________________ (23) જિન અને પેઢાલજિન જે આવતી વીશીમાં માને મા થવાના છે તેમના આંતરામાં તે નિર્વાણ પામવાના છે. 518. 321 સાડાબાર કરેડ સુવર્ણના તેલનું પ્રમાણ इगलक्ख तीससहस्सा, दो सय मणाई सेर तेरजुआ / टंकणा य चउवीसं, सट्ठीबार कोडि कणयंम्मि॥५१९॥ - સાડાબાર કરેડ સુવર્ણનો તેલ એક લાખ ત્રીશ હજાર અને બસ મણ, તેર શેર અને ચોવીશ ટાંક (રૂપીયાભાર) એટલે થાય છે. પ૧૯. (તીર્થકર જ્યાં પારણું કરે ત્યાં આટલા દ્રવ્યની વૃષ્ટિ કરે છે.). ૩રર સાધુને લેવાના આહારમાં ટાળવાના 47 દેષ. 1 પિંડ ઉદ્દગમના એટલે ઉત્પન્ન થતાં લાગે તેવા 16 દે. आहाकम्मु 1 देसिय 2, पूईकम्मे 3 य मीसजाए 4 य / ठवणा 5 पाहुडियाए 6, __ पाओयर 7 कीय 8 पामिचे 9 // 520 // परिअट्टिए 10 अभिहड्डु 11, " મિજે 22 માટે શરૂ ઇછિને 4 अणिसिहं 15 ज्झोयरए 16, તો પિંકુને લલા પર આધાર્મિષ–સાધુને નિમિત્તે એટલે સાધુને મનમાં ધારીને સચિત્ત વસ્તુને અચિત્ત કરે અથવા અચિત વસ્તુને રાંધે છે ,