________________ 38 શ્રાવકને વસવા લાયક સ્થાન, जत्थ पुरे जिणभवणं, समयविऊ साहुसावगा जत्थ / - तत्थ सया वसियव्वं, पउरजलइंधणं जत्थ // 68 // છે. જે પુરમાં જિનેશ્વરનું ચૈત્ય હય, જ્યાં સિદ્ધાંતને જાણનાર સાધુ તથા શ્રાવકે હેય, તથા જ્યાં ઘણું જળ અને બળતણ મળતું હેય ત્યાં શ્રાવકે સદા નિવાસ કરે રેગ્ય છે. 68 - 39 શ્રાવકના એકવીશ ગુણ. धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो१ रूबवर पगइसोमो३ / लोगप्पिओ४ अकूरो५, भीरूद असढो७ सुदक्खिन्नू८।६९॥ लज्जालुओ९ दयालू१०, मज्झत्थो सोमदिट्ठी११ गुणरागी१२॥ सक्कह१३ सुपक्खजुत्तो१४,सुदीहदंसी१५ विसेसन्नू१६।७०॥ बुडाणुगो१७ विणीओ१८, कयन्नुओ१९ परजणस्स હિતવ 20 तह चेव लद्धलक्खो२१, इगवीसगुणो हवइ सड्रो // 71 // આવા એકવીશ ગુણવાળે શ્રાવક ધર્મરૂપી રત્નને લાયક છે.-અક્ષ એટલે કેઈન વોહ વિગેરે ન કરે, તુચ્છમનવાળે ન હોય તે 1, સારા રૂપવાળા 2. સ્વભાવે કરીને શાંત 3, લોકને પ્રિય 4, કરતા રહિત પ, પાપથી ભીરૂ-બીના 6, અશઠ–શકતા રહિત હ. અત્યંત દાક્ષિણ્યતાવાળો 8, લજ્જાળુ 9, દયાળુ 10, મધ્યસ્થ સત ૌમ્ય દૃષ્ટિવાળે 11, ગુણનો રાગી 12, સારી વાર્તાને જ કરનાર -- 13, સારા પક્ષ (પરિવાર) વાળે 14, સુદીર્ઘદર્શાલ્લાંબી દષ્ટિએ વિચાર કરનાર 15, વિશેષ જાણનાર 16, વૃદ્ધજનેને અનુસરનાર