________________ (19) પાંચ મહાવ્રતાને પાળનારા, પાંચ સમિતિવડે સમિત અને વણ ગુસિવડે ગુપ્ત એવા સાધુઓને વંદન કરીને જે દાન આપવું તે ઉત્તમ દાન (સુપાત્ર દાન) કહેલું છે, 506 (આ દાન સર્વોત્કૃષ્ટ છે.) ( 3 અનુકંપા દાનનું સ્વરૂપ मंदाण य टुंटाण य, दीणअणाहाण अंधबंहिराणं / . अणुकंपादाणं पुण, जिणेहि न कहिंचि पडिसिद्धं // 507 // માંદા (રેગી), કુંઠા, દીન, અનાથ, અંધ અને બધિર એવા જનને જે અનુપાવડે દાન આપવું તે જિનેશ્વરએ કઈ પણ ઠેકાણે નિષેધ્યું નથી. 57. (દયાળુ અંત:કરણવાળાએ નિરંતર અનુકંપા દાન આપ્યા કરવું, તે છાના દુઃખે દૂર કરવા પ્રયત્ન કરે, તેથી જ તેને કરૂણભાવ બન્યો બન્યા રહે છે.) * 4 ઉચિત દાનનું સ્વરૂપ. . उच्चियदाणं एयं, वेलमवेलाइ दाण पत्ताणं / तं दाणं दिन्नणं, जिणवयणपभावगा भणिया // 508 // વેળાએ અથવા કવેળાએ યાચક તરીકે પ્રાપ્ત થયેલાને જે દાન દેવું તે ઉચિતદાન કહેલું છે. તે દાન દેનારી જિનશાસનના પ્રભાવક કહ્યા છે. પ૦૮. (કારણકે એવું દાન લેનારા તે દાતારની અને તેના ધર્મની જૈન ધર્મની પ્રશંસા કરે છે.) 5 કીર્તિ દાનનું સ્વરૂપ, जिणसाहुसाहुणीण य, सुकित्तिकरणेण भट्टबडुआणं। जं दाणं तं भणियं, सुकित्तिदाणं मुणिवरेहिं // 509 // જિનેશ્વરના સાધુ અને સાધવી વિગેરેની સકીર્તિનું કીર્તન કરનાર ભાટ, ચારણ અને બાહ્મણ વિગેરેને જે દાન આપવું તે એષ મુનિઓએ કીર્તિદાન કર્યું છે, 506 (ગ્રહાએ આ દાન પણ આપવું જોઈએ, તેની પણું જરૂર છે) . . . . .