________________ (150) अपुठवनाणग्गहणं 18, सुअभत्ती 19 पवयणे पभावणया 20 / एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो // 373 // અરિહંત 1, સિદ્ધ 2, પ્રવચન (જૈનશાસન) 3 ગુરૂ (આચાર્ય) 4, સ્થવિર 5, બહુશ્રુત (ઉપાધ્યાય) 6 અને તપસ્વી (સર્વ સાધુ) ૭-આ સાતની વત્સલતા-સેવાભક્તિ કરવી, નિરંતર જ્ઞાનનો ઉપગ રાખ 8, દર્શન-સમકિતનું આરાધન કરવું , દશ પ્રકારે વિનય કર 10, છ આવશ્યક કરવાં 11, શીલત્રત અખંડ પાળવું 12, સાધુ વ્યાપાર એટલે ક્રિયા કરવી 13, ક્ષણલવ એટલે અનેક પ્રકારને તપ કરે 14, ગૌતમપદની પૂજા કરવી 15, વૈયાવચ્ચ કરવી 16, સમાધિ-ચિત્તની એકાગ્રતા રાખવી 17, અપૂર્વ–નવું નવું જ્ઞાન દરજ ગ્રહણ કરવું 18, શ્રતની ભક્તિ કરવી 19 તથા પ્રવચનની-સંઘની પ્રભાવના કરવી ર–આ વીશ કારણે (સ્થાને) વડે જીવ તીર્થંકરપણાને પામે છે. * 331-37-373, . 239 કયા તીર્થકરે કેટલાં સ્થાને આરાધ્યાં હતાં? पढमेण पच्छिमेण य, एए सव्वे हि(वि)फासिया ठाणा। मज्झिमगेहि जिणेहिं, एगो दो तिन्नि सव्वे वि // 374 // પહેલા ઋષભદેવ તીર્થકરે અને છેલ્લા વર્ધમાન સ્વામીએ આ સર્વે (વીશ) સ્થાને સ્પર્ધા (આરાધ્યા) હતા; મધ્યમના બાવીશ જિનેશ્વરોએ કેઈએ એક, કેઇએ બે, કેઇએ ત્રણ અને કેઇએ સર્વ સ્થાને આરાધ્યા હતા. 374, ( 11 માનું બીજું નામ ચારિત્રપદ્ર છે. 13 માનું બીજું નામ શુભ ધ્યાનપદ છે. 15 મા પદનું બીજું નામ સુપાત્રદાન પદ . 16 મા પદનું બીજું નામ વીશ વિહરમાન જિનપદ છે. 17 મા પદનું બીજું નામ સંયમપદ છે ને સંઘભક્તિપદ પણ છે. ૨૦મા પદનું બીજું નામ તીર્થપદ પણ છે.