________________ ( 10 ) 17, શતાવીશ્રાવક 18, (કૃષ્ણ) દ્વીપાયન 19, કર્ણ ર૦, (કૃષ્ણના વખતના) નારદ 21, અંબડ 22, અમર 23, અને સ્વાતિબુધ 24. (અન્યત્ર 11 મા દેવકી ને 13 મા સત્યકી કહ્યા છે.) આ છ આવતી ચોવીશીમાં તીર્થકરે થશે. (સમવાયાંગ વિગેરેમાં નામમાં કેટલેક તફાવત છે. આ સંબંધમાં જુદા જુદા વિકલ્પ ઘણું છે, તેમાં સત્ય શું છે? તે બહુશ્રુત જાણે.) 26-17 13 વર્તમાન ચોવીશીમાંના તીર્થકરાદિકને બત્રીશ કેડાવાળ યંત્ર કરવાની રીત बत्तीस घरयाई, काउं उड्डाइयाहिं रेहाहिं / તિષિા ક વર્ડ પુળા, પંર ઘોડું તો પઢને રડા, पन्नरस जिण निरंतर, सुन्नदुगं तिजिण सुन्नतियगं च | दोजिण सुन्न जिणंदो, सुन्न जिणो सुन्न दुन्निजिणो // 29 // - પ્રથમ ઉભી બત્રીશ રેખા કરી બત્રીશ સ્થાન કરવા અને આડી પાંચ રેખા કરી પાંચ ઘર કરવાં, પછી પહેલા ખાનામાં નિરંતર પંદર ઘર સુધી જિબેંકનાં નામ માંડવાં, પછી બે સ્થાનમાં શૂન્ય મૂકવી, પછી ત્રણ જિનેંદ્રનાં નામ લખવાં. પછી ત્રણ શૂન્ય મૂકવી, પછી બે જિબેંક પછી એક શૂન્ય, પછી એક જિનેંદ્ર, પછી એક શન્ય ને એક જિનેં, પછી એક શૂન્ય અને પછી બે જિનેંદ્રનાં નામ લખવાં૨૮-૨૯ ચક્રવર્તી दो चाक सुन्न तेरस, पण चक्कि सुन्न चकि दो सुन्ना। चकि सुन्नं दुचकि, सुन्नं चकि दुसुन्नं च // 30 // " બીજા ચક્વતીના ખાનામાં પ્રથમ બે ચકી, પછી તે શક્ય પછી પાંચ ચકી, પછી એક શૂન્ય, પછી એક ચકી, પછી બે શુન્ય, પછી એક ચકી, પછી એક અન્ય, પછી બે ચકી, પછી એક શૂન્ય છે