________________ (177) બંધાયા વિનાની 30, આલુ 31 તથા પિંડાલ ૩ર-આ બત્રીશ અનંતકાય કહેવાય છે. બીજા પણ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવડે જે યુક્ત હોય તે પણ અનંતકાય જાણવા, 439-443. ર૭૭ અનંતકાયનું તથા પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ गूढसिरसंधिपव्वं, समभंगमहीरुगं च छिन्नरुहं / સહિરસી, તબૅિવ ર ય છે અ8 જેની સિરા (નો) તથા સંધિ અને પર્વ (ગાંઠ) ગુણ હોય, જેને ભાંગતા (ફાડતા) બે સરખા ભાગ થાય. જેમાં હીરક(તાંતણું) ન હોય, જે છેદીને વાવવાથી ઉગે, તેવી સર્વ વનસ્પતિને સાધારણ શરીરવાળી એટલે અનંતકાય જાણવી. તેનાથી વિપરીત લક્ષણવાળી જે વનસ્પતિ તેને પ્રત્યેક શરીરી જાણવી. 444. वक्कस्स भजमाणस्स, जस्स गंठी हविज दुन्निगुणो / तं पुढविसरिसभेयं, अणंतजीवं वियाणाहि // 445 // જે ભાંગવાથી બમણે વક્ર ગ્રંથિ દેખાય-અંદર વાંકી ગાંઠ વળીયાવાળી દેખાય અને જેના સુકાયેલી પૃથ્વીમાં ફાટ પડે તે પ્રમાણે ભેદ પડે-કકડા થાય તેને અનંતકાય જાણવી, 45. गूढसिराए पत्तं, सच्छीरं जं च हुज्ज निच्छीरं / # રિ પથારધી, સતવં વિચાાહિા કદ્દા જેના પાંદડની સિરા (ન) ગુમ હેય તથા જે ક્ષીરવાળું હોય, તેમ જ જે ક્ષીર રહિત હોય છતાં તેની સંધિ દેખાતી ન હોય તે અનંતકાય જાણવા 446. 278 રાત્રિભેજેનને દેષ बहुदोस आउ थोव, तह पुण पभणेमि किं पि दोसस्स / भवछन्नुइ हणइ जीवा, सरसोसे इक तं पावं // 447 //