________________ (16) જાય છે, એટલે એનિને વિચ્છેદ થાય છે એમ કહ્યું છે. 1415, શ્રી ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદેશામાંથી આ ધાન્યની મેનિનું પ્રમાણ સ્મરણને માટે ઉધર્યું છે. 416. ર૬૩ સાધ્વીના પચીશ ઉપકરણ ओग्गहणंतग 1 पट्टो 2, . अद्धोरुय 3 चलणिया 4 य बोधव्वा / अभितर 5 बाहिनियं| સર્વ દા તહ 7 વેવ છે ? उकृच्छिय 8 वेगच्छिय 9, संघाडी 10 चेव खंधगरणी 11 य / ओहोवहिंमि एए, अजाणं पण्णवीसं तु // 418 // અવગ્રહતક-હેડીના આકારવાળું ગુપ્તસ્થાન ઢાંકવાનું વસ્ત્ર 1, ૫-ચાર અંગુલ પહોળો અને કેડ જેટલો લાંબો કેડે બાંધવાને પાટે, જેને આધારે અવગ્રહાંત રાખવામાં આવે છે તે 2, અર્ધારૂકકેડથી અર્ધા સાથળ સુધી પહેરવાની ચડી કે જે અવગ્રહતક અને પાટાને બન્નેને ઢાંકવાનું કામ કરે છે, તેને આકાર ચલણ જે હોય છે. તે બન્ને સાથળે કસવડે બંધાય છે 3, ચલણિકા (ચણા ) પણ એવાજ આકારનો હોય છે, વિશેષ એ કે આ ચણુય ઢીંચણ સુધી લાંબો હોય છે, તે પણ સીવ્યા વિનાને કસોથી બાંધવામાં આવે છે , અત્યંતર નિવસની-કેડથી અધી જંઘા ઢંકાય તેવું ઘાઘરાના આકારવાળું વસ્ત્ર, તે ઢીલું પહેરવામાં આવે છે કે જેથી 1 ધાન્યમાંથી સચિત્તભાવ નષ્ટ થયા પછી પણ નિભાવ (ઉત્પત્તિ ભાવ) વધારે વખત રહે છે તે આ ગાથાઓમાં બતાવેલ છે. સચિત્તપણું ત્યાંસુધી રહે છે એમ ન સમજવું. જો કે સચિત્તમર્દનની જેમ જ યોનિમન પણ મુનિ માટે નિષેધેલું છે.