________________ ( 16 ) F == = == = === હા વિચારણા થશે. 400 છે વિષય 7 માં ને ૧૯૬માં રાજલકનું પ્રમાણુ કહેલ છે તે. | વિ. 15 માં એવી પ્રભુના સમવસરણનું પ્રમાણ કહેલ છે તેને વિ, 50 માં પાંચમા આરામાં ધર્મનું કાળમાન કહ્યું છે તે. વિ, 89 માં મનુષ્ય શરીરમાં એકેંદ્રિયથી પચેંદ્રિય સુધીના - જીવોની ઉત્પત્તિ કહી છે તે. | વિ. 100 માં ભુવનપતિ ને નારકીનું વાસસ્થાન કહેલ છે તે, વિ. 178-79-80 ની ગાથાઓ 9 વિધિપક્ષ ગચ્છની . માન્યતાની છે તે, વિ. 210 માં આઠ અભવ્ય પ્રસિદ્ધિમાં આવેલ કહ્યા છે તે. વિ, ર૧૪ માં પુણ્યક્ષેત્ર દશ પ્રકારના કહ્યા છે તે. વિ, 252 માં નપુંસક સંબંધી ગાથાને અર્થ બેઠે નથી તે વિ, ર૭૨ માં સંમૂઈિમ મનુષ્યની ઉત્પત્તિના સ્થાને કહ્યા છે તે. 8 વિ. ર૭૮ માં રાત્રિભોજનનો અપાર દોષ કહેલ છે તે -