________________ (8) 9 સુધષા ઘંટાનું પ્રમાણ बारस जोयण पिहुला, सुघोसघंटा य अद्ध उच्चत्तं / चत्तारि लालाओ, देवा सयपंच वायंति // 23 // સુષા નામની ઘંટા બાર યોજન પહોળી છે, તેથી અર્ધ પ્રમાણ એટલે છ જન ઉંચી છે અને તેની લાલા લિલક] ચાર જિનપ્રમાણુ લાંબી છે. તે ઘંટાને એકીસાથે પાંચસે દેવતાઓ વગાડે છે. 23 10 સંક્રાંતિને આશ્રી દિવસની વૃદ્ધિનું પ્રમાણ. - इक पलंमि वड्डइ, कमेण दिवसो दु तिन्नि मयराइ / વારસ વાવશ્વહિયા, વત્તતા અવરવા જૈવ રજા મકરાદિક સંક્રાંતિમાં દિવસ અનુક્રમે એક, બે અને ત્રણ પળ તથા તે ઉપરાંત બાર, બાવન અને બત્રીશ અક્ષર વૃદ્ધિ પામે છે. એટલે કે મકરસંક્રાંતિ બેસે ત્યારે એક પળ. અને બાર અક્ષર જેટલા દિવસ હમેશાં વધે છે, કુંભ સંક્રાંતિમાં હમેશાં બે પળ અને બાવન અક્ષર જેટલો વધે છે, અને મીન સંકાતિમાં હમેશાં ત્રણ પળ અને બત્રીશ અક્ષર જેટલું વધે છે, મેષ સંક્રાંતિમાં હમેશાં ત્રણ પળ અને બત્રીશ અક્ષર વધે છે, વૃષ સંક્રાંતિમાં હમેશાં બે પળ અને બાવન અક્ષર વધે છે, તથા મિથુન સંક્રાંતિમાં હમેશાં એક પળ અને બાર અક્ષર દિવસ વધે છે, [ ત્યારપછીની છ સંક્રાતિમાં એ જ અનુક્રમે દિનમાન ઘટે છે. એક અહેરાત્રિની 60 ઘડીમાં જેટલું દિનમાન હોય તેટલું બાદ કરતાં બાકીનું રાત્રિમાન સમજવું] 24 - મકર સંક્રાંતિમાં પહેલે દિવસે દિનમાન ર૬ ઘડી ને 12 પળ, કુંભમાં ર૬ ઘડી 48 પળ, મીનમાં 28 ઘડી 14 પળ, મેષમાં 30 1 અક્ષર એટલે વિપળ-એક પળની 60 વિપળ.