________________ (181) કેઇને ત્યાં ધન હોય પણ તે દાન તો ન હોય, કેઇને ત્યાં દાન દેવાતું હેય પણ નિર્મળ (મળ) વચન બોલાતું ન હોય, માટે આ સંસારમાં ધન, દાન અને માન (આદર) સહિત પુરૂષ એટલે ધનનું દાન માન સહિત આપનારા મનુષ્ય ઘણા જ છેડા હોય છે. 59 તે ઉપર દૃષ્ટાંત આપે છે. कत्थ वि फलं न छाया, कत्थ वि छायान सीयलं सलिलं। जलफलछायासहिया, तं पिअ सरोवरं विमलं // 460 // કેઈ ઠેકાણે વૃક્ષોને ફળ હોય પણ સારી છાયા ન હોય, કેઈ ઠેકાણે છાયા હેય પણ શીતળ જળ ન હોય; માટે જળ, ફળ અને છાયા સહિત નિર્મળ સરોવર કેઈક ઠેકાણે જ હોય છે. 46. (નિર્મળ જળવાળા સરવરને કીનારે છાયા ને ફળવાળા વૃક્ષ હોય તો તે વધારે શાંતિ આપે છે, તેમ ધન, દાન અને માન યુક્ત હેવાથી શાંભા પામે છે. ) 281 જીવ અને કર્મનું જુદું જુદું બળવાનપણું. कत्थ वि जीवो बलिओ, कत्थ वि कम्माइ हुंति बलिआई। जीवस्स य कम्मस्स य, पुवनिबद्धाइं वयराइं // 461 // કેઈ વખત જીવઆત્મા બળવાન હોય છે અને કઈ વખત કર્મો બળવાન હોય છે. જીવ અને કમને પૂર્વભવના (અનંત ભિવના) બાંધેલા વેર ચાલ્યા આવે જ છે. (કઈ સત્સમાગમાદિકના કારણથી છવ પિતાના સ્વરૂપનું ભાન થતાં યથાશક્તિ આત્મવીર્યને ફેરવે છે ત્યારે કર્મનું જેર ચાલતું નથી. અને કુસંગાદિકને લીધે જીવ મિથ્યાત્વ અવિરત્યાદિકની ક્રિયામાં મગ્ન થાય છે ત્યારે તે પિતાના સ્વરૂપને તથા સામર્થ્યને ભૂલી જવાથી કોઈપણ કાર્ય સ્વતંત્ર કરી શકતો નથી, તેથી તે કર્મને જ આધીન રહી તે કર્મ જેમ નચાવે તેમ નાચ કરતે ભવમાં ભ્રમણ કર્યા કરે છે.) 461