________________ (135) રરર બાર ભાવનાઓ पढमं अणिच्चश्मसरणं२, भवो३ एगत्त४ अन्नया५असुई। आसवविही 7 संवरोद, कम्मनिजरा९ चेव // 342 // धम्म सक्खाइया?० लोओ११, बोही य खलु दुल्लहा१२। भावणाओ मुणी निच्चं, चिंतइज दुवालसं // 343 // પહેલી અનિત્ય ભાવના 1, અશરણ ભાવના 2, ભવ (સંસાર) ભાવના 3, એકત્વ ભાવના 4, અન્યત્વ ભાવના 5, અશુચિ ભાવના 6, આશ્રવ ભાવના 7, સંવર ભાવના 8, કર્મનિર્ભર ભાવના , ધર્મ સ્વખ્યાતતા (ધર્મમાં જિનેશ્વરે જે કહ્યું છે તે સત્યજ કહ્યું છે એવી) ભાવના 10, લોક સ્વરૂપ ભાવના 11 તથા બેધિ (સમકિત) અતિ દુર્લભ છે એવી ભાવના ૧૨-આ બાર ભાવનાઓ મુનિઓએ નિરંતર ભાવવી જોઈએ. 34-343 રર૩ તેર પ્રકારની અશુભ ક્રિયા अट्ठा 1 णठा 2 हिंसा 3, . कम्मा 4 दिड्ढी 5 य मोस 6 दिन्ने 7 य / मिच्छत्तं 8 माण 9 मित्तं 10, માયા ?? રોમે 22 રિયાવદિયા શરૂ રૂછા ' અર્થ ક્રિયા 1, અનWક્રિયા ર, હિંસાક્રિયા 3, કર્મક્રિયા 4, દષ્ટિવિપર્યાસકિયા 5, મૃષાવાદકિયા 6, અદત્તાદાનક્રિયા 7, મિથ્યાત્વક્રિયા 8, માનક્રિયા 9, મિત્રક્રિયા 10, માયાક્રિયા 11, લોભક્રિયા 12 તથા ઈપથિકીકિયા ૧૩-આ તેર ક્રિયાઓ પ્રાણીને નિરંતર લાગે તેવી છે, 344,