________________ (53) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતર કટાકેદી સાગરેપમની છે, નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેટકેટી સાગરોપમની છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કટાકેદી સાગરે૫મની છે તથા આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપની છે. 117 75 તેર કાઠીયાના નામ. आलस्स 1 मोह 2 वन्ना 3, थंभा 4 कोहा 5 पमाय 6 किविणत्ता 7 / भय 8 सोगा 9 अन्नाणा 10, वक्खेव. 11 कुतूहला 12 रमणा 13 // 118 // આળસ 1, મેહ 2, અવર્ણવાદ (અવજ્ઞા) 3, સ્તબ્ધપણું (માન) 4, ક્રોધ 5, પ્રમાદ 6, કૃપણુતા 7, ભય 8, શાક 9 અજ્ઞાન 10, વ્યાક્ષેપ-હાંસી 11, કુતૂહલ-નાટક વિગેરે 12 અને રમણ-કામક્રીડા ૧૩–આ તે કાઠીયા છે. 118 76 મનુષ્ય ભવની દુર્લભતા વિષે દશ દષ્ટાંત चुल्लग 1 पासग 2 धन्ने 3, . નૂ જ રથ પર સુમિ દ્ર 7 ચો. कुम्म 8 जुगे 9 परमाणू 10, - રર વિતા અણુમે છે ?? . ભજન 1, પાશક 2, ધાન્ય 3, ઘંત 4, રત્ન 5, સ્વનિ 6, ચક (રાધાવેધ) 7, કૂર્મ (કાચબો) 8, યુગ (ધુંસરી) 9 અને પરમાણુ ૧૦આ દશ દષ્ટાંતે મનુષ્યભવની દુર્લભતા ઉપર કહેલા છે. 118