________________ (બરાબર કરવા)૧૫, ગુરૂના ચરણ પાસે ચાર વાર મરતક નમાવવું 19, ત્રણ ગુપ્તિ જાળવવી રર, બેવાર અવગ્રહમાં પ્રવેશ કરવો 24 તથા એકવાર અવગ્રહમાંથી નીકળવું ર૫–આ પ્રમાણે બે વાંદણામાં મળીને (દ્વાદશાવર્તવંદનમાં) રપ આવશ્યક જાળવવાના છે. ર૨૬, 146 ગુરૂને શિષ્ય કે શ્રાવક દ્વાદશાવતવંદને વાંદે ત્યારે ગુરૂએ કહેવાના છે વચન. छंदेण अणुजाणामि, तहत्ति तुब्भंपि वट्टए एवं / अहमवि खामेमि तुमं, वयणाइं वंदणरिहस्स // 227 // “ઈચ્છામિ એવું શિષ્ય કે શ્રાવક કહે, ત્યાં ગુરૂ દેણ કહે, શિષ્ય “અણજાણહ કહે ત્યારે ગુરૂ અણુજાણમિ” કહે, શિષ્ય “દિવસે વઈ કહે ત્યારે ગુરૂ તહરિ' કહે, શિષ્ય જતા મેં કહે ત્યારે ગુરૂ “તુષ્મપિ વટ્ટ કહે, શિષ્ય જવણિચ ભે” કહે ત્યારે ગુરૂ એવં કહે, શિષ્ય ખામેમિ ખમાસમણે” કહે ત્યારે ગુરૂ “અહમવિ ખામેમિ તુમ' કહે-આ પ્રમાણે વંદનાને લાયક એવા ગુરૂના (છ) પ્રતિવચન હોય છે. રર૭ (છ બોલ શિષ્યના અને છ બોલ ગુરૂના કુલ 12 બોલનો અર્થ ગુરૂવંદન ભાષ્યથી જાણ.) 147 ગુરૂની તેત્રીશ આશાતના 1 થી ૯ને 10 पुरओपक्खासन्ने, गंताचिठ्ठणनिसीअणायमणे / ( 11 12 13 14 आलोअण पडिसुणणे, पुवालवणे य आलोए // 228 // तह उवदंस निमंतण, खद्दाययणे तहा य पडिसुणणे। 20 21 22 23 24 25 खद्दति अ तत्थगए, किं तुम तज्जाय नासुमणे // 229 // * 15 16 17 જાળા