________________ (15) 17 જ્ઞાનની વૃદ્ધિ કરનારાં નક્ષ. मिगसिर 1 अद्दा 2 पुस्सो 3, तिन्नि पुव्वाइं 6 मूल 7 मसलेसा 8 / हत्थो 9 चित्ता 10 य तहा, રર ડુિં ના કરત ને રૂપ છે મૃગશિર 1, આ 2, પુષ્ય 3, ત્રણે પૂર્વા-પૂર્વાફાલ્ગની છે પૂર્વાષાઢા 5, પૂર્વાભાદ્રપદ 6, મૂલ 7, અશ્લેષા 8, હસ્ત 9, તથા ચિત્રા ૧૦-આ દેશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનાર છે. એટલે કે આ દશ નક્ષત્રામાં જ્ઞાન ભણવાનો આરંભ કરવો સારે છે. ૩૧પ, 198 પીસ્તાલીશ આગમની કુલ ગાથા સંખ્યા. पणयालीस आगम, सव्वगंथाण हुंति छ लक्खा / एगुणसठिसहस्सा, तिन्नि 'सया चेव तीसा य / / 316 // (હાલમાં વર્તતા) પીસ્તાલીશ આગમની સર્વ શ્લેક સંખ્યાછ લાખ, ઓગણસાઠ હજાર, ત્રણ સે ને ત્રીશ 659330 થાય છે. 316, (આ હકીકત શ્રી જૈન પ્રબોધ ભાગ 1 લામાં બહુ જ વિસ્તારે કહેલી છે. 45 આગમની મૂળની ગાથાસંખ્યા તથા નિયુક્તિ, ભાષ્ય, ચણિ, ટીકા વિગેરેનું તમામ પ્રમાણ તેમાં આપ્યું છે. તેમાં બતાવ્યા મુજબ સર્વ સંખ્યા આ પ્રમાણે થાય છે. ઈચ્છકે તે બુકમાં જવું) 19 જ્ઞાન ભણવામાં અપ્રમાદપણું રાખવું. जइ वि दिवसेण पयं, धरेइ पक्खण वा सिलोगद्धं / / उज्जोयं मा मुंचसु, जइ इच्छसि सिक्खिडं नाणं // 317 //