________________ (133) अइमायाहार८ विभूसणा९ य, नव बंभचेरगुत्तीओ // 337 // વસતિ-એક ઉપાશ્રયમાં સ્ત્રી સાથે રહેવું નહીં 1, ચીની સાથે અથવા સ્ત્રી સંબંધી કથા કરવી નહીં 2, સ્ત્રીની સાથે એક આસને બેસવું નહીં તથા જ્યાં સ્ત્રી બેઠી હોય તે આસને પણ બે ઘડી સુધી બેસવું નહીં 3, સ્ત્રીની ઈદ્રિયો (અંગોપાંગ) જોવા નહીંઅજાણતાં જેવાઈ જાય તો તરત દૃષ્ટિ પાછી ખેંચી લેવી 4, ચીના અને પિતાના વાસની (શયનની) વચ્ચે માત્ર ભીંતજ હોય તે સ્થાને વસવું નહીં 5, પ્રથમ વ્રત લીધા પહેલાં જે સ્ત્રી સાથે ક્રીડા કરી હોય તેનું સ્મરણ કરવું નહીં 6, પ્રણત-ઘી વિગેરેના રસવાળું ભૂજન કરવું નહીં હ, અતિમાત્ર-અધિક આહાર કરે નહીં 8 અને શરીરની વિભૂષા કરવી નહીં ૯-આ નવ બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) કહેલી છે. 337. (વાડ જેમ ક્ષેત્રનું રક્ષણ કરે છે તેમ આ નવ પ્રકારની વાડ બ્રહ્મચર્યનું રક્ષણ કરે છે, જેઓ આ વાડ તોડે છે તેઓ દષપાત્ર થાય છે.) 219 ચોથા વ્રતના ભંગનું પ્રાયશ્ચિત્ત. गुरुणो जावजीवं, बारस वासाणि हुंति उवज्झाया। एगं वरिसं साहूं, छम्मासं साहुणी भणिया // 338 // ગુરૂને આચાર્યને જાવછવ, ઉપાધ્યાયને બાર વર્ષ, સાધુને એક વર્ષ અને સાવીને છ માસનું પ્રાયશ્ચિત્ત ચોથા વ્રતના ભંગમાં કહેલું છે. 338 (આ પ્રાયશ્ચિત્ત આચાર્ય ઉપાધ્યાય માટે ફરીને તે પદની પ્રાપ્તિ માટે છે અને સાધુ સાધ્વી માટે દીક્ષાપર્યાયના છેદરૂપ કહેલું છે.) 220 મુનિ મહારાજની બાર પ્રતિમાઓ. मासाई सत्ता७, पढमटबीय९ तीय१० सत्तरायदिणा। अहराइ११ एगराई१२, भिक्खुपडिमाओ बारसगं॥३३९॥