SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અંતસમયે (આયુષ્યને છેડે) વ્યસન (કચ્છ)ને પામેલો જે કોઈ પણ પ્રાણી આ પચ નવકારમંત્રને બોલી ન શકે પણ માત્ર સાંભળે તો પણ તે પ્રાણુ જે કદાચ મોક્ષ ન પામે તો પણ વૈમાનિક દેવ તો અવશ્ય થાય છે. આમાં ભાવની વિશુદ્ધિની તન્મયતાની વિશેષતા સમજવી. 10 3 શત્રુંજય તીર્થનાં મુખ્ય 2 નામો. विमलगिरि मुत्तिनिलओ, सत्तुंजो सिद्धिखित्त पुंडरीओ। हरिसिद्धसिहरो सिद्धि-पव्वओ सिद्धराओ अ॥११॥ बाहुबली मरुदेवो, भगीरहो तह सहस्ससंजुत्तो / कूडसयअटुत्तर, नगाहिराओ सहस्सकमलो // 12 // ढिंको कोडिनिवासो, लोहिच्च तालज्झओ कयंबो य / सुरनरमुणिकयनामो, सो विमलगिरी जयउ तित्थं // 13 // વિમળગિરિ 1, મુક્તિનિલય 2, શત્રુંજય 3 સિદ્ધિક્ષેત્ર 4 - પુંડરીકગિરિ 5, હરિસિદ્ધશિખર 6-7, સિદ્ધિપર્વત [સિદ્ધાચળ] 8. સિદ્ધરાજ 9, બાહુબલી 10, મરૂદેવ 11, ભગીરથ 12 તથા સહસ્રસંયુક્ત, 13, અષ્ટોત્તર શતકૂટ 14, નગાધિરાજ 15, સહકમળ 16, ઢીંક [ઢંક] 17, કેરિનિવાસ 18, લહિત્ય 19 તાલધ્વજ ર૦ અને કદંબ રા આ સર્વ શત્રુંજય પર્વતનાં નામો દેવ, મનુષ્ય અને મુનિઓએ કરેલાં છે, [પાડેલાં છે] તે વિમલગિરિ તીર્થ જવંત વર્તે 11-12-134 જ આમાં બે નામને સમાવેશ જણાય છે. 1 એકસો આઠ શિખરવાળો. x બીજે બતાવેલા 21 નામમાં ઉજજયંતગિરિ (રેવતગિરિ), પુણરાશિ, મહાબળ અને દશકિત નામ છે તે આમાં નથી અને હરિસિદ્ધશિખર સહસ્ત્ર સંયુક્ત ને નગાધિરાજ તેમાં નથી.
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy