________________ (47) जीवदयाइ रमिज्जइ, इंदियवग्गो दम्मिजइ सया वि / सच्चं चेव वदिज्जइ, धम्मरहस्सं मुणेयव्वं // 99 // સદા જીવદયામાં રમણ કરવું, સદા ઇદ્ધિના સમૂહનું દમન કરવું, સદા સત્ય વચન બોલવું—આ ધર્મનું રહસ્ય-સર્વસ્વ છે એમ જાણવું, 9 પક પ્રવૃત્તિ કરવાના દશ શુભ સ્થાન जिणपूआ मुणिसेवा, दाणे तवनियमसीलसब्भावे / नाणे दंसण चरणे, जइअव्वं दससु ठाणेसु // 10 // જિનેશ્વરની પૂજા, મુનિજનની સેવા, દાન, તપ, નિયમ, શીલ, સદ્દભાવ (સારી ભાવના), જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આ દશ સ્થાને વિષે યત્ન કરે. (આ દશે સ્થાનકો શ્રાવકે યથાશકિત દરરોજ આચરવાના છે. ) 100 58 અપૂર્વ વશીકરણ 'जंपिजइ पियवयणं, किज्जइ विणओ अ दिजए दाणं / परगुणगहणं किजई, अमूलमंतं वसीकरणं // 101 // સર્વ જેને પ્રિય લાગે એવું વચન બોલવું, સર્વને યથાચિત વિનય કર, દીન હીન વિગેરેને દાન દેવું અને અન્યના ગુણ ગ્રહણ કરવા-આ મૂળ અને મંત્ર વિનાનું જ વશીકરણ છે. આથી સર્વ જગત વશ થાય છે. 101 59 ચારે ગતિના ધ્યાનરૂપ કારણ अट्टेण तिरिअगई, रुद्दज्झाणेण गम्मए नरयं / - ધને વસ્ત્રો, સિદ્ધિા સુરક્ષાનેvi 202 . 1 ઓષધિ વિશેષ.