SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (13) जीयं काऊण पुण, तुरमणि दत्तस्स कालियजेणं / अवि य सरीरं चत्तं, म य भणियमहम्मसंजुत्तं // 276 // ભાણેજને બંધ કરો તે છત-આચાર છે એમ જાણીને તુરમણી નામની નગરીમાં પોતાના ભાણેજ દત્ત નામના રાજા પાસે કાલિકાચાર્ય ગયા. તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો એટલે દરકાર ન કરી, પરંતુ અધર્મયુક્ત અસત્ય વચન બોલ્યા જ નહીં, એટલે કે દત્ત રાજાએ પ્રાણાંત સુધી ભય બતાવ્યા છતાં યજ્ઞનું ફળ પૂછ્યું ત્યારે ગુરૂએ યજ્ઞનું ફળ નરક જ કહ્યું. તેથી દર રાજા અતિ કપ પામ્ય, પરંતુ તે ગુરૂને કાંઈ પણ કરી શકે નહીં. ઉલટા પિતે મરીને નરકે ગયે. ર૭૬. .. 175 આગમને પુસ્તકારૂઢ કર્યાને સમય. वल्लहिपुरम्मि नयरे, देवड्डीपमुहेण समणसंघेण। . पुत्थे आगम लिहिओ, नवसय असीइ तदा वीरो // 277 // વિરનિર્વાણથી નવસો ને એંશી વર્ષે વલ્લભીપુર નગરમાં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ વિગેરે શ્રમણુસંધે આગમને પુસ્તકમાં લખાવ્યા. ર૯૭. 176 દિગંબરની ઉત્પત્તિને સમય. रहवीरपुरनयरे, तह सिद्धिगयस्स वीरनाहस्स / છેતયનરૂત્તર, રવની વાવંડયા ગાયા છે 278 શ્રી વીરનાથ સિદ્ધિમાં ગયા પછી છસો ને નવા વર્ષે રથવીરપુર નામના નગરમાં પાખંડી શ્રમણ( દિગબર)થયા. રહ૮. 177 બીજીવાર આગમનું પુસ્તકારૂઢપણું. दुभिक्खम्मि पणढे, पुणरवि मेलित्तु समणसंघाओ। महुराए अणुओगो, पव्वत्तई खंदिलो सूरी // 279 //
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy