________________ (11) आणाखंडणकारी, जइवि तिकालं महाविभूईसु (ए)। पूइए (एई) वीयरायं, सव्वं पि निरत्थयं तस्स // 213 // જિનેશ્વરની આજ્ઞાનું ખંડન કરનાર મનુષ્ય જે કદાચ મોટા વૈભવવડે જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરે, તો પણ તેનું તે સર્વ धर्मार्थ निरर्थ छ. 213. 141 સંધનું લક્ષણ. इक्को साहू इक्का, साहुणी सावओ व सड्डी वा। आणाजुत्तो संघो, सेसो पुण अठिसंघाओ / / 214 // એક જ સાધુ, એક જ સાધવી, એક જ શ્રાવક અને એક જ શ્રાવિકા–જે કદાચ જિનેશ્વરની આજ્ઞાયુક્ત હોય તે તે જ સંઘ છે, તે સિવાય બીજા ઘણું હોય તે પણ તે હાડકાંને સંઘ-સમૂહ છે. તેને આજ્ઞારહિતને સંઘ કહી શકાતો નથી. 214, ૧૪ર ઈરિયાવહીના મિથ્યાદુકૃતના ભાંગા. अभिहयाइहिं गुणिया, पण सहस्स छ सय तीसा य / ते रागदोसदुगुणा, इकारस सहस्स दोसठ्ठा // 215 // मणवयणकायगुणिया, तित्तीस सहस्स सत्तसय असीया। कारणकरणाणुमइ, लक्ख सहस्स तिसय चाला // 216 // कालत्तएण गुणिया, तिलक्ख चउसहस्स वीसअहिया य। अरिहंतसिद्धसाहु-देवगुरुअप्पसक्खीहिं // 217 // अट्ठारस लक्खाइं, चउवीस सहस्स एक सय वीसा / इरियामिच्छादुक्कड-प्पमाणमेयं सुए भणियं // 218 //