SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (43) રીતે 21000 વર્ષ પર્યત જૈનધર્મ રહેશે એમ ક્ષેત્રસમાસમાં પણ કહેલ છે.) આ ગાથા દીવાની કલ્પની છે, એમ 350 ગાથાના તવનમાં ઉપાધ્યાયજી મહારાજ લાવ્યા છે. જુઓ તેની ઢાળી 16 મી ગાથા 17 મી. પ૧ જિનધર્મનું માહાભ્ય. जा दव्वे होइ मई, अहवा तरुणीसु रूववंतीसु। सा जइ जिणवरधम्मे, करयलमज्झठिया सिद्धी // 85 // દ્રવ્યનું ઉપાર્જનાદિક કરવામાં જે બુદ્ધિ (પ્રયત્નો હોય છે, અથવા રૂપવાળી સ્ત્રીઓને વિષે જે બુદ્ધિની તન્મયતા હોય છે, તે જ-તેવી બુદ્ધિ જ જે જિનેંદ્રના ધર્મને વિષે રાખવામાં આવે તો તેના કરતલને વિષે જ સિદ્ધિ રહેલી છે એમ સમજવું. 85 પર જાતિભવ્ય છે સંબંધી વિચાર. सामग्गीअभावाओ, ववहाररासिअप्पवेसाओ। भव्वा वि ते अणंता, जे सिद्धिसुहं न पावति // 86 // દેવ, ગુરૂ અને ધર્માદિકની સામગ્રીને અભાવે અર્થાત ન મળવાથી તથા વ્યવહાર રાશિમાં જ નહીં પ્રવેશ કરવાથી ભવ્ય (જાતિ ભવ્ય ) છે પણ અનંતા છે કે જેઓ મોક્ષસુખને પામવાના જ નથી. 86 . પ૩ જિનધર્મ પ્રાપ્તિની દુર્લભતા. सुलहा सुरलोयसिरी, एगच्छत्ता य मेइणी सुलहा / इको नवरि न लब्भई, जिणिंदवरदेसिओ धम्मो॥८७॥ દેવકની લક્ષ્મી પામવી સુલભ છે. એકછત્રવાળી પૃથ્વી પામવી (ચક્રવતીપણું પામવું) સુલભ છે, પરંતુ જિતેંદ્રભાષિત એક ઘર્મ પામ તે જ અતિ દુર્લભ છે. 87
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy