________________ (19) 208 ભયના સાત સ્થાન. . इहलोय 1 परलोयं 2, . आदाण 3 आजीवियं 4 तह सहसा 5 / ક્રિીમદ્ મvi૭, પણ તત્ત માળા . રર૭ આલોક ભય 1, પરલોક ભય 2, આદાન ભય 3, આજીવિકા ભય 4, તથા સહસાકારભય 5, અપજસભય 6, અને મરણ ભય ૭આ સાત ભયનાં સ્થાને છે એટલે તેને આ સાત પ્રકારના ભયનો સંભવ છે. ૩ર૭, 209 સાધુની સાત મંડળી. सुत्ते? अत्थे२ भोयण३, काले४ आवस्सए५य सज्झाए / संथारए७ वि य तहा, सत्त इमा मंडली हुंति // 328 // સૂત્ર મંડલી 1, અર્થ મલી 2, ભોજન મંડલી 3 કાળ મંડલી (પડિલેહણ મંડલી) 4, આવશ્યક મંડલી (પ્રતિક્રમણ મંડલી) 5, સ્વાધ્યાય મંડલી 6 અને સંથારા-પિરસી મંડલી સાધુઓને આ સાત પ્રકારની મંડળી હોય છે. ૩ર૮ (અર્થાત આ સાત કાર્ય અમુક મુનિએ મળીને કરે છે–મળીને કરવા ગ્ય છે.). 210 આઠ અભવ્યનાં નામ, संगमय१ कालसूरी२, कविला३ अंगार४ पालिया दुन्नि 6 / नोजीव७ सत्तमो विय, उदाइघायओटअअहमओ // 329 // સંગમક દેવ 1, કાળ નામને કસાઈ 2, કપિલા: દાસી 3, અંગારક આચાર્ય 4, બે પાલક ૬,ના જીવનું સ્થાપન કરનાર 1 એક પાંચ મુનિને પીલનાર અને બીજે કૃષ્ણપુત્ર પાલક નામે હતી તે. -