SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ( 88) એક તૃતિયાંશ અધિક આઠ ભાગ એટલે ૯રપ૯રપ૯રપ રુ 3 પપમનું દેવાયું બાંધે છે. ર૦૦. (એક પાપમના નવ ભાગ કરીએ એવા આઠ ભાગ ને એક તૃતિયાંશ એટલું વધારે સમજવું), 133 સામાયિકનું માહાભ્ય. दिवसे दिवसे लक्ख, देई सुवण्णस्स खंडियं एगो। इयरो पुण सामाइयं, करेइ न पुहप्पए तस्स // 201 // કેઈએક પુરૂષ હમેશાં લાખ ખાંડી સુવર્ણનું દાન કરે, અને બીજે કઈ પુરૂષ એક સામાયિક કરે, તો તે સુવર્ણ દાન કરનાર આ સામાયિક કરનારના ફળને પહોંચતો (પામત) નથી. ર૦૧ આ સામાયિક પૂર્વે કહેલા બત્રીશ ષ વિનાનું ત્રિકરણ શુદ્ધિબળું સમજવું सामाइयम्मि उ कए, समणो इव सावओ हवइ जम्हा। एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा // 202 // જે કારણ માટે શ્રાવક સામાયિક કરે તે સાથે જે થાય છે, તે કારણે કરીને ઘણીવાર સામાયિક કરવું. 202. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે સામાયિકમાં સ્થિત થઈ જવું એ આ ઉપદેશને સાર છે. 134 અરિહંત શબ્દને અર્થ. इंदियविसयकसाया, परीसहो वेयणीय उवसग्गे / एए अरिणो हंता, अरिहंता तेण वुचंति // 203 // પાંચ ઈહિના વીશ વિષયો, ચાર કષાય, બાધીશ પરીષહ, (અસાતા) વેદનીય અને (દેવ મનુષ્યને તિર્યચના કરેલા) ઉપસર્ગોઆ સર્વ શત્રુઓને હણે છે તેથી અરિહંત કહેવાય છે. 203. - 1 વીસ મણની એક ખાંડી.
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy