________________ સ્થાનને વિષે સંસ્કૃમિ મનુષ્ય પચંદ્રિયો ઉત્પન્ન થાય છે અને ચવે છે. 433-434. (આ ગાથામાં ચાર મહાવિગય સહિત 15 સ્થાનમાં સમુઈિમ મનુષ્યની ઉત્પત્તિ કહી છે પરંતુ બીજે ઠેકાણે તે ચાર મહાવિગયમાં સંમુઈિમ મનુષ્યની ઉત્પત્તિ કહી નથી, પણ બેઈદ્રિય જીવની ઉત્પત્તિ કહી છે, તેથી તે 4 જતાં બાકી 11 ને મનુષ્યના શરીરને મેલ, પ્રસ્વેદ અને સ્ત્રીપુરૂષનો સંગઆ 3 સ્થાન ઉમેરી ચોદ સ્થાન કહ્યા છે. તે જ પણ ચાદરસ્થાનકીયાજ કહેવાય છે. ) ર૭૩ પંદર યુગના નામ सच्चेयरमीसअसच्चमोसभासवय वेउवि आहारं / उरलं मीसा कम्मण, इय.जोगादेसिया समए // 435 // સત્ય 1, ઇતર (અસત્ય) 2, મિશ્ર (સત્યામૃષા) 3, અસત્યામૃષા એ ચાર વચનગ તથા તે જ નામના ચાર મનિયોગ મળી આ, વૈક્રિય કાયાગ, આહારક કાયયોગ અને ઔદારિક કાયયોગ એ ત્રણ તથા તેના ત્રણ મિશ્ર મળી છે અને એક કામણ કાયયોગ મળી સાત કાય-કુલ પંદર યોગ સિદ્ધાંતમાં કહ્યા છે. 435 ર૭૪ બાર ઉપયોગ, तिअण्णाणणाणपण५, - चउदंसण४ बार जियलक्खणुवओगा। इय बारस उवओगा, भणिया तेलुक्दसीहिं॥ 436 // આ ત્રણ અજ્ઞાન 3, પાંચ જ્ઞાન છે અને ચાર દર્શન ૪આ બાર જીવના લક્ષણ રૂપ ઉપયોગ છે. આ પ્રમાણે બાર ઉપગ ત્રણ લેત. જેનાર તીર્થંકરેએ કહ્યા છે. 436,