________________ (170) ગ, દ્વેષ અને મહિને જીતનાર જિનેશ્વરેએ તૃણ પંચેક આ પ્રમાણે કહ્યું છે શાલિનું ઘાસ 1, વાહિનું ઘાસ 2, કેદ્રવનું ઘાસ 3, રાલક (કાગ)નું ઘાસ 4 તથા અરણ્યનું ઘાસ ૫-આ પાંચ જાતના તૃણનું આસન કે શયન વિગેરે કરવાથી તેની પડિલેહણ થઈ શકે નહીં, તેથી સાધુને તે તૃણચક કહ્યું નહીં, કર૩. 268 ચર્મ પંચક अय 1 एल 2 गावि 3 महिसी 4, मिगाण 5 मजिणं च पंचमं होइ। तलिगा 1 खल्लग 2 वद्धे 3, कोसग 4 कित्ती 5 य बीयं तु // 424 // બકરાનું ચર્મ 1, ઘેટાનું ચર્મ 2, ગાય-બળદનું ચર્મ 3, ભેંશ-પાડાનું ચર્મ 4 અને મૃગનું ચર્મ પ આ પાંચ પ્રકારનાં ચર્મ રાખવા સાધુને કહ્યું નહીં. કારણકે તેની પડિલેહણ થઈ શકે નહીં, વળી બીજી રીતે ચર્મ પંચક આ પ્રમાણે કહેવાય છે તળીયા (એક તળીયાની કે બે, ત્રણ, ચાર તળીયાની સપાટ) 1, પગરખાં (જેડા) 2, વાધરી 3, કેશક (કેથળી) 4 અને કૃત્તિ (ચામડું) ૫-આ ચમે પંચક કે કઈ વખત સબળ કારણે સાધુને કલ્પી શકે છે. ક૨૪. - ર૬૯ સાધુનાં સતાવીશ ગુણે. छन्वय 6 छक्कायरक्खा 12, पंचिंदिय 17 लोहनिग्गहो 18 खंती 19 / भावविसुद्धि 20 पडि लेहणाकरणे विसुद्धी य 21 // 425 //