________________ સુધર્મા દેવલોકથી કે ઈદવ હજાર ભારના વજનવાળે લેહમય શેળે હેઠે-નીચે પૃથ્વી તરફ પડતું મૂકે તે ગેળાને જ્યાં સુધી પહોંચતાં છ માસ, છ દિવસ, છ પહોર અને છ ઘડી-આટલો વખત વ્યતીત થાય તેટલું પ્રમાણ એક રાજનું છે. (આ ઉંચું નીચું રાજનું પ્રમાણુ કહ્યું છે.) તિરછાનું કહીએ તો એક રાજમાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જે અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે તે સર્વે મળીને એક રાજ થાય છે. 19-20 8 એક ઇદ્રની આખી જીંદગીમાં થતી ઇદ્રાણુઓની સંખ્યા સુ(વા) લાવો, વંચાતી વડારવ ફરતા कोडिसहस्सा चउ कोडी, सयाणि अडवीस कोडीओ॥२१॥ सत्तावन्नं लक्खा, चउदस सहस्सा दुसय पंचासी। इअ संखा देवीओ, हवंति इंदस्स जम्मंमि // 22 // - બે [બાવીશ] કડાકડી, પચાશી લાખ કેડી, એકોતેર હજાર કેડિ, ચારસો કેડિ, અઠ્ઠાવીશ કેડિ સત્તાવન લાખ, ચાર હજાર, બસે અને પંચાશી આટલી દેવીઓની [દ્રાણીઓની સંખ્યા એક ઇંદ્રના એક જન્મને વિષે હોય છે. (એક ઈંદ્રનું આયુષ્ય બે સાગરોપમનું હોય છે, અને ઇંદ્રાણીઓનું આયુષ્ય સાત પલ્યોપમનું હેય છે, આ પ્રમાણે બન્નેના આયુષ્યમાં મેટે તફાવત છે તેથી ઇંદ્રના એક જ ભવમાં આટલી સંખ્યાવાળી ઇંદ્રાણીઓ થાય છે. ઇંદ્રનું આયુષ્ય બે સાગરેપમનું તેના પલ્યોપમ 20 કેડીકેડી, ઇંદ્રિાણીનું આયુષ્ય 7 પાપમનું તેથી તેને સાતે ભાંગવા અને એક સાથે 8 ઇંદ્રાણીઓ હેય તેથી આડે ગુણવા એટલે ઉપર લખ્યા પ્રમાણે એક ભવમાં ઈંદ્રાણીઓ થાય છે. ગાથામાં રો શબ્દ છે તે રોવર જોઈએ કારણ કે ઉપ પ્રમાણે ગણતાં [22] આવે છે. ) રર-રર