________________ (50) આ પાંચ પ્રકારના ઉત્તર ભેદ તેમ જ તેની વિશેષ વ્યાયા ગુરૂવદન ભાષ્યની ટીકા વિગેરેથી જાણવી. 66 (સામાન્ય ઉપદેશ) : मिच्छप्पवाहे रत्तो, लोगो परमत्थजाणओ थोवो। गुरुगारवेहि रसिआ, सुद्धं मग्गं न ब्रहति // 109 // ઘણુ લેકે તે મિથ્યાત્વના પ્રવાહમાં જ રક્ત (આસક્ત) હેય છે, થડા લેકે જ પરમાર્થને જાણનાર હોય છે અને સાતા ૌરવાદિકમાં અતિશય રસીયા (આસક્ત) હેય છે, તેઓ શુદ્ધ માગને જાણતા નથી. 100 67 ચરણ સીત્તરી. वय 5 समणधम्म 10 संयम 17, वेयावच्चं 10 च बंभगुत्तीओ 9 / नाणाइतिगं 3 तव 12 कोह 4 निग्गहो होइ चरणमेयं // 110 // પાંચ મહાવ્રત 5, ક્ષત્યાદિ દશ પ્રકારના યતિધર્મ 10, સતર પ્રકારે સંયમ 17, અરિહંતાદિ દશને વૈયાવૃન્ય 10, નવવિધ બ્રહ્મગુપ્તિ (નવાવાડ) 9, જ્ઞાનાદિ ત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) 3, છ બાહ્ય ને છ આત્યંતર મળી બાર પ્રકારને તપ 12, અને ક્રોધાદિ 4 કષાયને નિગ્રહ-આ ચરણ સીત્તરી કહેવાય છે. 110 68 કરણ સીત્તરી. पिंडविसोही 4 समिई 5, भावण 12 पडिमाउ 12 इंदियनिरोहो 5 / पडिलेहण 25 गुत्तीओ 3, अभिग्ग़हा 4 चेव करणं तु // 111 //