________________ (3) वाहिजलजलणतकर,-हरिकरिसंगामविसहरभयाइं / नासंति तक्खणेणं, जिणनवकारप्पभावणं // 6 // निश्वरना नरभवना प्रभाव व्याधि, 4, मनि, ચર, સિંહ, હાથી, સંગ્રામ અને સર્પ એ વિગેરેથી ઉત્પન્ન થતા ભયે તત્કાળ નાશ પામે છે. 6 जिणसासणस्स सारो, चउद्दसपुव्वाण जो समुद्धारो। जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणई॥७॥ જિનશાસનના સારભત અને ચૌદપર્વમાંથી ઉદ્વરેલો નવકારમંત્ર જેના હદયમાં રહ્યું હોય, તે પુરૂષને સંસાર શું કરી શકે ? કાંઈ પણ દુઃખ આપી શકે નહીં.(નવકાર શબ્દ નમસ્કારને यशसभा.) 7 एसो मंगलनिलओ, भयविलओ सयलसंघसुहजणओ। नवकार परममंतो, चिंतिअमित्तं सुहं देई // 8 // આ શ્રેષ્ટ નવકાર મંત્ર મંગળનું સ્થાન છે, ભયનો નાશ કરનાર છે. સકળ સંઘને સુખ ઉત્પન્ન કરનાર છે અને મન ઈચ્છિત सुमने २५नार छ. 8 अप्पुव्वो कप्पतरू, चिंतामणिकामकुंभकामगवी / जो झायई सयलकालं, सो पावइ सिवसुहं विउलं॥९॥ આ નવકારમંત્ર અપૂર્વ કલ્પતરૂ, ચિંતામણિ રત્ન, કામઘટ અને કામધેનુ તુલ્ય છે, તેનું જે પ્રાણુ સદાકાળ ધ્યાન કરે છે તે વિપુલ એવું મોક્ષસુખ પામે છે. 9 पंचनमुकारमंतं, अंते सुच्चंति वसणपत्ताणं / सो जइ न जाइ मुक्खं, अवस्स वेमाणिओ होइ // 10 //