________________ (18) 24 ભરતચકીને આયુધ શાળામાં ચક ઉત્પન્ન થયાના તથા ઋષભદેવ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના ખબર એક સાથે માન્યા, તે વખતને ચકીને વિચાર. तातम्मि पूइए चकं, पूइयं पूयणारिहो ताओ। .. इहलोयम्मि चकं, परलोय(लोए वि)सुहावहो ताओ॥५०॥ પિતાની પૂજા કરવાથી ચક પણ પૂજેલુંજ થશે, કેમકે પિતા જ પૂજનને યોગ્ય છે. વળી ચક તે આ ભવમાંજ સુખકારક છે અને પિતા તે પરલેકમાં પણ (આ ભવ તથા પરભવમાં પણ) સુખકારક છે. 50 ર૫ વીશે તીર્થકરોના કેવળજ્ઞાનનાં સ્થાને. उसभस्स पुरिमताल, वीरस्स रज्जुवालुयानईतीरे / सेसाणं केवलं नाणं, जेसु ठाणेसु पव्वइया // 51 // - શ્રી ગષભદેવ સ્વામીને પુરિમતાલ નગરીને વિષે (બહારના ઉદ્યાનમાં) કેવળજ્ઞાન થયું હતું, મહાવીર સ્વામીને હજુવાલુકા નદીને કાંઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, અને બાકીના બાવીશ તીર્થકરોને જે જે સ્થાને પ્રવજ્યા લીધી હતી તે તે સ્થાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. પ૧ ર૬ બાર ચક્રવર્તીઓનાં નામभरहो? सगरो२ मघवं३, सणंकुमारो अ४ रायसद्दलो। संती५कुंथू६ अरओ७, हवइ सुभूमो अ कोरवोट॥५२॥ नवमो य महापउमो 9, हरिसेणो 10 चेव रायसद्दलो। जयनामा य 11 नरवई, बारसमो बंभदत्तो 12 अ॥५३।।