 1 मक्खिय 2 निक्खित्त 3, पिहिय 4 साहरिय 5 दायगु 6 म्मिस्से 7 / अपरिणय 8 लित्त 9 छड्डिय 10, - gોતા સ્ત્ર વંતિ પર . દાતારને અથવા સાધુને આહાર આપતાં કે ગ્રહણ કરતાં આધાકર્માદિક કેઇ પણ દેષની શંકા થાય તે શંકિત દોષ 1, પૃથ્વી વિગેરે સચિત્ત અથવા મધ વિગેરે નિંદ્ય અથવા પોતે નિષેધ કરેલા અચિત્ત પદાર્થથી મિશ્રિત થયેલ આહાર દેતાં અથવા લેતાં લાગે તે પ્રક્ષિત રાષ 2, પૃથ્વીકાય વિગેરે છ કાય ઉપર સ્થાપન કરેલ અચિત આહાર પણ દેતાં અથવા લેતાં લાગે Page #233 -------------------------------------------------------------------------- ________________ (27) તે નિશ્ચિત દોષ 3, ફળાદિક સચિત્ત વસ્તુથી ઢાકેલી વસ્તુને આપતાં કે ગ્રહણ કરતાં લાગે તે પિહિત દેાષ , દેવાના પાત્રમાં રહેલી કાંઇક બીજી વસ્તુને સચિત્ત એવા પૃથ્વીકાયાદિક ઉપર મૂકી તે પાત્રવડે દેતાં અથવા લેતાં લાગે તે સંહત દોષ 5, બાળ, વૃદ્ધ, નપુંસક, પ્રજ, અંધ, મોન્મત, હાથપર્ગ વિનાને, બેડીમાં નાંખેલ, પાદુકાપર ચઢેલો, ખાંસીવાળ, ખાંડનાર, પીસનાર, ભુજનાર, કાપનાર, પજનાર, દળનાર ફાડનાર, તોડનાર વિગેરે છકાયના વિરાધક પાસેથી તેમજ ગણિી , તેડેલા છોકરાવાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેતાં લાગે તે દાયક છેષ 6, સચિત્ત ધાન્યના કણથી મિશ્રિત સાકર વિગેરે વસ્તુ દેતાં અથવા લેતાં ઉત્મિશ્ર દોષ 7, અચિત્તપણાને પામ્યા વિનાની વસ્તુ દેતાં અથવા લેતાં અપરિણિત છેષ , અક૯ય વસ્તુથી લેપાયેલા પાત્ર કે હસ્તવડે દેતાં અથવા લેતાં લિત છેષ 9 તથા પૃથ્વી પર ઘી વિગેરેનાં ટીપાં પડતાં હોય એવી રીતે દેતાં અથવા લેતાં છતિ રાષ. તેવી રીતે ટીપાં પડવાથી ત્યાં રહેલા તથા બીજા આગંતુક જીની પણ ધૃતબિંદુના ઉદાહરણની જેમ વિરાધના થાય છે ૧૦-આ એષણાના દશ દોષ દાયક અને ગ્રાહક બનેથી ઉત્પન્ન થનાર છે. પ૨૪, 4 ગ્રાઔષણના (આહાર કરતી વખતના) પાંચ દેશે. संजोयणा 1 पमाणे 2, इंगाले 3 धूम 4 कारणे 5 पढमा / वसइबहिरंतरे वा, रसहेऊ दव्वसंजोगा // 525 // સંજના નામને પહેલે છેષ રસના હેતુથી એટલે સારો સ્વાદ કરવાના હેતુથી ઉપાશ્રયની બહાર અથવા અંદર આવીને માંડાવિગેરેની સાથે ઘી ખાંડ વિગેરે કાને સંગ કરવાથી લાગે છે 1, જેટલો આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ, તથા મન, વચન અને કાયાના યોગને બાધા ન આવે તેટલો આહાર . Page #234 -------------------------------------------------------------------------- ________________ (2008) કરવો જોઈએ, તેથી વધારે આહાર કરે તે પ્રમાણતિરિક્તતા નામને બીજે દેશ 2, સ્વાદિષ્ટ અન્નના અથવા તેના દાતારના વખાણ કરતો આહાર કરે તો તે સાધુ રાગરૂપ અગ્નિથી ચારિત્રરૂપ કાષ્ટને અંગારારૂપ બનાવે છે, તેથી તે ત્રીજે અંગાર દેષ 3, અન્નની કે તેના દાતારની નિંદા કરતે આહાર કરે તો તે ચારિત્રરૂપ કાષ્ટને બાળી ધુમાડારૂપ કરે છે, તેથી તે ચેાથો ધૂમ્ર દેાષ૪, કારણ વિના ભેજન કરે તો પાંચમો કારણભાવ નામને દોષ, મુનિને ભજન કરવાનાં છ કારણે કહ્યાં છે, તે આ પ્રમાણેક્ષુધાવેદના સહન ન થઈ શકે તો આહાર કર 1, આચાર્ય, બાળ, વૃદ્ધ અને પ્લાન વિગેરેની વૈયાવચ્ચ કરવાના કારણે આહાર કરવો 2, ઈસમિતિની શુદ્ધિ થઈ શકે માટે આહાર કરે 3, સંયમનું પાલન કરવા માટે આહાર કરવો 4, જીવિતવ્યની રક્ષા કરવા માટે આહાર કરે 5, તથા ધર્મધ્યાનને સ્થિર કરવા માટે આહાર કરે ૬-આ છ કારણેને માટે આહાર કરવાની જરૂર છે. તે કારણે સિવાય આહાર કરે તે અકારણ દોષ લાગે છે, ૫-આ પાંચ આહાર કરતી વખતના દે છે. (કુલ પિંડના 47 ષ થયા) 525 ૩ર૩ કેધ, માન, માયા અને ભપિંડનાં ઉદાહરણે. कोहे घयवरखवगो, माणे सेवइअ साहुलाभाय / माया आसाढभूई, लोभे केसरिसाहु त्ति // 526 // ધ ઉપર કૃતવર (ઘેબર) ક્ષેપકનું દષ્ટાંત છે, માન ઉપર સેતિક સાધુનું દૃષ્ટાંત છે, માયા ઉપર અષાઢભૂતિ મુનિનું દાંત છે, અને લેભ ઉપર કેસરી સાધુનું દૃષ્ટાંત છે આ ચારેની સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે 1 કેઈ નગરમાં કેઈ બ્રાહ્મણને ત્યાં કેઈનું મરણ થયું, તેના માસિકને દિવસે તે બ્રાહ્મણ બીજા બાહાણેને ધૃતપૂર (ઘેબર)નું દાન આપતો હતો. તે વખતે ત્યાં કઈ સાલું માસક્ષપણને પારણે Page #235 -------------------------------------------------------------------------- ________________ (2009) આવી ચડ્યા તેને દ્વારપાળે દાનને નિષેધ કર્યો. ત્યારે તે સાધુએ કોપથી કહ્યું કે-“આ માસિકમાં મને ન મળ્યું તે બીજા માસિક મળશે.” એમ કહી તે સાધુ અન્યત્ર ગયા. દૈવયોગે તે જ બ્રાહ્મણના ઘરમાં બીજા મનુષ્યનું મરણ થયું. તેના માસિકને દિવસે તે જ સાધુ માસક્ષપણને પારણે આવ્યા. તે વખતે પણ દ્વારપાળે તેમને નિષેધ કર્યો, ત્યારે ફરીથી કે ધવડે પ્રથમની જેમ કહીને તે સાધુ અન્યત્ર ગયા, દૈવયોગે તેના જ ઘરમાં ત્રીજા મનુગનું મરણ થયું. તેના માસિકને દિવસે તે જ સાધુ આવ્યા તે વખતે પણ દ્વારપાળે નિષેધ કર્યો, ત્યારે તે સાધુ ફરીથી પણ કેધથી તે જ પ્રમાણે બોલ્યા; એટલે દ્વારપાળે વિચાર્યું કે-“આ મુનિના ધયુક્ત વચનથી આ ઘરધણીના મનુષ્યો મરે છે.” એમ વિચારી તેણે ઘરધણુને સર્વવૃતાંત કહ્યો. તે સાંભળી તે ઘરધણીએ એકદમ સાધુ પાસે આવી તેમને ખમાવી યથેચ્છ ઘેબર વિગેરે આહાર વહેરાવ્યો. આ કેપિંડ ઉપર દષ્ટાંત જાણવું, 2 ગિરિપુષ્પિત નગરમાં સિંહ નામના સૂરિ પરિવાર સહિત રહ્યા હતા. તેવામાં એકદા તે નગરમાં સેવાતિકા (સેવ) ખાવાનું પર્વ આવ્યું. તે દિવસે સૂત્રરસી થઈ રહ્યા પછી સાધુના સમુદાયમાંથી એક સાધુએ કહ્યું કે " આજે સૌ સાધુઓને સંપૂર્ણ થઈ રહે તેટલી ઘી ગોળ સહિત સેવતિકા વહેરી લાવે તેવો કઈ સાધુ છે? તે સાંભળી એક સાધુએ ગર્વથી કહ્યું કે હું સર્વને થાય તેટલી લાવી આપીશ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે સાધુ ફરતા ફરતા કે કૈટુંબિકને ઘેર ગયા. ત્યાં તેણે ઘણી સેવતિકા ઘી ગોળ સહિત જોઇને કૈટુંબિકની સ્ત્રી પાસે તેની યાચના કરી, પણ તે સુલોચના નામની સ્ત્રીએ તેને આપવાનો નિષેધ કર્યો ત્યારે અમર્ષથી સાધુએ કહ્યું કે હું આ ઘી ગોળ સહિત સેવાતિકા અવશ્ય ગ્રહણ કરીશ.” એમ પ્રતિજ્ઞા કરી, સુચનાએ પણ અમર્ષથી કહ્યું કે- જે તને આમાંથી કોઈ પણ મળે તો મારું નાક તેં કાયું એમ હું સમજીશ. " પછી તે સાધુ જ્યાં સભામાંમિત્રની સાથે સુલોચનાનો પતિ વિષ્ણુદત્ત બેઠે હતો ત્યાં કેઈના કહેવાથી ગયા અને વિષ્ણુદત્તને કહ્યું કે જો તું શ્વેતાંગુલિક 1, બાયક Page #236 -------------------------------------------------------------------------- ________________ (21) 2, કિંકર 3, સ્નાયક 4, શુઘરિંખી 5 અને હદણ ૬-આ છે પ્રકારના બાયલામાંથી કઈ પણ પ્રકારને ન હ તે હું તારી પાસે કાંઈક યાચના કરૂં.” એમ કહી તે છએની કથા કહી; એટલે વિષ્ણુદતે કહ્યું કે હું કાંઈ એવો સ્ત્રીને વશ નથી, માટે જે માગવું હોય તે માગે, " ત્યારે સાધુએ તેની પાસે તેને ઘેર તૈયાર કરેલી ઘી ગોળ સહિત સેવાતિકા માગી. વિષ્ણુદતે ઘેર જઈ યુક્તિથી પોતાની સ્ત્રી ને જાણે તેમ તે સાધુને ઘી ગોળ સહિત સેવાતિકા વહેરાવી, સાધુ પણ સુચનાને સંકેતથી નાક કાપ્યાનું બતાવીને ઉપાશ્રયે ગયા, આ માનપિંડ જાણો, 3 રાજગૃહ નગરમાં સિંહરથ રાજા હતા. ત્યાં વિશ્વકર્મા નામને નટ હતો. તેને બે પુત્રીઓ અત્યંત રૂપવાળી હતી. એકદા તે નગરમાં ધર્મરૂચિ નામના આચાર્ય પરિવાર સહિત પધાર્યા તેમના એક આષાઢભૂતિ નામના શિષ્ય બુદ્ધિના નિધાન હતા તે ભિક્ષાને માટે અટન કરતા વિશ્વકર્મા નટને ઘેર ગયા. ત્યાં તેમને એક માદક મળે. તે લઈ તેના ઘરની બહાર જઈ તેણે વિચાર્યું કે આ મેદક આચાર્ય મહારાજને આપવો પડશે, મારે ભાગ તો આવશે નહીં.” એમ વિચારી તેણે રૂપવરાવર્તનની વિદ્યાથી કાણા સાધુનું રૂપ કરી તેને જ ઘેર જઈબીજે મોદક લીધો. બહાર નીકળી વિચાર્યું કે " આ તો ઉપાધ્યાયને આપવો પડશે.” એમ વિચારી કુજનું રૂપ લઈ ત્રીજો મોદક લીધો. ફરીથી બહાર નીકળી વિચાર્યું કે “આ તો રત્નાધિક સાધુને આપવો પડશે.” એમ વિચારી કુષ્ટિનું રૂપ કરી એ લાડ લીધો, આ સર્વે તેની માયા માળ ઉપર રહેલા વિશ્વકર્માએ છાની રીતે જોઈને વિચાર્યું કે–“જો આ સાધુ આપણી પાસે હોય તો તે મેટા નટનું કામ કરી શકે,” એમ વિચારી તેને લોભ પમાડવા માટે નીચે આવી તે સાધુને ઘણા મોદક આપ્યા. અને હમેશાં પધારવા વિનંતિ કરી. તથા તેના ગયા પછી તે વિશ્વકર્માએ પોતાની બન્ને પુત્રીઓને કહ્યું કે “તમે તે સાધુને હમેશાં ઉત્તમ મોદક આપી હાવ, ભાવ, કટાક્ષ વિગેરેવડે તેને વશ કરી તમારે પતિ થાય તેમ કરજે, તે પુત્રીઓએ તે જ પ્રમાણે વતી તેને વશ કરી પોતાને પતિ કર્યો, Page #237 -------------------------------------------------------------------------- ________________ 211) તે સર્વે નટામાં મુખ્ય થયો. એકદા નિષેધ કર્યા છતાં તે બન્ને પુત્રીઓ પતિની હાજરી નહીં હોવાથી મદિરાપાન કરી મદન્મત્ત બની માળ ઉપર બેભાનપણે સુતી હતી. તેવામાં અકસ્માત અષાઢભૂતિ ત્યાં આવ્યો. તેમને તેવી બીભત્સ અવસ્થાવાળી જોઈ તેને ઉત્કટ વૈરાગ્ય થયે. તેથી તે ત્યાંથી નીકળી ગયો. પરંતુ તે વૃત્તાંત જાણવામાં આવવાથી વિશ્વકર્માએ તે બંને પુત્રીઓને શીખવી તેની પાછળ મોકલી. તે બંનેએ ઘણું આજીજી કરી. છેવટ અષાઢભૂતિએ તેમનું વચન માન્યું નહીં. ત્યારે તેઓએ પિતાની આજીવિકાનું સાધન માગ્યું. તેથી દયાને લીધે અષાઢભૂતિ પાછા વળ્યા અને ભરત ચક્રવતીના ચરિત્રને પ્રકાશ કરનારૂં રાષ્ટ્ર પાળ નામનું નાટક રચી સિંહરથ રાજા પાસેથી ભૂષણાદિકવડે સુશોભિત પાંચસે ક્ષત્રિય લઈ તેમને નાટકના પાઠ શીખવ્યા, પછી તે અદ્દભુત નાટક સિંહરથ રાજા પાસે ભજવી બતાવ્યું. તેમાં તેને પુષ્કળ ધન ઈનામ તરીકે મળ્યું. તે સર્વે તેણે તે બંને સ્ત્રીઓને આપ્યું. નાટકને અંતે તે પાંચસે રાજપુત્રો સહિત અષાઢભૂતિએ ગુરૂ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી, ઈત્યાદિ. આ માયાપિંડ ઉપર દૃષ્ટાંત જાણવું 4 ચંપાનગરીમાં સુવ્રત નામના સાધુ હતા. એકદા તે નગરીમાં મોદકનું પર્વ આવ્યું. તે દિવસે તે સાધુએ વિચાર કર્યો કે “આજે મારે સિંહકેસરીઆ મેદક જ વહેરવા, બીજું કાંઈ લેવું નહીં, 9 એમ વિચારી તે ભિક્ષાને માટે અટન કરવા લાગ્યા. પરંતુ અઢી પર સુધી અટન કર્યા છતાં પણ તેને સિંહકેસરીઆ માદક મળ્યા નહીં. તેથી તેનું ચિત્ત વિકળ થયું, તેથી જેના ગૃહદ્વારમાં પ્રવેશ કરે ત્યાં ધર્મલાભને બદલે સિંહકેસરીઆ એવો શબ્દ બાલવા લાગ્યા. એ રીતે આખો દિવસ અને રાત્રિના પણ બે પહોર સુધી તેણે અટન કર્યું, પણ મોદક મળ્યા નહીં. તેવામાં તે એક શ્રાવકના ઘરમાં પેઠા અને ધર્મલાભને ઠેકાણે સિંહકેસરીઆ એ શબ્દ બોલ્યા, તે સાંભળી ગૃહપણ શ્રાવક શાસ્ત્રમાં પ્રવીણ અને ડાહ્યો હોવાથી તેણે વિચાર્યું કે “આ સાધુને ઇચ્છિત સિંહકેસરીઆ મોદક મળ્યા નથી, તેથી તેનું ચિત્ત વિકળ થયું જણાય છે. એમ Page #238 -------------------------------------------------------------------------- ________________ (212) વિચારી તેના ચિત્તની સમાધિ માટે તેની પાસે સિંહકેસરીઆ મોદકનો ભરેલો થાળ લાવી કહ્યું કે “હે પૂજ્ય! આ સર્વ સિંહકેસરીઆ મોદક ગ્રહણ કરે તે જોઈ સાધુએ તે ગ્રહણ કર્યા અને તેનું, મન સ્વસ્થ થયું. પછી શ્રાવકે તેમને કહ્યું કે હે પૂજ્ય ! આજે મારે પૂર્વાર્ધ (પુરિમઠ્ઠ)નું પચ્ચખાણ છે, તે પૂરું થયું કે નહીં? " . તે સાંભળી સાધુએ ઉપગપૂર્વક ઉંચે આકાશમાં જોયું તો મધ્ય રાત્રિનો સમય જાય એટલે તેમણે પશ્ચાત્તાપ કરવા પૂર્વક શ્રાવકને કહ્યું કે-“ તમે મને સારી પ્રેરણા કરીને સંસારસમુદ્રમાં ડુબતા બચાવ્યો. ) ઇત્યાદિ કહી આત્માની નિંદા કરતા તથા વિધિપૂર્વક તે વહેલા મોદકેને પરઠવતા શુદ્ધ ધ્યાનમાં મગ્ન થઈ ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા ઈત્યાદિ. આ લેબપિંડ ઉપર દૃષ્ટાંત જાણવું આ ચારે દુષ્ટતો વિસ્તારથી પિંડનિર્યુક્તિની ટીકામાં આપેલાં છે. પર૬. 324 સાત સમુદઘાતનાં નામवेयण 1 कसाय 2 मरणे 3, वेउव्विय 4 तेअए 5 य आहारे 6 / केवलिय समुग्घाए 7 सन्नीण सत्त समुग्घाया // 527 // વેદના સમુદ્દઘાત 1, કષાય સમુદ્દઘાત 2, મરણ સમુદ્દઘાત 3, વૈકિય સમુદ્દઘાત 4, તૈજસ સમુદઘાત 5, આહારક સમુદ્દઘાત 6 અને કેવલિ સમુધાત ૭-આ સાતે સમુદ્દઘાત સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્યને હોય છે. પર૭. ( આ સાત પૈકી એક છેલે સમુદ્દઘાત કેવળીને અને બાકીના છ છદ્મસ્થને હોય છે. પ્રારંભના ત્રણ સર્વ જીવોને હોય છે. આ સાતનો વિસ્તાર દંડકાદિ પ્રકરણેથી જાણ ) 325 પાપની આલેચના. जे मे जाणंति जिणा, अवराहं बिसु ठाणेसु / ' तेहिं आलोएमि, उवडिओ सव्वभावेण // 528 // Page #239 -------------------------------------------------------------------------- ________________ (13) મારા જે અપરાધ જુદા જુદા સ્થાનમાં (કારણેામાં) થયેલા જિનેશ્વરે જાણ્યા હોય તે સર્વને સર્વ ભાવવડે ઉજમાળ થયેલે હું આલેચું છું. પ૨૮, ૩ર૬ અઢાર પાપસ્થાનના નામ पाणाइवाय 1 मलियं 2, चोरिकं 3 मेहुणं 4 दविणमुच्छं 5 / कोहं 6 माणं 7 माया 8, ___ लोभं 9 पिजं 10 तहा दोसं 11 // 529 // कलहं 12 अब्भक्खाणं 13, વેસુન્ન 24 કપ સમારો परपरिवायं 16 माया ___ मोसं 17 मिच्छत्तसल्लं 18 च // 530 // वोसिरिसु इमाइं, मुक्खमग्गसंसग्गविग्घभूयाई।। दुग्गइनिबंधणाइं, अठारस पावठाणाई // 531 // પ્રાણાતિપાત 1, મૃષાવાદ 2, ચોરી 3, મિથુન 4, દ્રવ્યપરની મૂછ 5, ધ 6, માન 7, માયા 8, લોભ 9, પ્રેમ (રાગ) 10, દ્વેષ 11, કલહ 12, અભ્યાખ્યાન (ખેટું આળ દેવું તે) 13, પિશુનતા (ચાડી) 14, રતિઅરતિવડે સહિતપણું 15, પરના અવર્ણવાદ (નિંદા) 16, માયામૃષા 17 અને મિથ્યાત્વ શલ્ય ૧૮-આ અઢાર પાપસ્થાને મોક્ષમાર્ગના સંસર્ગમાં તેની પ્રાપ્તિમાં વિધભૂત છે તથા દુર્ગતિનું કારણ છે, તેથી તે સર્વ ત્યાગ કરવા. ગ્ય છે. પર૯-૫૬૦-૩૧ " Page #240 -------------------------------------------------------------------------- ________________ (21) ૩ર૭ ઉત્કૃષ્ટ ને જઘન્યકાળે થતા તીર્થકરોની સંખ્યા તથા જન્મ સંખ્યા सत्तरिसयमुक्कोसं, जहन्न वीसा य जिणवरा इंति / जम्मं पइमुक्कोसं, वीस दस हुंति य जहन्ना // 532 // અઢી દ્વીપમાં થઈને ઉત્કૃષ્ટા-વધારેમાં વધારે એક કાળે (ઉત્કૃષ્ટ કાળે) એકસો ને સીતેર તીર્થકરો હોય છે, (મહાવિદેહ ક્ષેત્રની બત્રી વિજયોમાં એક એક તીર્થકર હેવાથી એક મહાવિરહ ક્ષેત્રમાં બત્રીશ તીકરો હોય, તે જ પ્રમાણે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં દરેક વિજયમાં એક એક હોવાથી એકસો ને સાઠ તીર્થંકર હોય અને તે જ કાળે દરેક ભારત અને દરેક એરવત ક્ષેત્રમાં પણ એક એક હેવાથી પાંચ ભરતના પાંચ અને પાંચ એરવતના પાંચ મળી દશ તીર્થંકરે એકસે ને સાઠ સાથે મેળવતાં કુલ એકસો ને સીતેર થાય છે.) અને જઘન્ય કાળે વીશ તીર્થંકર હોય છે. ( જઘન્ય કાળે એટલે વર્તમાનકાળે એકેક મહાવિદેહ ક્ષેત્રમાં ચાર ચાર તીર્થંકર વિહરમાન છે, તેથી પાંચ મહાવિદેહના મળીને વીશ થાય છે. જઘન્ય કાળ ભરત અને ઐરવત ક્ષેત્રમાં જ્યારે તીર્થંકર ન હોય તે સમજે, કેમકે જ્યારે પાંચ ભરત ને પાંચ ઐરવતમાં એકેક હેાય ત્યારે તે દશ મળીને ત્રીશ તીર્થંકરે વિચરતા હોય છે. આ મધ્ય કાળ સમજે. આ બાબત વિચરતા તીર્થકરને આશ્રીને કહી છે.) જન્મને આશ્રીને તો એકી વખતે ઉત્કૃષ્ટ વીશ તીર્થકરોને જન્મ થાય છે અને જશેન્યથી દશ તીર્થકર એક કાળે જન્મે છે. પર, (પાચે મહાવિરહના વીશ તીર્થકરે સમકાળે જન્મતા હોવાથી વીશ અને ભરત ઐરવતમાં સમકાળે જન્મતા હોવાથી દરે સંમજવા.) Page #241 -------------------------------------------------------------------------- ________________ (215) 328 વિશ વિરહમાન તીર્થકરેના લાંછન. वसह 1 गय 2 हरिण 3 मक्कड 4, __ रवि 5 चंद६ मियारि 7 हत्थी 8 तह चंद 9 / सूरे 10 वसहे 11 वसहे 12, पउमे१३ पउमे१४ य ससि१५ सूरा 16 // 533 // हत्थी 17 वसहे 18 चंदा 19, .. सूरे 20 अरूसु हुंति लंछणया / इय विहरमाण जिणवर-वीसा य जहकमे नेया // 534 // વૃષભ 1, ગજ 2, હરણ 3, વાનર 4 સૂર્ય 5, ચંદ્ર 6, સિંહ 7, હાથી 8, ચંદ્ર 9, સૂર્ય 10, વૃષભ 11, વૃષભ 12, કમળ 13, કમળ 14, ચંદ્ર 15, સૂર્ય 16 હાથી 17 વૃષભ 18, ચંદ્ર 19 અને સૂર્ય ૨૦-આ વિશ લાંછને આ કાળે વિહરમાન (વિચરતા) વીશ તીર્થકરને અનુક્રમે ઊરૂ-સાથળને વિષે હેય છે એમ જાણવું પ૩૩-પ૩૪. ૩ર૯ અભવ્ય જીને અસંભવિત (અમાસ) સ્થાને इंदत्तं 1 चक्कित्तं 2, पंचाणुत्तरविमाणवासित्तं 3 / लोगतियदेवत्तं 4, अभव्वजीवेहि नो पत्तं // 535 // ઇંદ્રપણું 1, ચક્રવતીપણું 2, પાંચ અનુત્તર વિમાનમાં વસવાપણું (દેવપણું)૩ અને લોકાંતિકદેવપણું ૪–આચાર સ્થાન અભવ્ય છે પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહીં. (વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ, મોક્ષ વિગેરે સ્થાને પણ અભવ છે પામતા નથી તે અભવ્ય કુલકાદિથી જાણવું) 535. .. .. .. Page #242 -------------------------------------------------------------------------- ________________ (16) 330 નરકાદિ ગતિમાં જનારા જીવેનાં લક્ષણ 1 નરકે જનારનાં લક્ષણ जो घायइ सत्ताइं, अलियं जंपेइ परधणं हरइ। परदारं चिय वच्चइ, बहुपावपरिग्गहासत्तो // 536 // चंडो माणी थद्धो, मायावी निहुरो खरो पावो / पिसुणो संगहसीलो, साहूण निंदओ अहम्मो // 537 // दुबुद्धी अणज्जो, बहुपावपरायणो कयग्यो य / बहुदुक्खसोगपरओ, मरिउं निरयम्मि सो जाइ॥५३८॥ જે પ્રાણી હિંસા કરતો હોય, અસત્ય વચન બેલતો હોય, પરધનનું હરણ કરતો હોય, પરસ્ત્રીનું સેવન કરતો હોય, બહુ પાપવાળા પરિગ્રહમાં આસક્ત હય, વળી જે ક્રેધીમાની, સ્તબ્ધ માયાવી, નિકુર (કઠોર વચન બોલનાર), ખળ, પાપી (અન્ય પાપો કરનાર), પિશુન( ચાડીયો ), સંગ્રહ કરવાના સ્વભાવવાળો (પણ), સાધુજનને નિંદક અને અધમ (ધર્મની શ્રદ્ધા રહિત) હેય, તેમજ જે દુષ્ટ બુદ્ધિવાળ, અનાર્ય, બહુ પાપ (આરંભ)ના કાર્યમાં તત્પર, કૃતઘ (કરેલા ગુણને નહીં જાણનાર), તથા ઘણા દુઃખ અને શાકમાં જ નિરંતર મગ્ન રહેનારે-તેવો મનુષ્ય મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, 536-537-538, ર તિર્યંચ ગતિમાં જવાનાં લક્ષણ कज्जत्थी जो सेवइ, मित्तं कज्जे उ कए विसंवयइ। कूरो मूढमईओ, तिरिओ सो होइ मरिऊणं // 539 // - જે કાર્યને અર્થ (મતલબને માટે)મિત્રને સે-કામ હોય ત્યારે મિત્રને આશ્રય કરે અને કાર્ય થઈ રહ્યા પછી તેને વિસંવાદ Page #243 -------------------------------------------------------------------------- ________________ (217) (ત્યાગ) કરે અથવા વાંકે પણ બોલે-મિત્ર તરિકે માને નહીં, તથા જે દૂર અને મૂઢ મતિવાળો હોય, તે મનુષ્ય મરીને તિર્યંચ થાય છે. પ૩૯ 3 મનુષ્યગતિમાં જવાનાં લક્ષણ अज्जवमद्दवजुत्तो, अकोहणो दोसवजिओ वाई / न य साहुगुणेसु ठिओ, मरिउंसो माणुसो होइ // 540 // - જે આજીવ (સરળતા) અને માદવ (કમળતા) વડે યુક્ત હોય, ધ રહિત, દ્વેષ રહિત, વાદી (અન્યના ગુણને બોલનાર) હેય અને સાધના ગુણેમાં રહેલો ન હય, અર્થાત્ મુનિપણું ગ્રહણ કર્યું ન હોય તે મનુષ્ય મરીને પણ મનુષ્ય થાય છે. (સાધુપણું લીધેલ હોય તો તે દેવગતિ કે મેક્ષ પામે છે તેથી સાધુપણું પ્રહણ કર્યા વિનાને કહ્યો છે. દેશવિતિ શ્રાવક પણ દેવ જ થાય છે.) 540. અહીં દેવગતિમાં જનારા છેવાના લક્ષણની ગાથા જોઇએ પણ લખેલ નથી, તેથી સ્થાન શૂન્ય ન રહેવા માટે કર્મગ્રંથ પહેલામાંથી તે સંબંધી ગાથા લખી છે. 4 દેવગતિએ જનાર જીના લક્ષણે अविरयमाइ सुराउ, बालतवो ऽकामनिजरो जयइ / सरलो अगारविल्लो, सुहनामं अनहा असुहं // 541 // ' અવિરતિ સમિતિ દષ્ટિ વિગેરે જેવો તથા બાળતપ-અજ્ઞાન કષ્ટ કરનારા છો અને અકામ નિર્જરા કરનારા છ દેવગતિનું આયુ બાંધે છે. સરલ, ગર્વ વિનાના તેમજ તેવા બીજા ગુણવાળા છે શુભ નામકર્મ બાંધે છે અને તેથી અન્યથા–વિપરીત વર્તનારા જીવ અશુભ નામકર્મ બાંધે છે. પા. અવિરતિ સમ્યક દ્રષ્ટિ એવા મ” ને વિચહેવાયુ બાંધે છે, તેમાં ધોલના પરિણામે, સુમિત્ર સગે, ધર્મચિપણે દેશ Page #244 -------------------------------------------------------------------------- ________________ (218) વિરતિ ગુણે, સરાગ સંયમે વૈમાનિકનું આયુ બાંધે.. બાલતપ એટલે દુ:ખગર્ભિત, મેહબભિત વૈરાગ્યે કરી દુષ્કર કષ્ટ, પંચાગ્નિસાધન, રસપરિત્યાગાદિક અનેક પ્રકારના મિથ્યાત્વયુક્ત તપકરતો, સનિદાન અને ઉત્કટ એટલે અત્યંત આકરા રે કે ગારે તપ કરતે અસુરાદિક યંગ્ય આયુ બાંધે, ' , અકામ નિર્જરાએ-અજ્ઞાનપણે ભૂખ, તૃષા, ટાઢ, તાપ, રેગાદિક કષ્ટ સહે, સ્ત્રી અણમલતે શીલ ધારણ કરતે, વિષયસંપત્તિને અભાવે વિષય અણુસેવ ઈત્યાદિકવડે થતી અકામ નિજેરાએ તથા બાલમરણમાં કઈક ત~ાગ્ય શુભ પરિણામે વર્તત રત્નત્રયી વિરાધનાએ વ્યંતરાદિ યોગ્ય આયુ બાંધે, આચાર્યાદિકની પ્રત્યેનીક્તાએ કિવીષિકાણુ બધ. તથા મુગ્ધપણે મિથ્યાત્વીના ગુણ પ્રશંસ, મહિમા વધારત, પરમાધામીનું આયુ બાંધે, એ પ્રમાણે આયુકર્મના બંધહેતુ જાણવા. અકર્મભૂમિના મનુષ્યને અણુવ્રત, મહાવ્રત, બાલતપ, અકામનિજ રાદિક દેવાયુના બંધહેતુ વિશેષ કંઈ નથી, તેમજ તેમાં કેટલાએક મિથ્યાત્વી પણ હોય છે તેથી તેને દેવાયુ કેમ સંભવે? એમ કેઈ પ્રશ્ન કરે તેને માટે શીળપાલન, સરલપણું, કષાયની મંદતા વિગેરે તેને દેવગતિના બંધહેતુ સમજવા એમ કહેલું છે, 54,. . (ઉપરની બીજી અરધી ગાથા શુભ અશુભ નામ કર્મના બંધ માટે છે તેથી તેને વિશેષાર્થ લખવામાં આવ્યું નથી.) 331 છલેશ્યાવાળા જીવના દષ્ટાતિ. मूल 1 साह 2 प्पसाहा 3, गुच्छ 4 फले 5 पडियजंबु 6 भक्खणया / सव्वं 1 माणुस 2 पुरिसे 3, साउह 4 झुझंत 5 धणहरणा 6 // 542 // Page #245 -------------------------------------------------------------------------- ________________ (21) મૂળ 1, શાખા 2, પ્રશાખા 3, ગુચ્છ 4, ફળ 5 અને પહેલાં - ફળ 6 નું ભક્ષણ તથા સર્વ૨, મનુષ્ય 2, પુરૂષ 3, આયુધ સહિત 4, યુદ્ધ કરનાર 5 અને ધન હરણ ૬-આ છએ વેશ્યાના અનુક્રમે દુષ્ટાતો જાણવા ૫૪ર. આ ગાથાનો સાર નીચે પ્રમાણેતા કેટલાક મિત્રો જે બૂવૃક્ષનાં ફળ ખાવાની ઈચ્છાથી અંબૂવૃક્ષ પાસે ગયા, ત્યાં કેઈએ કહ્યું કે મૂળ સહિત આ વૃક્ષ છેદીને પછી તેનાં ફળ આપણે ખાઈએ.” આવું કહેનાર કૃષ્ણલેશ્યાવાળો જાણ. 1. બીજાએ કહ્યું–આખા વૃક્ષને પાડવાનું શું કામ છે? મેટી મટી શાખાઓ જ કાપીને નીચે પાડીએ.' આ પ્રમાણે કહેનાર નીલલેશ્યાવાળે જાણ. 2. ત્રીજાએ કહ્યું કે “મેટી શાખા શા માટે પાડવી જોઈએ? નાની નાની શાખાઓ જ પાડવી.” આમ કહેનાર કાપતલેશ્યાવાળો જાણ, 3, ચોથાએ કહ્યું કેનાની શાખાઓ કાપવાનું પણ શું કામ છે? માત્રફળવાળા ગુચ્છા જ કાપવા.” આવું કહેનાર તેજલેશ્યાવાળા જાણ 4, પાંચમાએ કહ્યું– ગુચ્છા કાપવાનું પણ શું કામ છે? માત્ર ફળે જ પાડવા. આવું કહેનાર પઘલેશ્યાવાળ જાણો૫. છેવટ છાએ કહ્યું કેકળે પાડવાનું શું કામ છે? પાકેલાં ફળો જે નીચે સ્વયં પડેલા છે તે જ ખાઈએ, આવું કહેનારે શુંલલેશ્યાવાળી. જેણ. 6. અથવા કઈ પહેલીપતિ પિતાના સૈન્ય સહિત કેઈ ગામમાં લુંટ કરવા ચાલો, તેમાં કેઈએ કહ્યું કે “ગામમાં પ્રવેશ કરતાં જે કઈ દ્વિપદ કે ચતુષ્પદે વિગેરે સામાં મળે તે સર્વને મારી નાંખવા.” આમ કહેનાર કૃષ્ણલેશ્યાવાળે જાણ, 1 બીજાએ કહ્યું “ચતુષ્પદને મારવાથી શું ફળે? માત્ર દ્વિપદ મનુષ્ય)ને જ મારવા આમ બોલનાર નીલેશ્યાવાળે જાણો 2, ત્રીજો બોબ સર્વ મનુષ્યને મારવાથી શું ફળ છે.? માત્ર પુરૂષને જ મારવા. આમ બેલનાર કાપતલેશ્યાવાળે જાણ 3 ચોથાએ કહ્યું “સર્વ પુરૂષને શામાટે, મારવી જોઈએ? જે પુરૂષાએ આયુધ ધારણ કર્યા હોય તેમનૅજ મારવા. આમ કહેનાર તેજલેશ્યાવાળે જાણ. 4. પાંચમાએ કહ્યું “સર્વ આયુધો. વાળાને શા માટે મારવા જોઈએ? માત્ર જેઓ આપણી સામા થાય : * Page #246 -------------------------------------------------------------------------- ________________ (22) તેમને જ મારવા.” આમ કહેનાર પદ્મવેશ્યાવાળે જાણ 5, છઠ્ઠાએ કહ્યું-“સામા થનારને પણ શા માટે મારી નાંખવા જોઇએ? આપણે તો ધનનું જ કામ છે, માટે માત્ર ધન જ હરણ કરવું.” આમ બેલનાર શુકલેશ્યાવાળો જાણ. 6. આ છ શ્યાઓમાં પૂર્વ પૂર્વની વેશ્યા અશુભ છે અને ઉત્તર ઉત્તરની લેણ્યા શુભ છે. ૩૩ર મેક્ષને માર્ગ पूया जिणंदेसुरई वएसु, . जुत्तो अ सामाइयपोसहेसु / दाणं सुपत्ते सवणं सुसत्थे, . સુતાકુવા સિવારો 54 - જિનેશ્વરની પૂજા, પ્રતાને વિષે રતિ (પ્રીતિ, સામાયિક અને પૌષધનું કરવાપણું, સુપાત્રને દાન, ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ અને એક સાધુઓની સેવા-આ મોક્ષને માર્ગ છે. 543 333 શ્રાવકનું કર્તવ્ય. पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ। सज्झायनमुक्कारो, परोवयारो य जयणा य // 544 // - અષ્ટમી ચતુદશી વિગેરે પર્વતિથિએ પૌષધ વ્રત કરવું, દાન, શીળ, તપ ને ભાવ-આ ચારે પ્રકારના ધર્મનું આરાધન કરવું, સ્વાધ્યાય-સઝાય ધ્યાન કરવું, નવકાર મંત્રનો જાપ કર, પરેપકાર કરવો અને સર્વ ક્રિયામાં યતના (જયણા) રાખવી–આ સર્વ શ્રાવકનાં કર્તવ્ય છે. ૫૪૪.(મહજિણાણુની સઝાયમાં બતાવેલાં 36 શ્રાવકના કૃત્યેની પાંચ ગાથામાંથી આ બીજી ગાથા છે.) Page #247 -------------------------------------------------------------------------- ________________ (11) - 334 प्रयार ४२वा योग्य पांय 52..' पूआ 1 पञ्चक्खाणं 2, _ पडिक्कमणं 3 पोसहो 4 परोवयारो 5 य / पंच फ्यारा चित्ते, न पयारो तस्स संसारे / / 545 // જિનેશ્વરની પૂજા 1, પચ્ચખાણ 2, પ્રતિક્રમણ 3, પિષધ વ્રત 4 અને પરિપકાર પ-આ પાંચ પકાર જેના ચિત્તમાં હોય તેને સંસારમાં પ્રચાર થતો નથી; એટલે કે તે ચિરકાળ સંસારમાં ભ્રમણ કરતો નથી-સ્વલ્પ કાળમાં મેશ પામે છે. 545 : .... 335 मार पिताना शरीर भान. पणसय घणुह भरहे१, चउसढी धणुह सगरतणुमाणं२ / बायालीसं मघवो३, सणंकुमारो य इमयालं४ // 54 // संती 5 कुंथू६ अरहा७, चत्तालीस पणतीस तीसा य / अठ्ठावीस चउवीसा, धणू सुभूमोट महापउमो९॥५४७॥ इय चक्कियतणुमाणं, ... हरिसेणो 10 जयस्त 11 बंभदत्तस्स 12 / पन्नरस बारस सत्त-धणु गाहा आगमे भणिया // 548 // - ભરત ચક્રવર્તીની કાયાનું માન પાંચસે ધનુષ 1, સગર યાદીના શરીરનું ભાત સાડા ચારસે ધનુષ 2, માવા ચક્રવર્તીનું બેંતાળીશ ધનુર 3, સનસ્કુમારનું એકતાળીશ ધનુષક, શાંતિનાથનું ચાળીશ ધનુષ 5, કંથનથનું પાંત્રીશ ધન જ અનાજનું વીરા Page #248 -------------------------------------------------------------------------- ________________ (રરર) ધનુષ 7, સુભમ ચકીનું અઠ્ઠાવીશ ધનુષ 8, મહાપદ્મ ચક્રવર્તીનું ચોવીશ ધનુષ 9, હરિફેણ ચક્રીનું પંદર ધનુષ 10, જય ચકીનું બાર ધનુષ 11, બ્રહ્મદત્તનું સાત ધનુષ ૧૨-આ પ્રમાણે આ ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણમાં થયેલા ભારે ચક્રવતીએના શરીરની અવગાહના આગમને વિષે કહેલી છે. 546-547-548, - 336 કર્તાનું નામ-સ્થાન-ગુરૂનું નામ વિગેરે. गुजरजणवयमझे, लोलवाडय नाम पुर पसिद्ध / अंचलगणिनायकसिरि-गुणनिहाणसुरीउवएसे // 549 // हरिसभरे हरिससूरिए, बडुए रयणसंचयं सुकयं / सुयसायरा उद्धरिओ, नंदउ जा दुप्पसहसूरी // 550 // - --ગુજરાત દેશની મધે લેલપાટક નામના પ્રસિદ્ધ પુરમાં અંચલગચ્છના નાયક ગણિશ્રી ગુણનિધાન સૂરિના ઉપદેશથી હર્ષની સમૂહવાળા હસૂરિ નામનાં બટકે (શિષ્ય) શ્રતસાગરથી ઉદ્ધરીને આ રત્નસંચય નામનો ગ્રંથ સારી રીતે તૈયાર કર્યો છે. તે દુપસહ સૂરિ મહારાજા થાય ત્યાં સુધી - જયવંત વર્તે 540-550 - (જ. ઇતિશ્રી અંચળગચ્છાધિપતિ શ્રી ગુણનિધાનો હું સૂરિ શિષ્ય શ્રી હર્ષનિધાનસૂરિ સંગ્રહિત છે. શ્રી રત્નસંચય ગ્રંથ સભાષાંતર - ' વિશેષાર્થ સંયુક્ત સંપૂર્ણ આ Page #249 -------------------------------------------------------------------------- ________________ (22) અનેક મંત્રગર્ભિત પરમપ્રભાવી શ્રી પાર્શ્વનાથ સ્તુતિ સંયુક્ત ઉપસર્ગહર સ્તોત્ર...' 1 नवसग्गहरं पासं, पार्स वदामि कम्मघणमुक्कं / विसहरविस निन्नासं, मंगलकल्लाणावासं // 1 // 2 विसहरफुलिंगमंत, कंठे धारेइ जो सया मणुओ। तस्स गहरोगमारी-दुजरा जंति - नवसामं // 2 // 3 चिहउ दूरे मंतो, तुज्झ पणामोऽवि बहुफलो होइ। .. .. नरतिरिएसु वि जीषा, पाति न दुरकदोगचं // 3 // * अमरतरु कामधेणु-चिंतामणि कामकुंजमाईएं। . सिरि पासनाह सेवा-गहाणं सव्वेऽवि दासत्तं // 4 // * हो श्री एँ / ( नमो ) तुह देसणेण सामिय, पणासइ रोगसोग दुरक दोहगं / " कप्पतरुमिव जायइ, तुह दंसणेण सम्मफलहेन स्वाहा // 5 // में ही नमिक्रण विपणासय, मायांबीएण धरणनागिर्द / सिरिकामराजकलियं, पासजिर्णिदं नमसामि // 6 // * ही श्री पास विसहर विजा-मंतेण झाणझाऐव्यो / ' धरण पोमावइ देवों, ही लवयु स्वाहा // 7 // जयन धरणदेव, पढम हुँची नागणी विजा / विमलज्माणसहिओ, , ही म्लवयु स्वाहा // 8 // है थुणामि पास, , ही पणमामि परमन्नत्तीए / अवरकर धरणेदो, पोमावइ पयडियो कित्ती // 9 // . 1 या: 2 ग्गाणं. 3 साय. 4 जिणदं. 5 -यव्यो, ६-झंति. 5 .य.. Page #250 -------------------------------------------------------------------------- ________________ (224) जस्स. पयकमले सीय, वसीय पोमाषइ धरणेदो / तस्स नासेइ सयल, विसहर विसनासेई // 10 // 4 तुह सम्मत्ते लढे, चिंतामणिकप्पपायवलहिए। पार्वति अविग्येणं, जीवा अयरामरं ठाणं // 11 // नष्ठमयहाणे, पणहकम्मनहसंसारे / परमहनिहियटे, अहगुणाधीसेर वैदे // 12 // 5 इय संथुओ महायस, जतिब्लरनिब्लरेण हियएण / ता देव दिन बोहि, लवे नवे पासजिणचंद . // 13 // કેટલીક પ્રતમાં ઉપરની 989-10 મી ગાથાને બદલે નીચેની ચાર ગાથાઓ છે. - भू उपसारमा माघमा 1-2-3-4-5 क्षी પાંચ ગાથાઓ હાલ પ્રવૃત્તિમાં છે. છડી ગાથા જે સંખેપી દીધી છે તે તો કોઈ પણ જગ્યાએ લભ્ય નથી. तं नमह पासनाई, धरणिंदनमंसियं दुइपणासेइ / तस्स पलावेण सया, नासंति सयलदुरियाई // 14 // एए समरंताणं, मुणिं न दुहवाहि नासमाही दुरकं / नामं सोयेंमं असम,* पयडो नथ्विथ्य संदेहो // 15 // जलजलण तह सप्पसीहो, मारारी निवेपि खिप्पं जो। समरेइ पासपहुं, पहोवि न कयावि कोसी तस्स // 16 // इहलोगह परलोगडि, जो समरेइ पासनाई तु / तत्तो सिझेइ नको-सइ नाह सुरा जगवंतं // 17 // 1 सया. 2 वसइ. 3 माघटुं. 4 महाधीसरं 5 वि 6 त * नाम विय मंतसमं.७चोरारी.. . . .. . ...