________________ (13) सिरीरिसहसीयलेसु, इकिक मल्लिनेमिनाहस्स / वीरजिणिंदे पंच य, एगो सुविहिस्स पाएण // 431 // શ્રી ભસ્વામી, શીતલનાથ, મલ્લીનાથ, નેમિનાથ અને સુવિધિનાથ-એ પાંચ તીર્થકરોના તીર્થમાં એક એક અચ્છેરું (આશ્ચર્ય) થયું છે. તથા શ્રી મહાવીર નિંદ્રના તીર્થમાં પાંચ અચ્છેર (આશ્ચર્ય) થયા છે. 43. रिसहो रिसहस्स सुया, भरहेण विवजिआ णवणवइ / अठ भरहस्स सुया, सिद्धा इकम्मि समयम्मि // 432 // એક ગષભદેવ સ્વામી, ભરત વિના ઋષભદેવના નવાણુ પુત્ર તથા ભરતના આઠ પુત્ર-કુલ એકસે ને આઠ ઉત્કૃષ્ટ 500 ધનુષ્યની અવગાહનાવાળા એક સમયે સિદ્ધ થયા છે. 43 ર૭ર સંમૂર્ણિમ ચેંદ્રિય મનુષ્યની ઉત્પત્તિનાં ચૌદ સ્થાને उच्चारे१ पासवणे२, खेले३ सिंघाण४ वंत५ पित्तेसु६ / सुक्के७ सोणिय८ गयजीव-कलेवरे९ नगरनिद्धमण॥४३३॥ महु 11 मज्ज 12 मंस 13 मंखण 14, રવૈયુ સુફદાણુ उप्पजंति चयंति य, समुच्छिमा मणुअपंचिंदी // 434 // ઉચ્ચાર (વડીનિતિ) માં 1, પ્રસવણ (લઘુનિતિ) માં 2, ખેલ (લેષ્મ) માં 3, સિંઘાણ (નાકના મેલ) માં 4, વાત (વમન) માં 5, પિત્તને વિષે 6, શુક (વીર્ય) ને વિષે 7, શેણિત (સ્ત્રીના રૂધિરને વિષે 8, જીવ રહિત કલેવર (શબ) ને વિષે 9, નગરની ખાળને વિષે 10, મધને વિષે 11, મઘ (મદિરા) ને વિષે 12, માંસને વિષે 13, તથા માખણને વિષે 14 અને બીજા સર્વ અશુચિ