________________ (159) ર૪૮ ચૌદ ગુણસ્થાનનાં નામ.. मिच्छे१ सासण२ मीसे३, __अविरय 4 देसे 5 पमत्त 6 अपमत्ते 7 / नियट्टी 8 अनियट्टी 9, सुहुमु 10 वसम 11 खीण 12 सजोगी 13 अजोगी 14 गुणा // 391|| મિથ્યાત્વ ગુણસ્થાન 1, સાસ્વાદન 2, મિશ્ર 3, અવિરત સમ્યગષ્ટિ , દેશવિરતિ પ. પ્રમત્ત (સર્વ વિરતિ) 6, અપ્રમત્ત 7, નિવૃત્તિ બાદર 8, અનિવૃત્તિ બાદર , સૂક્ષ્મ પરાય 10, ઉપશાંત મહ૧૧, ક્ષીણ મોહ 12 સગી કેવળી 13 અને અયોગી કેવળી ૧૪-આ ચૌદ ગુણસ્થાનકે છે. ૩૧.(એનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિકથી જાણવું ) ર૪૯ એકેંદ્રિયમાં ગયા પછી દેને થતું દુઃખ. एगिदित्तणे जे देवा, चवंति तसिं पमाणसो थोवा / कत्तो मे मणुअभवो, इय चिंतंतो सुरो दुहिओ // 392 // જે દેવો એવીને એનેંદ્રિયપણે ઉત્પન્ન થાય છે તેઓનું પ્રમાણ ઘણું થતું હોય છે. (તેવા છે ઘણા થોડા હોય છે.) પરંતુ તેઓ એકેદ્રિયમાં ઉપજ્યા પછી મને હવે મનુષ્ય ભવ ક્યારે મળશે? એમ વિચારતા અતિ દુ:ખી થાય છે. ૩૯ર, - 250 વનસ્પતિનું અચિત્તપણું કયારે થાય છે? पत्तं पुष्पं हरियं, अबंधबीयं च जं फली होइ। बिंट मिलाणमि य, नियमाउ होइ अञ्चित्तं // 393 // પત્ર, પુષ્પ, હરિત (ત્રણ) તથા બીજ બંધાયા વિનાની જે કુળી હોય તે સર્વનું બિંટ (ઢિ) જ્યારે પ્લાન થાય છે ત્યારે તે નિચે અચિત્ત થઈ ગયેલ હોય છે એમ સમજવું. 393. .