SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (101). રહ્યું. રાજનિગ્રહ થાય એવા વ્યાપારના અંગની ચેરીના પણ બે ભેદ, અલ્પ એટલે દાણચારી વિગેરે અને બહ એટલે તેથી વધારે તેમાં દાણચોરીની જયણા અને અધિકને ત્યાગ, એટલે શ્રાવકને અચ્ચર્યવ્રત સવા વસે જ હેય. 239 153 શ્રાવકને બ્રહ્મવતને સવા વસે. मणवयणकायमेहुण, करण सदार वज परइत्थी / सयण दारा करावण, कारावण निअ य तिरियाणं // 240 // મૈથુનના બે ભેદ-મનવચનથી અને કાયાથી. તેમાં મનવચનથી મૈથુનની જયણા અને કાયાથી મિથુનનો ત્યાગ, તેથી દશ વસા રહ્યા. કાયાથી મિથુન ત્યાગના બે ભેદ-સ્વસ્ત્રી શ્રી અને પરસ્ત્રી આશ્રી. તેમાં સ્ત્રી સાથે મિથુન સેવવાની જયણ અને પરસ્ત્રી સાથેના મેથુનને ત્યાગ, તેથી પાંચ વસા વ્રતના રહ્યા, પરસ્ત્રી સાથેના મૈથુન ત્યાગનાં પણ બે ભેદ–પોતે કરવું અને બીજા પાસે કરાવવું. તેમાં બીજા પાસે કરાવવાની એટલે લગ્નાદિકથી બીજાને જોડી દેવાની જયણા અને પિત કરવાનો ત્યાગ, તેથી અઢી વસા રહ્યા. બીજા પાસે મૈથુન કરાવવાના પણ બે ભેદ-સ્વજનના તિર્યંચને અથે અને પોતાના તિર્યંચને અર્થે. તેમાં પિતાના તિર્યંચને માટે જ્યણા અને સ્વજનને તિર્યંચને અર્થે ત્યાગ, તેથી શ્રાવકને બ્રહ્મવત સવા વસો રહ્યું. 2400 154 શ્રાવકનું પરિગ્રહપ્રમાણ વ્રત સવા વસે. अभितर बाहिरिओ, परिग्गहो अप्प पउर नायव्वो। पुत्तं बंधवया पुण, पुत्तं धुअ बंधवाईया // 241 // પરિગ્રહના બે ભેદ-આત્યંતર અને બાહ્ય. તેમાં અત્યંતર પરિગ્રહની જયણા અને બાહ્ય પરિગ્રહને ત્યાગ, તેથી દશ વસા વ્રત રહ્યું. બાહ્યના બે ભેદ-અપ ( પ્રમાણપત ) પરિગ્રહ અને
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy