SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (11) બાર વર્ષને દુકાળ પૂર્ણ થયું ત્યારે સ્કંદિલાચાર્ય નામના સૂરિએ ફરીથી મથુરાનગરીમાં સકળ શ્રમણ સંઘ એકઠો કરી આગમનો અનુગ (વ્યાખ્યા) પ્રવર્તાવ્યો. (આગમો પુસ્તકારૂઢ કર્યા) આનું નામ માધુરી વાચના કહેવાય છે, ર૯૯. 178 પૂર્ણિમા તથા અમાવાસ્યા બદલ ચૌદશની - પાખી કરવાને સમય बारसवाससएसु, पुण्णिमदिवसाउ पक्खियं जेण / चउदसी पढमं पव्वं, पकप्पियं साहिसूरीहिं // 280 // વિરનિર્વાણથી બારસો વર્ષે સ્વાતિસૂરિએ પૂર્ણિમાના દિવસને બદલે ચૌદશની પાખીનું પર્વ પ્રથમ પ્રવર્તાવ્યું. 2800 (તપગચ્છની માન્યતા પ્રમાણે પાખી તો ચદશની જ હતી, ચામાસી પૂર્ણિમાની હતી તે જ્યારથી એથની સંવત્સરી કરી ત્યારથી ચદશની કરાવી.) (ર૦ થી ર૮૮ સુધીની નવ ગાથાઓ અચલગચ્છની માન્યતાની છે.) 179 શ્રાવકને માટે મુખત્રિકા અને ચરવલાની સ્થાપના सावयजण मुहपत्ती, चवलो तह वि संघसंजुत्तो / हरिभद्दसूरिगुरुणो, दसपुरनयरम्मि ठावेइ // 281 // હરિભદ્રસૂરિ ગુરૂએદશપુર નામના નગરમાં સર્વ સંઘ એકઠો કરી શ્રાવકજનોને માટે મુખવચિકા અને ચાવલાને સ્થાપના ક્યાં ર૮૧. पणपण्णबारससए, हरिभद्दो सूरि आसि पुवकए। तेरसय वीस अहिए, वरिसेहिं बप्पभट्टपहू // 282 // - વીરનિર્વાણથી બારસ ને પંચાવન વર્ષે હરિભદ્રસૂરિ પ્રથમ ગ્રંથકાર થયા અને કાંઈક અધિક તેરસે ને વિશ વર્ષે બપ્પભટ્ટ સરિ થયા, 282,
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy