________________ ( 7 ) 104 ઉસૂત્રરૂપ અસત્ય બલવાનું ફળ. इक्केण दुब्भासिएण, मरीइओ दुक्खसायरं पत्तो।। भमिओ कोडाकोडी, सागरसिरिणामधिज्जाणं // 16 // એક જ દુર્ભાષિતડે એટલે “હે કપિલ! તે જિનેશ્વરના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” એવા એક જ અસત્ય (ઉસૂત્ર ) ભાષણવડે મરીચિ દુ:ખસાગરને પામ્યો, અને કેટકેટિ સાગરોપમ સુધી સંસારમાં ભટ. (આ મરીચિ મહાવીર સ્વામીને જીવ સમજવો. ) 16. - 105 સત્યનું માહાભ્ય. जइ न सकसि काउं, सम्म अइदुक्करं तवचरणं / तो सच्चं भासिजा, जह भणियं वीयराएहिं // 162 / / - હે જીવ! જો તું અત્યંત દુષ્કર એવા તપ અને ચારિત્રને અથવા તપના આચરણને સમ્યક્ પ્રકારે કરવાને શક્તિમાન ન હો તે જે પ્રમાણે જિદ્રાએ કહ્યું છે તે પ્રમાણે તું એક સત્ય વચનજ બોલ, (સત્ય વચનજ સર્વ ધર્મમાં અગ્રેસર છે, એટલે એકલા સત્યથી જ તારી કાર્યસિદ્ધિ થશે, કેમકે સત્યમાં સમકિતનો પણ સમાવેશ છે.) 162. - 106 ગીતાર્થ કેવું વચન ન બેલે. जेण परो दुभिज्जइ, पाणिवहो जण होइ भाणएणं / अप्पा पडइ किलेसे, न हु तं जपति गीयत्था // 163 // - જે વચન બોલવાથી બીજે પ્રાણી દુઃખી થાય, તથા જે વચન બોલવાથી પ્રાણીને વધ થાય અને પિતાને આત્મા લેશિમાં પડે તેવું વચન ગીતાર્થો બોલે નહીં. 163 (ગીતાર્થ માટે . આવાં વચન બોલવાને સંભવજ લેતો નથી. ). 1 + ;