________________ ( 14 ) જે જે વિષયમાં વધારે વિસ્તાર કરેલ છે તેની વિગત. નંબર. વિષય. 13. વર્તમાન ચેવીશીના તીર્થકરે, ચક્રવર્તી, વાસુદેવ, તીર્થંકરના શરીરનું માન ને આયુષ્યનું પ્રમાણુ યંત્ર સાથે આવ્યું છે. મહાવીરસ્વામીએ નંદન ષિના ભવમાં કરેલ એક લાખ વર્ષ પર્યત મા ખમણને મેળ મેળવેલો છે. શિષ્યને જ્ઞાન આપવા માટેની યોગ્યતા અગ્યતાને આશ્રીને 14 દષ્ટાંત શ્રીનંદીસૂત્રની ટીકામાંથી લઈને 12 પૃષ્ઠમાં વિસ્તાર સાથે આપેલા છે. સમકિતના 67 બાલ વિસ્તારથી આપ્યા છે. ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે, ઈત્યાદિ હકીકતવાળી નવ ગાથાઓ ખાસ ધ્યાન આપવા લાયક છે. મનુષ્યજન્મની દુર્લભતા સૂચવનારા 10 દષ્ટાંત વિસ્તાર સાથે આપેલા છે. તેમાં 4 પૃષ્ટ રહ્યા છે. અઢીદ્વિીપ પ્રમાણુ મનુષ્યક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી હોય છે, તેની 4 ગાથા અર્થ સાથે બતાવેલ છે. મનુષ્યના શરીરમાં એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધી સવ જીવોની ઉત્પત્તિ બતાવી છે. તેમાં કેટલીક વાત સંદિગ્ધ છે, સમકિતદષ્ટિ ને મિથ્યાષ્ટિની વહેંચણ–તેના આઠ પ્રકાર-સારી સમજણ સાથે બતાવેલા છે, આનંદાદિ દશે શ્રાવકેને થયેલા ઉપસર્ગો વિગેરેની હકીકત સારી રીતે આપવામાં આવેલ છે. શ્રાવકની (1) પ્રતિમાનું વર્ણન સારી રીતે આપેલું છે. 131-32 એક સામાયિક ને એક પિષધનું દેવગતિનું આયુષ્ય બાંધવારૂપ જે ફળ કહ્યું છે, તે યુક્તિપૂર્વક ઘટાવીને મેળવી આપેલ છે. 125 શ્રાવકની )