________________ (22) તેમને જ મારવા.” આમ કહેનાર પદ્મવેશ્યાવાળે જાણ 5, છઠ્ઠાએ કહ્યું-“સામા થનારને પણ શા માટે મારી નાંખવા જોઇએ? આપણે તો ધનનું જ કામ છે, માટે માત્ર ધન જ હરણ કરવું.” આમ બેલનાર શુકલેશ્યાવાળો જાણ. 6. આ છ શ્યાઓમાં પૂર્વ પૂર્વની વેશ્યા અશુભ છે અને ઉત્તર ઉત્તરની લેણ્યા શુભ છે. ૩૩ર મેક્ષને માર્ગ पूया जिणंदेसुरई वएसु, . जुत्तो अ सामाइयपोसहेसु / दाणं सुपत्ते सवणं सुसत्थे, . સુતાકુવા સિવારો 54 - જિનેશ્વરની પૂજા, પ્રતાને વિષે રતિ (પ્રીતિ, સામાયિક અને પૌષધનું કરવાપણું, સુપાત્રને દાન, ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ અને એક સાધુઓની સેવા-આ મોક્ષને માર્ગ છે. 543 333 શ્રાવકનું કર્તવ્ય. पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ। सज्झायनमुक्कारो, परोवयारो य जयणा य // 544 // - અષ્ટમી ચતુદશી વિગેરે પર્વતિથિએ પૌષધ વ્રત કરવું, દાન, શીળ, તપ ને ભાવ-આ ચારે પ્રકારના ધર્મનું આરાધન કરવું, સ્વાધ્યાય-સઝાય ધ્યાન કરવું, નવકાર મંત્રનો જાપ કર, પરેપકાર કરવો અને સર્વ ક્રિયામાં યતના (જયણા) રાખવી–આ સર્વ શ્રાવકનાં કર્તવ્ય છે. ૫૪૪.(મહજિણાણુની સઝાયમાં બતાવેલાં 36 શ્રાવકના કૃત્યેની પાંચ ગાથામાંથી આ બીજી ગાથા છે.)