________________ (90) पाणीवह 15 पेमकीला 16, पसंग 17 हासाइ 18 जस्स ए दोसा। अट्ठारस्स वि नहा, नमामि देवाहिदेवं तं // 207 // અજ્ઞાન 1, કેધ 2, મદ 3, માન 4, લોભ પ, માય 6, 'રતિ 7, અરતિ 8, નિદ્રા 9 શેક 10, અલીને મૃષા) 11, ચેરી 12, મત્સર 13, ભય 14, પ્રાણવધ 15, પ્રેમરીડા 16, દ્રવ્યાદિકને પ્રસંગ 17 અને હાસ્યાદિક ૧૮-આ અઢારે દોષ જેના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. ર૦૬-૦૭. ( આમાં 1 અજ્ઞાન, 4 કષાય, 2 મદ ને મત્સર, 5 પ્રાણીવધાદિ, 5 હાસ્યાદિ ને 1 નિદ્રા મળી 18 કહ્યા છે. ) 138 અરિહંતના આઠ પ્રાતિહાર્ય. कंकेल्ली? कुसुमवुटीर, दिव्वझुणि३ चामरासणाइं४-५ च। भामंडल६ मेरि७ छत्तंद, जयंति जिणपाडिहेराइं // 208 // કકેલ્લી (અશોક વૃક્ષ) 1, પુષ્પવૃષ્ટિ 2, દિવ્યધ્વનિ 3, ચામર 4 સિંહાસન 5, ભામંડલ 6, ભેરી (દેવદુંદુભિ) 7 તથા છત્રત્ર ૮-એ આઠ જિનેશ્વરનાં પ્રાતિહાર્ય જયવંતા વર્તે છે. ર૦૮. (સમવસરણમાં તો આ 8 હોય છે, પણ સમવસરણ ન થાય ત્યાં પણ આ આઠ પ્રાતિહાર્ય તે કાયમ હેાય છે. ). 139 દેવપરની શ્રદ્ધાની શ્રેષતા. जइ न कुणसि तवचरणं, __ न पढसि न गुणसि न देसि तो दाणं / ના નિર્વ ન રાશિ, સંસેવો હિતો . 2015