SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( 16 ) 19 શ્રી નેમિનાથને રાજિમતીના નવે ભવનાં નામે. धण-धणवई सोहम्मे, चित्तगई खेयरो रयणमई / माहिंदे अपराजिय, पीइमई आरणे देवा // 43 // संखो जसोमई भजा, तत्तो अपराजिअविमाणम्मि। नेमी राइमई तह, नवमे भवे गया सिद्धिं // 44 // ધન અને ધનવતીને પહેલે ભવ 1, ત્યાંથી બીજો ભવ સંધર્મ દેવલેકમાં બંને દેવ 2. ત્રીજે ભવે ચિત્રગતિ વિદ્યાધર અને રત્નાવતી 3, ચેાથે ભવે મહેંદ્ર નામના ચોથા દેવલોકમાં બંનેદેવ 4. પાંચમે ભવે અપરાજિત ને પ્રીતિમતી પ, છઠું ભવે આરણ નામના 11 મા દેવલોકમાં બંને દેવ 6, સાતમે ભવે શંખ અને યશોમતી ભાર્યા 7, આઠમે ભવે અપરાજિત નામના ચોથા અનુત્તર વિમાનમાં બંને દેવ૮. અને નવમે ભવે નેમિનાથ અને રાજિમતી થઈ સિદ્ધિપદને પામ્યા 43-44. 20 વીશે તીર્થંકરના નિર્વાણનું સ્થાન, अट्ठावयम्मि उसभो, सिद्धिगओ वासुपुज चंपाए / पावाए वद्यमाणो, अरिट्टनेमी अ उझिंते // 45 // अवसेसा तित्थयरा, जाइजरामरणबंधणविमुक्का। . संमेअसेलसिहरे, वीसं परिनिव्वुइं वंदे // 46 // - શ્રી ઋષભદેવ સ્વામી અષ્ટાપદ પર્વતપર સિદ્ધિ પામ્યા, વાસુપૂજ્ય સ્વામી ચંપા નગરીમાં [ બહારના ઉદ્યાનમાં ] સિદ્ધિ પામ્યા. વર્ધમાન સ્વામી અપાપા નગરીમાં [ તેના ઉદ્યાનમાં ] સિદ્ધિ પામ્યા. અરિષ્ટનેમિ ઉજીયંત ગિરિ [ગિરનાર] ઉપર મોક્ષ પામ્યા. બાકીના વીશ તીર્થકર જન્મ. જી. મરણ અને કર્મ બંધથી મુક્ત થઈ મેતગિરિના શિખરપર નિર્વાણ પામ્યા, તે સને હું વાંદું છું. 45-46
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy