________________ (23) * 35 ચક્રવતનાં નવ નિધાન. नेसप्पे१ पंडुयए२, पिंगले३ सव्वरयण४ महापउमे 5 / काले य महाकाले७, माणवगनिही८ महासंखे९॥१५॥ નૈસર્ષ 1, પાંડ 2, પિંગલ 3, સર્વરત્ન , મહાપદ્મ પ. કાલ 6, મહાકાલ 7, માણવક નામને નિધિ 8 અને મહાશંખ 9 એ નવ નિધાન ચકવર્તીને હોય છે. ૬પ 36 સ્ત્રી જાતિને શું શું સ્થિતિ પ્રાપ્ત ન થાય? अरिहंत-चकि-केसव-बल-संभिन्ने य चारणे पुवा। गणहर पुलाग आहारग, न हु भवइ एस महिलाणं॥६६॥ અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, ભિન્નશ્રોતલબ્ધિ, ચારણલબ્ધિ.૧ ચૈાદ પૂર્વ, ગણધર, પુલાકલબ્ધિ અને આહારક શરીર-આ દશ પદવી સ્ત્રી જાતિને પ્રાપ્ત થાય નહીં. (મલ્લીનાથ તીર્થકર થયા તે અરૂં જાણવું.) 66 - 37 અભવીને શું શું પ્રાપ્ત ન થાય ? उत्तम नर पंचुत्तर, तायत्तीसा य पुव्वधर इंदा / जिणदाण दिक्ख सासण-देवी जक्खा य नोऽभव्वा॥१७॥ ઉત્તમ નર (શલાકા પુરૂષ), પાંચ અનુત્તર વિમાન, ત્રાયઅિંશ દેવ, પૂર્વધસ્પણું, ધ, જિનેશ્વરનું દાન (વપદાન), જિનેશ્વરને હાથે દીક્ષા, શાસનદેવી અને શાસનયક્ષ, આ નવ સ્થાન અભવી પામે નહીં. 67 1 અંધાચારણ ને વિદ્યાચારણ.