SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ (72) સ્વર-પક્ષીઓના સ્વરથી શુભાશુભનું જ્ઞાન 6, લક્ષણ-હસ્તરેખાદિકનું જ્ઞાન 7, અને વ્યંજન-તલ, મસા આદિકથી શુભાશુભનું જ્ઞાન ૮-આ આઠ પ્રકારનું નિમિત્ત છે. તે દરેકના ત્રણ ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે સૂત્ર, અર્થ અને તદુભય-સૂત્રાર્થ. એટલે આઠને ત્રણ ગુણ કરતાં ચોવીશ ભેદ થયા તથા ગંધર્વશાસ 25, નાટ્યશાસ્ત્ર 26, વાસ્તુશાસ્ત્ર ર૭, આયુર્વેદ 28, અને ધનુર્વેદની વિદ્યા ૨૯-આ ઓગણત્રી પ્રકારનું પાપકૃત કહેવાય છે. કર૭–૪ર૮, (મુનિમહારાજને માટે એનું પ્રગટન વર્ષ છે.) ર૭૧ આ અવસર્પિણમાં થયેલા દશ અચ્છેરા (આશ્ચર્ય) उवसग्ग 1 गब्भहरणं 2, इत्थीतित्थं 3 अभाविया परिसा 4 / कन्नस्स अपरकंका 5, સવાળ ચંદ્રપુરા કરી છે રિવંતી 7, .... चमरुप्पाओ 8 अ असय सिद्धा 9 / असंजयाण पूआ 10, दस वि. अणतेण कालेण // 430 // કેવળજ્ઞાન થયા પછી તીર્થકરને ઉપસર્ગ 1, ગર્ભનું હરણ 2, શ્રી તીર્થકર 3, અભાવિતા-વ્રતગ્રહણ વિનાની પર્ષદા 4, કૃણનું અપરકંકા નગરીમાં ગમન 5, ચંદ્ર અને સૂર્યનું પિતાના શાશ્વત વિમાન સહિત પૃથ્વી પર અવતરણ 6, હરિવંશકુળની ઉત્પત્તિ 7 ચમરેંદ્રનો ઉત્પાત 8, એક સમયે એકસે ને આઠ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જીવની સિદ્ધિ 9, તથા અસંયમીની પૂજા ૧૦-આ દશ અચ્છેરા (આશ્ચર્યો) અનંત કાળે આ ભરતક્ષેત્રમાં થયા છે. 42 430 (એનું વિશેષ વર્ણન કલ્પસૂત્રાદિથી જાણવું. બીજા ચાર ભરત અને પાંચ ઐરવતમાં પણ પ્રકારતરે દશ દશ અચ્છેરા થયેલા છે.)
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy