SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ( 48 ) 1. આધ્યાનવડે મનુષ્ય તિચિ ગતિને પામે છે, રૌદ્રધ્યાનવડે નરકગતિને પામે છે. ધર્મધ્યાનવડે દેવગતિને પામે છે અને શુકલધ્યાનવડે સિદ્ધિગતિને પામે છે. 102 - 60 વિષયને વિશ્વાસ ન કરવા વિષે. सोऊण गई सुकुमालियाए, तह ससगभसगभयणीए। ताव न वीससियव्वं, सेअट्ठी धम्मिओ जाव // 103 // Eaa. સુકુમાલિકાની ગતિ સાંભળીને તથા સસક ભસકની બહેને સાધ્વીની ગતિ સાંભળીને જ્યાં સુધી ધમ જીવ એયને અથ હેય ત્યાં સુધી તેણે ઇદ્રિના વિષયનો વિશ્વાસ કરે નહીં, 103 - 61 શરીરના રૂપની તરતમતા. गणहर आहारग अणुत्तराइ, जाव वण चक्की वासु बला| मंडलिया जा हीणा, छठाणगया भवे सेसा // 104 // રૂપમાં ગણધરથી આહારક શરીરવાળા અનંતગુણ હીન છે, તેનાથી અનુત્તરવાસી હીન છે, તેનાથી યકવાસી, દેવલોકવાસી, ભુવનપતિ, જ્યોતિષી યાવત વ્યંતર અનંત અનંતગુણ હીન છે, તેનાથી ચક્રવર્તી અનંતગુણહીન છે, તેનાથી વાસુદેવ, તેનાથી બળદેવ અને તેનાથી મંડલિક રાજ રૂપમાં અનંતગુણ હીન છે, બાકીના સર્વ જી છ સ્થાન પતિત હોય છે. 104. સંખ્યામભાગ હીન, અસંખ્યાતભાગ હીન, અનંતભાગ હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન, અનંતગુણ હીન-એ ષટ્રસ્થાન સમજવા, (ગણધર મહારાજા તીર્થકરના રૂપથી અનંતગુણ હીન હોય છે.) દર મોક્ષ યોગ્ય 10 માગણ. नरगई पणिंदी तस भव, सन्नि अहक्खाय खइअसम्मत्ते। मुक्खो अणाहार केवल-दसणनाणे न सेसेसु.॥१०५॥
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy