________________ (136) રર૪ વિષયાંધ સ્ત્રીઓની દુષ્ટતાનું પરિણામ भजा वि इंदियविगार-दोसनडिया करेइ पइपावं / जह सो पएसी राया, सूरीकंताए तह वहिओ // 345 // ભાય પણ જો ઇદ્રિના વિકારના દોષથી ઉન્મત્ત થઈ હોય તો તે પિતાના પતિને પણ મારી નાંખવાનું પાપ કરે છે. જેમ તે પ્રદેશી રાજાને તેની સૂર્યકાંતા ભાર્યાએ વધ કર્યો હતો તેમ 345 રરપ પ્રદેશ રાજાએ કેશી ગણધરને કરેલા દશ પ્રશ્ન अजय 1 अज्जीय 2 कुंभी 3, किमी 4 सरं 5 भार 6 खंड 7 दरिसे 8 य / कुंथु 9 य परंपरागय 10, ટુર પુછા સવારના 5 રૂ૪૬ . પ્રદેશ રાજાએ વ્યાકરણ-વ્યાખ્યા સહિત આ દશા પ્રશ્નો કેશી ગણધરને પૂછ્યા હતા-આર્યક (દાદા) 1, આર્થિકા (દાદી) 2, કુંભી 3, કૃમિ (કીડા) 4, શર (બાણ) 5, ભાર (તલ) 6, ખંડ 7, દર્શન 8, કુંથુ 9, પરંપરાગત ધર્મ 100 346, પ્રદેશી રાજાને કેશી ગણધરે આપેલા ઉત્તરसदारहत्था 1 खालिय 2, साली 3 अगणी य 4 कोमलकवाडी 5 / दिय 6 कळं 7 वाय 8 दीवो 9, રૂમાવદિ 20 ડિવથi II રૂ૪૭ પિતાની સ્ત્રીને જાર 1, અપવિત્ર સ્થાન 2, ટાકારશાલા 3, લોઢાના ગાળામાં અગ્નિ 4, કેમળ (જીણ) ધનુષ્ય 5, ચામડાની મસક 6, અરણિનું કાષ્ટ 7, વાયુ 8. દીપક 9 અને લોઢાના ભારને વહન કરનાર ૧૦-આ ઉત્તર, 347,